- આપણું ગુજરાત

ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નુકશાની પેટે સરકારે 1098 કરોડથી વધુની ચૂકવણી કરી
ગાંધીનગર : ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નુકશાની પેટે સરકારે 1098 કરોડથી વધુની ચૂકવણી કરી છે. તેમજ કમોસમી વરસાદના સહાય અમે સરકારે રૂપિયા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય…
- આપણું ગુજરાત

ગુજરાતમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સરકાર ચિંતિત, કેબિનેટ બેઠકમાં એકશન પ્લાન તૈયાર કરવા તાકીદ…
ગાંધીનગર : ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. જે અંગે આજે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચર્ચા વિચરણા કરવામાં આવી હતી. તેમજ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલે વાયુ પ્રદૂષણ…
- નેશનલ

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોને સફળતા મળી, છ નક્સલવાદીઓ ઠાર
બીજાપુર : દેશના નક્સલ પ્રભાવિત રાજ્યોમાંથી નક્સલ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે જયારે બે સૈનિકો પણ શહીદ…
- નેશનલ

SIR મુદ્દે મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું એક પણ બંગાળીને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના નહી આવે
માલદા : પશ્ચિમ બંગાળમાં SIR ની કાર્યવાહીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આક્રમક છે. જેમાં તેમણે SIR ના વિરોધમાં રેલી યોજી હતી. આ રેલીમાં મમતા બેનર્જીએ SIR પર નિશાન સાધ્યું હતું.…
- આમચી મુંબઈ

ઇન્ડિગો એરલાઈન્સે એક જ દિવસમાં 70 થી વધુ ફ્લાઈટ રદ કરી, મુસાફરો પરેશાન
મુંબઈ : દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ બુધવારે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. જેમાં બેંગલુરુ અને મુંબઈ જેવા મુખ્ય એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. જેનું મુખ્ય કારણ ક્રૂની તીવ્ર અછત પ્રકાશમાં આવી છે. જેના લીધે દેશભરના એરપોર્ટ…
- નેશનલ

ભાજપે શરુ કરી મિશન પશ્ચિમ બંગાળની તૈયારી, પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના સાંસદો સાથે મુલાકાત કરી
નવી દિલ્હી : ભાજપે મિશન પશ્ચિમ બંગાળની શરુઆત કરી દીધી છે. જે અંતર્ગત પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળના સાંસદો સાથે મુલાકાત કરી હતી. તેમજ વર્ષ 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની…
- આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 493 આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 64 ગુના નોંધાયા
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ગુજસીટોકના 64 ગુના નોંધાયા છે, જેમાં કુલ 493 જેટલા આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં પોલીસે કચ્છ, મોરબી સહિતના વિસ્તારોમાં વ્યાજખોરોના વધતા ત્રાસને ડામવા માટે સૌથી વધુ ગુજસીટોકના ગુના નોંધ્યા છે. થોડા…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને દેશ છોડવા આપ્યું અલ્ટીમેટમ, કહ્યું ગમે ત્યારે કરી શકે છે હુમલો
વોશિંગ્ટન : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ડ્રગ્સની હેરાફેરીના મુદ્દાએ ગંભીર સ્વરુપ ધારણ કરી લીધું છે. જેમાં અમેરિકાએ દાવો કર્યો છે ડ્રગ્સના લીધે અમેરિકામાં 100,000 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના ડ્રગ્સ ડીલરોનો ખાતમો બોલાવવા કટિબદ્ધ છે.…
- સુરત

ગુજરાત ચૂંટણીમાં 10 ટકા ઈડબલ્યુએસની માગ સાથે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા મેદાને
સુરત: ભાજપ નેતા વરુણ પટેલે આપેલા નિવેદન બાદ હવે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પણ મેદાને ઉતર્યા છે. અનામત આંદોલનનો ચહેરો રહેલા અલ્પેશ કથીરિયાએ ચૂંટણીમાં 10 ટકા ઈડબલ્યુએસની માંગણી કરી હતી. તેમજ ચૂંટણીમાં ઈડબલ્યુએસથી દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળી રહેશે એવો…
- નેશનલ

તમિલનાડુના ત્રિચી એરપોર્ટથી દુબઈ જતી એર ઇન્ડિયાની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
ત્રિચી : તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પરથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. આ અંગે મળતા અહેવાલો અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ત્રિચી એરપોર્ટથી દુબઈ જઈ રહી હતી. ત્યારે ટેકનીકલ ખામી સર્જાતા બે કલાકની ઉડાન બાદ તેનું ઇમરજન્સી…









