- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે એર સ્ટ્રાઈકમાં તબાહ કર્યું ઇરાન નૌકાદળનું મુખ્ય મથક, 950 ડ્રોન તોડી પાડયા…
તેલ અવીવ : ઈઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન ઇઝરાયલે દાવો કર્યો છે કે શનિવારે રાત્રે ઈરાનના સૌથી મોટા બંદર અબ્બાસ પર હુમલો કર્યો હતો. ઈરાનના નૌકાદળનું મુખ્ય મથક આ બંદરથી કાર્યરત છે.…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલ ઇરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર એર સ્ટ્રાઈક કરી…
તહેરાન : ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આખરે અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા કર્યા છે. અમેરિકાએ ઈરાનના ત્રણ મોટા પરમાણુ ઠેકાણા ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ…
- આમચી મુંબઈ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરશે, લાગ્યા બેદરકારીના ગંભીર આરોપ…
મુંબઈ: એર ઈન્ડિયાએ ફરજમાં બેદરકારી બદલ ત્રણ કર્મચારીઓને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ડીજીસીએએફ્લાઇટ ક્રૂ શેડ્યૂલિંગ સંબંધિત ગંભીર અને વારંવાર ઉલ્લંઘન બાદ એર ઇન્ડિયાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 297 લોકોના…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ઈરાનના વધુ એક કમાન્ડરને માર્યો, કુદ્સ ફોર્સના હથિયાર એકમનો હતો ચીફ…
તેલ અવીવ: ઇઝરાયલે એક હુમલામાં વધુ એક ખતરનાક ઇરાની કમાન્ડરને મારી નાખ્યો છે. ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલ બેહનમ શહરિયારી ઇરાનના કુદ્સ ફોર્સના હથિયાર સપ્લાય યુનિટના કમાન્ડર હતા. ઇઝરાયેલે જણાવ્યું હતું કે ઇરાની કુદ્સ ફોર્સના હથિયાર ડિલિવરી યુનિટના કમાન્ડર બેહનમ શહરિયારીનું…
- આમચી મુંબઈ
આવકવેરા કરદાતાઓને મળશે નવી સુવિધા, પાન અને બેંક ખાતાની ચકાસણી સરળ બની…
મુંબઈ : દેશમાં આવકવેરા કરદાતાઓની સરળતા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર પાન અને બેંક ખાતાની ચકાસણી માટે એક નવી સુવિધા શરૂ કરી છે. તેનો હેતુ કરદાતાઓ અને સરકારી વિભાગો માટે આવકવેરા રિટર્ન ફાઇલ…
- નેશનલ
ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું ઈરાન સાથે ભારતની જૂની મિત્રતા…
નવી દિલ્હી : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ એક અંગ્રેજી અખબારમાં લેખ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે ઈરાન સાથે ભારતની જૂની મિત્રતા છે અને તે આપણી સાથે ગાઢ સંબંધોથી બંધાયેલો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા, ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા…
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાને પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં ભારત-પાકિસ્તાન અને કોંગો-રવાન્ડા કટોકટી સહિત અનેક વૈશ્વિક સંઘર્ષ વિસ્તારોમાં તેમણે નોંધપાત્ર રાજદ્વારી પ્રયાસો…
- નેશનલ
ઇરાન ડોનાલ્ડ ટ્રમ્પ અને આસિફ મુનરીની ડિનર ડિપ્લોમસી પર ભડક્યું, પાકિસ્તાનને આપી ચેતવણી…
નવી દિલ્હી : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને પાકિસ્તાનને આડકતરી રીતે ચેતવણી આપી છે. જેમાં ભારતમાં ઈરાની દૂતાવાસના ડેપ્યુટી મિશન ચીફ જાવેદ હુસૈનીએ શુક્રવારે કહ્યું હતું કે જો કોઈ ત્રીજો પક્ષ આ સંઘર્ષમાં સામેલ થશે તો…