- નેશનલ

પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધિત કરી, કહ્યું વિકસિત બિહારનો અર્થ છે યુવાનોને રોજગાર
આરા: બિહારમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. જેમાં તેમણે આજે રોડ શો પણ કર્યો હતો. તેમજ આરામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વિકસિત બિહારનો અર્થ…
- અમદાવાદ

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, 913 દર્દીઓને સોલા સિવિલમાં દાખલ
અમદાવાદ : ગુજરાતમાં બે ઋતુની અસરના કારણે રોગચાળો વકર્યો છે. જેમાં અમદાવાદમાં શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્સનના કેસમાં વધારો થયો છે. જેમાં સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ છે જેમાં 913 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે અને ડેન્ગ્યુના 217…
- નેશનલ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં એનઆઈએ કેબલ કાર પ્રોજેક્ટને મંજૂરી આપી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ વિસ્તારમાં વિકાસ કાર્યો પર રોક લગાવવામાં આવી હતી. જયારે હવે એનઆઈએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બાયસરન વિસ્તારમાં 1.4 કિલોમીટરના કેબલ કાર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 120…
- નેશનલ

ઈસરોએ ઈતિહાસ રચ્યો, 4,410 કિલો વજન વાલા CMS-03 સેટેલાઈટને લોન્ચ કર્યો
બેંગલુરુ : ભારતે અંતરિક્ષ ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો છે. જેમાં આજે ઈસરોએ 4,410 કિલો વજન ધરાવતા CMS-03 સેટેલાઈટને લોન્ચ કર્યો છે. જે અત્યાર સુધી ભારતમાંથી લોન્ચ કરવામાં આવેલો જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)નો સૌથી ભારે સેટેલાઈટ છે. આ ઉપગ્રહ LVM3-M5 રોકેટનો…
- નેશનલ

દેશમાં 341 કરોડની જીએસટી ચોરીના તાર ગુજરાત અને પંજાબ સાથે જોડાયા હોવાની આશંકા
લખનઉ: દેશભરના 122 નકલી કંપની બનાવીને 341 કરોડ રૂપિયાની જીએસટી ચોરીની તપાસ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં નકલી કંપનીઓ ખોલીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર અંકિત કુમાર સાથે પંજાબ અને ગુજરાતના અનેક લોકો સંડોવાયેલા…
- વેપાર

ભારતના ફોરેકસ રિઝર્વમાં ઘટાડો છતાં આર્થિક મોરચે મજબૂત
મુંબઈ : વિશ્વમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો અને ત્યાર બાદ કરેકશન જોવા મળ્યું છે. આ દરમિયાન ભારતના ફોરેકસ રિઝર્વમાં(વિદેશી હૂંડિયામણ અનામત ) પણ ઘટાડો થયો છે. ભારતના ફોરેકસ રિઝર્વમાં 6.925 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ અંગે આરબીઆઈએ આપેલા આંકડા…
- નેશનલ

આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ બાદ શ્રધ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ
શ્રીકાકુલમ : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં કાશીબુગ્ગાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે એકાદશી નિમિત્તે ભક્તોની ભીડને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ભાગદોડના નવ શ્રધ્ધાળુઓના મોત થયા હતા. જેની બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. તેમજ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શ્રધ્ધાળુઓના પ્રવેશ…









