- આપણું ગુજરાત

ગુજરાતમાં પણ રાજભવનનું નામ બદલાયું, હવે લોકભવન તરીકે ઓળખાશે
ગાંધીનગર : ગુજરાતમાં પણ રાજભવનનું નામ બદલવામાં આવ્યું છે. જેમાં હવે રાજભવનને લોકભવન તરીકે ઓળખવામાં આવશે. આ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે “લોક ભવન” રાખવામાં…
- નેશનલ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસે ચીન અને પાકિસ્તાનની ચિંતા વધારી, મોટી ડિફેન્સ ડીલની શક્યતા
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાના છે. પુતિન બે દિવસ 4 અને 5 ડિસેમ્બર સુધી ભારતમાં રહેવાના છે. રશિયાના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત અને…
- નેશનલ

સંસદના શિયાળુ સત્રમાં યોજાશે રાષ્ટ્રગીત “વંદે માતરમ” પર વિશેષ ચર્ચા, પીએમ મોદી સામેલ થશે
નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ” ની 150મી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જેની માટે સંસદના શિયાળુ સત્રમાં એક ખાસ ચર્ચા યોજવામાં આવશે. આ ખાસ ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ ચર્ચા આજ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે…
- નેશનલ

દેશમાં જીએસટી કલેક્શનમાં નવેમ્બર માસમાં વધારો, ગુજરાત સહિત અન્ય રાજયોની આવક પણ વધી
નવી દિલ્હી : દેશમાં નવેમ્બર માસમાં જીએસટી કલેકશનમાં ગત વર્ષની સરખામણી 0.7 ટકા વધીને રૂપિયા 1.70 લાખ કરોડ થયું છે. આ અંગે સોમવારે સરકારી આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.જયારે રાજ્યોની આવકમાં પણ વધારો થયો છે. જેમાં આ વર્ષે સરકારે સપ્ટેમ્બર…
- ગાંધીનગર

ગુજરાતમાં SIR ની કામગીરી પુરજોશમાં, વર્ષ 2025ની મતદાર યાદીના 5 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
ગાંધીનગર : ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ(SIR)હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. જેમાં વર્ષ 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસ તેજ, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના નિવાસ સહિત અનેક સ્થળો પર દરોડા
શ્રીનગર : દિલ્હી વિસ્ફોટ કેસમાં એનઆઈએ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં આ કેસની ખૂટતી કડીઓ મેળવવા માટે એનઆઈએ જમ્મુ કાશ્મીરમાં તપાસ તેજ કરી છે. એનઆઈએ દ્વારા પુલવામામાં ડૉ. ઉમર, ડૉ. મુઝમ્મિલ, ડૉ. અદીલ, મોલવી, ઇરફાન અને અમીરના ઘરો…
- નેશનલ

SIR મુદ્દે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું રજુ કર્યું, કહ્યું તમામ આક્ષેપો રાજકીય
નવી દિલ્હી : દેશના ચૂંટણી પંચ દ્વારા શરુ કરવામાં આવેલા મતદાર યાદીની પુન: ચકાસણી( SIR)અનેક રાજ્યોએ વિરોધ દર્શાવ્યો છે. તેમજ તેમાં પણ પશ્ચિમ બંગાળમાં તેનો આક્રમક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ચૂંટણી પંચે આજે આ અંગે સુપ્રીમ…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ડિજીટલ એરેસ્ટ સ્કેમની તપાસ પહેલા કરવા આદેશ આપ્યો
દેશભરમાં વધી રહેલા ડિજીટલ એરેસ્ટ સ્કેમને લઈને સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. તેમજ આ અંગે એક મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે ડિજીટલ એરેસ્ટ સ્કેમના તમામ કેસોની તપાસ પહેલા કરવા સીબીઆઈને આદેશ આપ્યો છે. જેની માટે સીબીઆઈને વિશેષ અધિકાર પણ…
- નેશનલ

‘કરડનારા તો અંદર બેઠા છે!’ શ્વાન સાથે સંસદભવન પહોંચ્યા કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ
નવી દિલ્હી: આજે સોમવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ, પહેલા દિવસે જ બંને ગૃહોમાં હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષે વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ એક અલગ જ પ્રકારનો વિવાદ…
- વડોદરા

મહી નદી પરના ગંભીરા પુલના સમારકામ અને નવા સ્ટીલ પુલ માટે સરકારે 9.12 કરોડ રૂપિયા ફાળવ્યા
વડોદરા : વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી. આ ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી…









