- આપણું ગુજરાત

ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બાદ બે દિવસના ખાસ કેમ્પમાં મતદારોએ 2.96 લાખથી વધુ ફોર્મ ભર્યા
ગાંધીનગર : ગુજરાતમાં SIRની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. તેની બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં હવે 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત…
- નેશનલ

ભાગેડુ લલિત મોદીની શાન ઠેકાણે આવી, ભારત સરકારની માફી માંગી
નવી દિલ્હી : ભારત સરકારે બે ભાગેડુ વિજય માલ્યા અને લલિત મોદીને દેશ પરત લાવવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. તેની બાદ પોતાને ભારતના બે ભાગેડુમાંથી એક ગણાવતા લલિત મોદીની શાન ઠેકાણે આવી છે. ભાગેડુ લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું, મમતા બેનર્જી દુર્ગા આંગનનો શિલાન્યાસ કરશે…
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરે બાબરી મસ્જિદની પ્રતિકૃતિરૂપ મસ્જિદનો શિલાન્યાસ કર્યા બાદ હવે મમતા બેનર્જી પણ એક્ટીવ થયા છે. જેમાં સીએમ મમતા બેનર્જી હવે કોલકાતાના ન્યુ ટાઉનમાં દુર્ગા આંગનનો શિલાન્યાસ…
- નેશનલ

યુપીમાં SIRના ડ્રાફ્ટ લિસ્ટ પૂર્વે ભાજપની ચિંતા વધી, મોટા શહેરોમાં મતદારો ઘટયા હોવાનો દાવો…
લખનઉ : દેશમાં ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં ફાઈનલ ડ્રાફ્ટ લિસ્ટની જાહેરાત 31 ડિસેમ્બરના રોજ થવાની છે. જોકે, તે પૂર્વે ઉત્તર પ્રદેશના મોટા શહેરોમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો થવાની માહિતી સુત્રોએ આપી છે.…
- આમચી મુંબઈ

ચાંદીના ભાવમાં વધારા બાદ અચાનક કડાકો, કિલોએ રૂપિયા 21,500 ઘટયા…
મુંબઈ : દેશમાં ચાંદીના ભાવોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમાં સોમવારે પણ ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જેમાં ચાંદીનો ભાવ કિલોએ 2,54,000 રૂપિયા થયો હતો. જોકે, થોડી વારમાં જ ચાંદીના ભાવમાં અચાનક કડાકો નોંધાયો હતો. ચાંદીનો ભાવ…
- નેશનલ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસના લીધે હવાઈ સેવાને અસર, 128 ફ્લાઈટ રદ કરાઈ
નવી દિલ્હી : દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેની અસર હવાઈ સેવા પર પડી છે. ગાઢ ધુમ્મસના લીધે વિઝિબીલીટીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના પગલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 128 ફ્લાઇટ રદ…
- નેશનલ

RSS વડા મોહન ભાગવતે ભારતને વિશ્વ ગુરુ બનાવવા હિંદુઓને એક થવા આહવાન કર્યું
હૈદરાબાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિંદુઓને વિશ્વ કલ્યાણ માટે અને ભારતને વિશ્વ ગુરુ” બનાવવા માટે એક થવા આહવાન કર્યું છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલા વચ્ચે આરએસએસ વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે…
- નેશનલ

ભારત પર અમેરિકાના ટેરિફની નહિવત અસર, નિકાસમાં વાર્ષિક 6 ટકાને દરે વધારો
નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે ભારતની નિકાસમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી નોંધાયો. આ અંગે પ્રકાશમાં આવેલા આંકડા મુજબ ભારતની નિકાસ 6 ટકા દરે વધી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ…
- નેશનલ

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યાનો ભાજપનો દાવો, ઉપદ્રવીઓએ હિંદુ ઘરોમાં આગ લગાવી દીધી
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીની હત્યા બાદ હજુ પણ હાલાત બેકાબૂ છે. જેમાં હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુ યુવક દીપુ દાસ અને અમૃત મંડળ બાદ વધુ એક હિંદુની હત્યા કરવામાં આવી છે. ભાજપ નેતા અમિત…
- આપણું ગુજરાત

ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા સજ્જ, ખેલ મહાકુંભ વર્ષ 2025માં 73 લાખ ખેલાડીઓની ભાગીદારી…
અમદાવાદ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વર્ષ 2010 માં શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પરિણામે આજે છેવાડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે. વર્ષ 2025 માં આ આયોજનમાં કુલ 73 લાખ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. રાજ્યના ખેલાડીઓને…









