- નેશનલ

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલી વધી કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તપાસ શરુ કરી…
નવી દિલ્હી : અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ઈડી, સેબી અને સીબીઆઈ બાદ હવે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પણ રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં ફંડની હેરાફેરીની તપાસ શરુ કરી છે. જેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ કોમર્શિયલ…
- ગાંધીનગર

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ: ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ગાંધીનગર : ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત પણ સહભાગી થશે. રાજ્યમાં તેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવશે તેમ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા પરિસર ખાતે યોજાશે. જેમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ…
- ઇન્ટરનેશનલ

ન્યૂયોર્કના મેયર તરીકે મમદાનીની જીતથી વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ…
ન્યૂયોર્ક : અમેરિકામાં ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીત થઇ છે. જોકે, તેની બાદ અમેરિકાના શેરબજાર વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેનું કારણ મમદાનીની સોશિયાલીસ્ટ પોલીસી ગણવામાં આવે છે. જે વેપાર અને રોકાણને અસર કરી શકે છે. ન્યૂયોર્કને…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાન સિંધ પ્રાંતમાં ગુપ્ત રીતે બનાવી રહ્યું છે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બર
સિંધ : પાકિસ્તાન સિંધ પ્રાંતના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં ગુપ્ત રીતે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બર બનાવી રહ્યું છે.જે તેના પરમાણુ કાર્યક્રમનો હિસ્સો માનવામાં આવે છે. આ ખુલાસો જય સિંધ મુત્તાહિદા મહાઝના પ્રમુખ શફી બુરફત દ્વારા લખાયેલા પત્રમાં કરવામાં આવ્યો હતો.…
- નેશનલ

બિહારમાં ગુરુવારે પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન, 1314 ઉમેદવારો મેદાનમાં
પટના : બિહારમાં 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 18 જીલ્લામાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. જેની માટે 1314 ઉમેદવાર મેદાનમાં છે. બિહારમાં પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા,…
- નેશનલ

કેનેડામાં સ્થાયી થવા માટે સીઆરએસ મહત્વનું માપદંડ, જાણો વિગતે
નવી દિલ્હી : ભારતના યુવાનો દ્વારા અમેરિકા બાદ કેનેડામાં સ્થાયી થવામાં અનેક પ્રયાસો કરવામાં આવે છે. આ દેશ યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને સારી જીવનશૈલી માટે એક લોકપ્રિય છે. પરંતુ કેનેડામાં પીઆર મેળવવું સરળ નથી. કેનેડામાં સ્થાયી નિવાસ( પીઆર) મેળવવા…
- નેશનલ

ઇન્દોરના વેપારી રાજા રધુવંશીના બહુચર્ચિત હત્યા કેસમાં વધુ એક ખુલાસો…
શિલોંગ: ઇન્દોરના વેપારી રાજા રધુવંશીના બહુચર્ચિત હત્યા કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં રાજાની હત્યા બાદ તેની પત્ની સોનમે રાજાને ખાઈમાં ફેંકવા માટે મદદ કરી હતી. તેમજ તેની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ચપ્પુને સ્થળ પર ઉગેલા ઘાસથી સાફ કર્યું…









