- મહારાષ્ટ્ર
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેતાઓ અંગે આપ્યું આ ચર્ચાસ્પદ નિવેદન
નાગપુર : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા તેમના નિવેદનથી ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે હવે નેતા અંગે આપેલા નિવેદનથી નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદના આપેલા નિવેદને નેતાઓને વિચારતા કરી દીધા…
- નેશનલ
બિહારમાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા વિવાદમાં, સુરક્ષાકર્મીઓ બાઈકો પરત ના આપ્યા
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ અત્યારથી એડીચોટીનું જોર લગાવવાની શરુઆત કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીના નેતુત્વના રાજ્યમાં વોટરઅધિકાર યાત્રા ચાલી રહી છે. આ વોટર અધિકાર…
- નેશનલ
દારૂની બોટલ પરથી ટેક્સ દુર કરાય તો થાય આટલી સસ્તી, જાણો સરકાર કેટલો ટેક્સ વસુલે છે ?
નવી દિલ્હી : દેશના મોટા ભાગના રાજ્યોની આવકમાં દારૂ પર ટેક્સની આવક મહેસુલી આવકનો મોટો સ્ત્રોત છે. રાજ્ય સરકાર પેટ્રોલ -ડીઝલની જેમ દારુ પર પણ કર લાદે છે. આ કરમાંથી થતી આવક રાજ્ય વિકાસ કાર્યો માટે ઉપયોગ કરે છે. તેમજ…
- આપણું ગુજરાત
શકિતપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, 400 ડ્રોનથી લાઇટ શો યોજાશે
અંબાજી : ગુજરાતના શકિતપીઠ અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જેમાં જિલ્લા કક્ષાની 29 સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં…
- નેશનલ
ભારત સરકારનો યુ-ટર્ન, તુર્કિશ એરલાઇન્સ સાથે વિમાન કરારોને મંજૂરી આપવામાં કવાયત
નવી દિલ્હી : ભારત સરકારે તુર્કિશ એરલાઇન્સ મુદ્દે કહેલી વાત પર યુ-ટર્ન લીધો છે. જેમાં ભારતના ઓપરેશન સિંદૂર વિરુદ્ધ પાકિસ્તાનના ડ્રોન હુમલામાં વપરાયેલા ડ્રોન તુર્કીયેમાં બનેલા હતા. જેની બાદ ભારત સરકારે તુર્કીયે વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. તેમજ તુર્કિશ એરલાઈન્સ…
- નેશનલ
ઉત્તર પ્રદેશના લખનઉમાં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ, બે લોકોના મોત
લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગેરકાયદે ફટાકડા ફેકટરી વિસ્ફોટ થયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. તેમજ પાંચ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે બિલ્ડીંગ ઘરાશાયી થઈ હતી અને બે લોકો માર્યા ગયા હતા.…
- નેશનલ
બેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીએ મૃતકના પરિજનો માટે આર્થિક વળતરની જાહેરાત કરી
બેંગલુરુ : બેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીએ વળતરની જાહેરાત કરી છે. જેમાં જીવ ગુમાવનારાના પરિવારજનોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દ્દુર્ઘટના 4 જુન 2025ના રોજ ઘટી હતી. જેમાં આઈપીએલ 2025નો ખિતાબ…
- આપણું ગુજરાત
ગુજરાતના ખેડૂતોને ફાયદો, બે વર્ષમાં બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો…
ગાંધીનગર : ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસર, યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા…
- નેશનલ
દિલ્હીમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ કરાયું…
નવી દિલ્હી : દિલ્હીમાં પશુ પક્ષીઓ માટે જીવલેણ એવા બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. જેના પગલે દિલ્હીનો નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રાલયે જાહેર કરેલા આદેશ મુજબ દિલ્હી પ્રાણી સંગ્રહાલય આગામી આદેશ સુધી બંધ રહેશે.…
- નેશનલ
ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુદ્દે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ આરબીઆઈ પાસે માર્ગદર્શિકા માંગી…
નવી દિલ્હી : દેશમાં ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુકતો કાયદો અમલમાં આવ્યો છે. ત્યારે હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ રિઝર્વ બેંક પાસેથી આ પ્રતિબંધ લાગુ કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા માંગી છે. આ અંગે શુક્રવારે નાણા મંત્રાલય અને માહિતી ટેકનોલોજી મંત્રાલય…