- નેશનલ
આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું બ્રિટન વિભાજન તરફ અગ્રેસર…
ઇન્દોર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે બ્રિટન મુદ્દે મોટું નિવેદન કર્યું છે. તેમણે બ્રિટન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે એક સમયે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારતની સ્વતંત્રતા પર કહ્યું હતું કે,ભારત નહીં ટકી શકે…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસને અકસ્માત, ચાર લોકોના મોત, નવ ઘાયલ…
જૌનપુર : અયોધ્યા દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અકસ્માત નડ્યો છે. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ નવ લોકો ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ છત્તીસગઢના છે. જે અયોધ્યા દર્શન કરીને કાશી વિશ્વનાથના…
- સ્પોર્ટસ
નેપાળમાં કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો, શોપિંગ મોલ અને દુકાનો ખુલી…
કાઠમંડુ: નેપાળમાં વચગાળાની સરકારની રચના અને પરિસ્થિતિ સામાન્ય થતા કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. જોકે, સેના હજુ થોડા દિવસો સુધી પેટ્રોલિંગ કરશે. નેપાળના અનેક વિસ્તારોમાં જીવન પૂર્વવત થઈ રહ્યું છે. તેમજ નેપાળની સેનાના પ્રવક્તાએ પણ પૃષ્ટિ કરી છે કે દેશમાં…
- ઇન્ટરનેશનલ
નેપાળથી અમદાવાદ પરત ફરેલા પ્રવાસીઓએ જણાવી નજરે નિહાળેલી સ્થિતી…
અમદાવાદ : નેપાળમાં થયેલા હિંસક આંદોલનમાં અનેક દેશોના નાગરિકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં અમદાવાદથી નેપાળ ફરવા ગયેલા 37 પ્રવાસીઓ પણ ફસાયા હતા. આ પ્રવાસીઓ શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર સહી સલામત પરત આવ્યા હતા. આ પ્રવાસીઓ 1 સપ્ટેમ્બરના રોજ નેપાળના…
- ઇન્ટરનેશનલ
રશિયામાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા, મોટું નુકસાન કે જાનહાનિ નહી…
રશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ કામચાટકાના પૂર્વી કિનારા નજીક આ ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ છે. યુએસ જિયોલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ રશિયાના કામચાટકાથી 120 માઇલ પૂર્વ-દક્ષિણ…
- ઇન્ટરનેશનલ
ભારતે યુએનમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન કર્યું, અમેરિકા અને ઈઝરાયેલે વિરોધ કર્યો…
ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ફરી એક વાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના તરફેણમાં મતદાન કર્યું છે. ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાના ઠરાવનું સમર્થન કર્યું છે. ફ્રાન્સ દ્વારા રજૂ કરાયેલ આ ઠરાવને 142 દેશોએ ભારે બહુમતીથી…
- નેશનલ
પીએમ મોદી મિઝોરમમાં કુતુબ મિનારથી પણ ઉંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે…
આઈઝોલ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મિઝોરમના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી મિઝોરમની રાજધાની આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના નવા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં બૈરાબી-સૈરાંગ નવી રેલ લાઇન પ્રોજેકટમાં કુતુબ મિનારથી પણ ઉંચા રેલવે બ્રિજનું…