- નેશનલ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગને લખ્યો પત્ર, કરી આ માંગ…
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના નકશા મુદ્દે નીતિ આયોગને પત્ર લખ્યો છે. તેમજ નીતિ આયોગને ભૂલ સુધારીને માફી માંગવા પણ જણાવ્યું છે. જેમાં મમતા બેનર્જીએ નીતિ આયોગના ઉપાધ્યક્ષને પત્ર લખીને એક સત્તાવાર અહેવાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યને બિહારના સ્થાને…
- અમરેલી
અમરેલી પીપાવાવ પોર્ટ નજીક બોટ પલટી, એક મહિલા ઈજાગ્રસ્ત
પીપાવાવ : ગુજરાતમાં અમરેલીના પીપાવાવ પોર્ટ જેટી નજીક બોટ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પીપાવાવ પોર્ટ જેટી થી શિયાળ બેટ જતી બોટ દરિયામાં પલટી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ બોટમાં રેતી સહિત ભારે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગંભીરા બ્રિજ પૂર્વે સર્જાઈ છે આઠ મોટી દુર્ઘટનાઓ અનેક લોકોએ જીવ ગુમાવ્યા, છતાં તંત્રએ કોઈ બોધપાઠ ના લીધો
અમદાવાદ : ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર તંત્રની પોલ ખોલી નાંખી છે. તેમજ આ દરમિયાન રાજ્યમાં ભૂતકાળમાં બનેલી મોટી દુર્ઘટના પણ ચર્ચામાં આવી છે. આ દુર્ઘટનાઓમાં પણ તંત્રની બેદરકારી જ પ્રકાશમાં આવી છે. તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નહી બને…
- નેશનલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવી પોતાની નિવૃત્તિ બાદની યોજના, કહ્યું આ પ્રવૃત્તિમાં રહેશે વ્યસ્ત
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સહકાર સંવાદમાં મહત્વની વાત કહી છે. અમિત શાહે જાહેર જીવનમાંથી નિવૃત્તિ બાદ કઈ પ્રવુતિમાં વ્યસ્ત થશે એ અંગે ખુલાસો કર્યો છે. તેમણે…
- નેશનલ
અમરનાથ યાત્રાના કાફલાને નડયો વધુ એક અકસ્માત, ડ્રાઈવરને ઈજા ચાર યાત્રાળુઓનો બચાવ…
ઉધમપુર : જમ્મુ કાશ્મીરમાં ભારે ઉત્સાહ અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જોકે, આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં અમરનાથ યાત્રાના કાફલાની એક…
- નેશનલ
ભારતીય નૌ સેનાની તાકાતમાં થશે વધારો, હિંદ મહાસાગરમાં ઉતારશે છ સ્વદેશી આધુનિક યુદ્ધ જહાજનો કાફલો…
નવી દિલ્હી : દેશની સુરક્ષામાં તૈનાત ભારતીય નૌ સેના તેની તાકાતમાં વધારો કરવા જઈ રહી છે. જેમાં ચીનના સતત વઘતા પ્રભાવને ધ્યાનના રાખીને આગામી એક વર્ષમાં નૌ સેના તેની સશસ્ત્ર તાકાત વધારશે. ભારતીય નૌ સેના છ હિંદ મહાસાગરમાં સ્વદેશી આધુનિક…
- નેશનલ
આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં ફરાર મોનિકા કપૂરને સીબીઆઈ અમેરિકાથી ભારત પરત લાવશે, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને મોટી સફળતા મળી છે. વર્ષ 2002 ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં ફરાર મોનિકા કપૂરને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહી છે. સીબીઆઇની આ કાનૂની લડાઈ બે દાયકાથી વધુ સમયથી ચાલી રહી હતી.…
- ઇન્ટરનેશનલ
ચીને ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને મદદનો દાવો નકાર્યો, વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા
બેઇજિંગ : ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂરમાં ભારતે એક સાથે ત્રણ દેશને હરાવ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં પાકિસ્તાન ઉપરાંત ચીન અને તુર્કીયેને ભારતે પરાસ્ત કર્યાનો દાવો કર્યો હતો. જોકે, આ અંગે ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ…