- નેશનલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ વીઆઈપીઓને વર્ષ એક જ વાર તિરુપતિ આવવા અપીલ કરી
તિરુપતિ: તિરુપતિ બાલાજી મંદિરએ દક્ષિણ ભારતનું સુપ્રસિદ્ધ મંદિર છે. ત્યારે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દેશના વીઆઈપીઓને અપીલ કરી છે. વેંકૈયા નાયડુએ અપીલ કરી કે વીઆઈપીઓએ શ્રદ્ધાળુઓના હિતમાં પોતાની યાત્રા વર્ષમાં એક જ વાર સુધી જ સીમિત રાખવી જોઈએ.ભારતના…
- મનોરંજન
બોલીવુડ એકટર રાજકુમાર રાવ આઠ વર્ષ જુના કેસમાં જાલંધર કોર્ટમાં હાજર થયા, જામીન મળ્યા
જાલંધર : બોલીવુડ એકટર રાજકુમાર રાવ આઠ વર્ષ પૂર્વે રિલીઝ થયેલી ફિલ્મ “બહન હોગી તેરી”ના વિવાદમાં ફસાયા છે. જેના પગલે આજે તેમને જાલંધર કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. રાજકુમાર રાવ પર…
- સુરત
આ નરાધમને કઈ સજા આપવી જોઈએ? જેલમાંથી છૂટ્યો અને મિત્રો સાથે મળી પત્ની પર જ કર્યો ગેંગ રેપ
સુરત : ગુજરાતના સુરતમાં પતિ દ્વારા જ ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્ની સાથે ગેંગરેપ કરી હત્યા કરવાના પ્રયાસની વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પોલીસે પત્નીની ફરિયાદ બાદ સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી અને પતિ અને તેના ત્રણ મિત્રની…
- ઇન્ટરનેશનલ
ન્યુયોર્કના મેનહટનમાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત
અમેરિકાના ન્યુયોર્કના મેનહટનમાં સોમવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની છે. જેમાં એક બિલ્ડીંગની ઓફીસમાં ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. આ ગોળીબારમાં માર્યા ગયેલામાં એક ઓફ ડ્યુટી પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ લોકોના ભયનો માહોલ જોવા…
- ઇન્ટરનેશનલ
ચીનમાં ભારે વરસાદ અને પુરથી તારાજી, 34 લોકોના મોત
બેઈજિંગ : ચીનમાં સતત વરસી રહેલા વરસાદ બાદ આવેલા પુરના લીધે ભારે તારાજી સર્જાઈ છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ અનુસાર ચીનની રાજધાની બેઈજિંગની આસપાસના વિસ્તારના ભારે વરસાદના લીધે પુર આવ્યું છે. જેમાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જયારે…