- ઇન્ટરનેશનલ

થાઇલેન્ડ મલેશિયા નજીક હિંદ મહાસાગરમાં 300 લોકો સાથેનું જહાજ ડૂબ્યું, એકનું મોત અનેક લાપતા
કુઆલાલંપુર: થાઇલેન્ડ અને મલેશિયાની સરહદ નજીક હિંદ મહાસાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મ્યાનમારથી લગભગ 300 લોકોને લઈ જતું જહાજ ડૂબ્યું હતું. જેમાંથી અત્યાર સુધી માત્ર 10 લોકોને બચાવવામાં આવ્યા છે. જયારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ બીજા…
- ઇન્ટરનેશનલ

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ શરૂ કરી પરમાણુ પરીક્ષણની તૈયારી…
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા દ્વારા પરમાણુ પરીક્ષણની તૈયારી કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનના આદેશ બાદ એજન્સીએ…
- ઇન્ટરનેશનલ

અમેરિકા માટે રાહતના સમાચાર, ચીને અનેક કેમિકલ પરના નિકાસ પ્રતિબંધ દૂર કર્યા
બેઈજિંગ : અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે અમેરિકા માટે રાહતના સમાચાર છે. જેમાં ચીનના વાણિજ્ય મંત્રાલયે રવિવારે જાહેરાત કરી કે ચીને ગેલિયમ, જર્મેનિયમ અને એન્ટિમોની જેવા કેમિકલ પર અમેરિકામાં નિકાસ પ્રતિબંધો કામચલાઉ ધોરણે હટાવી લીધા છે.…
- નેશનલ

શશિ થરૂરે લાલકૃષ્ણ અડવાણીના વખાણ કર્યા, કહ્યું તેમને માત્ર રામ રથયાત્રાથી આંકી શકાય નહી…
નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અંગે આપેલા નિવેદનથી રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી છે. તેમણે લાલકૃષ્ણ અડવાણીની કારકિર્દીને એક ઘટના સાથે જોડીને સીમિત કરવાની બાબતને અયોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે જે રીતે ભારતના પ્રથમ…
- નેશનલ

પીએમ મોદી ઉત્તરાખંડના રજત જયંતિ સમારોહમાં સામેલ થયા, કહ્યું રાજ્યની સાચી ઓળખ આધ્યાત્મિક શક્તિમાં
દહેરાદૂન : ઉત્તરાખંડના 25માં સ્થાપના દિવસે પીએમ મોદી રાજ્યની મુલાકાતે છે. પીએમ મોદી રાજ્યના રજત જયંતિ સમારોહમાં સામેલ થયા. તેમજ રાજ્યને 8 હજાર કરોડ રૂપિયાના કાર્યોની ભેટ આપી હતી. તેમણે ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઉત્તરાખંડ આંદોલનમાં બલિદાન આપનારા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 97 કેન્દ્રો પરથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો પ્રારંભ કરાશે…
અમદાવાદઃ ગુજરાતમાં 9 નવેમ્બર રવિવારથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો આરંભ થશે. શરૂઆતમાં, રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકાર ખેડૂતો પાસેથી 15 હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ…
- આપણું ગુજરાત

ગુજરાત સરકારના કૃષિ રાહત પેકેજથી કિસાન સંઘ નારાજ, પેકેજને ખૂબ ઓછું ગણાવ્યું…
અમદાવાદઃ ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભારતીય કિસાન સંઘ પણ નારાજ છે. કૃષિ નુકસાની સામે સરકારે જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ ઓછું ગણાવ્યું હતું. રાજ્ય સરકારના કૃષિ પેકેજ ઉપર ભારતીય કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું…
- નેશનલ

પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી…
નવી દિલ્હી : ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના નિવાસ સ્થાને પહોંચીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ પીએમ મોદીએ એક્સ પર લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર સેનાએ…









