- ઇન્ટરનેશનલ
અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે
નવી દિલ્હી : ભારત અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે દેશના મુખ્ય આર્થિક સલાહકારે ટેરિફમાં ઘટાડાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવ્યું જે અમેરિકા ભારત પર લગાવેલી પેનલ્ટી દુર કરી શકે છે.…
- નેશનલ
iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ, સ્ટોર પર ખરીદી માટે લોકોની ભારે ભીડ…
નવી દિલ્હી : iPhone 17 સિરીઝ માટે પ્રી-બુકિંગ બાદ એપલની નવી ફ્લેગશિપ સિરીઝનું વેચાણ હવે આજથી શરૂ થયું છે. જેના પગલે એપલ ખરીદનાર લોકો સ્ટોરની બહાર લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. એપલે નવી સિરીઝમાં ચાર મોડેલ iPhone…
- ઇન્ટરનેશનલ
ઇન્ડોનેશિયા અને રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો તીવ્રતા…
નવી દિલ્હી : ઇન્ડોનેશિયાના મધ્ય પાપુઆ પ્રાંત અને રશિયાના કામચાટકામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપ અનુભવાયો છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેના જણાવ્યા અનુસાર પાપુઆ પ્રાંતમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નાબીરે શહેરથી 28 કિલોમીટર દુર દક્ષિણમાં સ્થિત હતું.…
- નેશનલ
22 રાજ્યોને 3.6 લાખ કરોડ રૂપિયા વ્યાજમુક્ત લોન હેઠળ અપાયા, 11 વર્ષમાં 88 એરપોર્ટ કાર્યરત
નવી દિલ્હી : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સીઆઈઆઈ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 22 રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન હેઠળ લગભગ 3.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં મૂડી રોકાણ નાણાકીય…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ, પાણીનો સંગ્રહ થશે
સિદ્ધપુર: ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.આ ઉપરાંત ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ…
- નેશનલ
પાકિસ્તાનના એક આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, આપી ધમકી
ઇસ્લામાબાદ : ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં સતત ભયમાં રહેલા આતંકીઓ તેમને થયેલા નુકસાનની આપવીતી જણાવી રહ્યા છે. જેમાં મંગળવારે એક વિડીયોમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઇલ્યાસ ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાનનું રડીને વર્ણન કરી રહ્યો છે. ત્યારે આજે બીજો આંતકી ભારત…
- નેશનલ
આંધ્રપ્રદેશના નેલ્લોરમાં ગંભીર અકસ્માત, સાત લોકોના મોત
નેલ્લોર : આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લામાં એક ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં નેલ્લોર જીલ્લાના સંગમ મંડળ પાસે રેતી ભરેલી ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો નેલ્લોર શહેરના રહેવાસી હતા. તેમજ તે આત્મકુર સરકારી…
- નેશનલ
ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા, ઈવીએમ બેલેટમાં ઉમેદવારના કલર ફોટા અને સીરીયલ નંબર દેખાશે
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે ઈવીએમ બેલેટને વધુ સુવાચ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ આ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં પ્રથમ વાર ઈવીએમ બેલેટમાં ઉમેદવારના કલર ફોટા અને સીરીયલ નંબર સ્પષ્ટ દેખાશે. તેમજ આ…
- નેશનલ
જીએસટી સુધારાથી અર્થતંત્રને વેગ મળશે, અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થશે
નવી દિલ્હી : ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દેશમાં જીએસટી સુધારાઓથી અર્થતંત્રને ફાયદો થશે. તેમજ જીએસટી સુધારાઓના લીધે અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થશે. જેનાથી લોકોને વધુ રોકડ ઉપલબ્ધ થશે. નાણામંત્રીએ જીએસટી સુધારા અંગેના કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન…