- જામનગર

જામનગરમાં બાળ મજૂરો રાખતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી, એક બાળકને મુક્ત કરાવાયો
જામનગરઃ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં બાળ મજૂરી કરાવતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એક ચાની હોટલમાંથી બાળ મજૂરને મુક્ત કરાયો હતો. દરેડ જીઆઈડીસીમાં આવેલ એક હોટલનો સંચાલક…
- સ્પોર્ટસ

અમેરિકાએ વેનેઝુએલાનો એર સ્પેશ બંધ કર્યો, ગમે તે સમયે કરી શકે છે હુમલો
વોશિંગ્ટન : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જેમાં હવે અમેરિકાના રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર વેનેઝુએલાના એર સ્પેશને બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ અહેવાલ અનુસાર વેનેઝુએલા પર અમેરિકા કોઈપણ સમયે હુમલો કરી શકે છે. જેના લીધે…
- ગાંધીનગર

ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજ માટે અરજી કરવાની સમય મર્યાદા વધારી
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વાર પાક નુકસાની માટે 10 હજાર કરોડના કૃષિ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ…
- નેશનલ

ચક્રવાત દિત્વાથી દક્ષિણ ભારતના રાજ્યોમાં ફ્લાઈટ સેવાને અસર, એર ઇન્ડિયાએ એડવાઈઝરી જાહેર કરી
નવી દિલ્હી : શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત દિત્વા ભારતના ચાર રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. જેમાં દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે શનિવાર અને રવિવારે તમિલનાડુ અને પુડુચેરી માટે ભારે વરસાદ માટે રેડ…
- નેશનલ

વિદેશ મંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન, અમેરિકા અને ચીનની નવી શરતોથી વૈશ્વિક અસ્થિરતા
કોલકાતા : ભારત અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે વૈશ્વિક અસ્થિરતા મુદ્દે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કોલકાતામાં વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર બનાવવા બદલ અમેરિકા અને ચીનને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં નવો ખુલાસો, શાહીનના ફ્લેટમાંથી મળ્યા 18.50 લાખ રૂપિયા અને દાગીના
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસમાં ઝડપાયેલી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખની કમાન્ડર ડો. શાહીન અંગે નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ શાહીન વર્ષ 2014 થી 2018 ચાર વર્ષ સાઉદી અરેબિયામાં રહી હતી. ત્યાં મેડિકલ કોલેજમાં પ્રોફેસર…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં રાજભવનનું નામ બદલાયું હવે લોક ભવન તરીકે ઓળખાશે
કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકારના નિર્દેશનો અમલ કરીને રાજ્યપાલ સીવી આનંદ બોઝે શનિવારે કોલકાતામાં રાજભવનનું નામ બદલીને “લોક ભવન” રાખવામાં આવ્યું છે.આ અંગે જાહેર કરવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, ગૃહ…
- નેશનલ

મહમૂદ મદનીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું નિવેદન ઉશ્કેરણીજનક અને વિભાજનકારી
નવી દિલ્હી : જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના મહમૂદ મદનીના જુલમ અને જેહાદના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. તેમના નિવેદનને ભાજપે વખોડ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ આ નિવેદનને ઉશ્કેરણીજનક, વિભાજનકારી અને તદ્દન અયોગ્ય ગણાવ્યું છે. જેહાદનું આહ્વાન…
- ઇન્ટરનેશનલ

શ્રીલંકામાં ભારે તબાહી બાદ ચક્રવાત દિત્વા ભારતના ચાર રાજ્ય પર ત્રાટકશે, તંત્ર એલર્ટ મોડમાં
ચેન્નાઈ : શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ દક્ષિણ ભારતમાં ચક્રવાત દિત્વા ત્રાટકવાની તૈયારીમાં છે. જેની અસર દેશના ચાર રાજયમાં થશે. જેના પગલે આ રાજ્યના હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત દિત્વા ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ…









