- નેશનલ

અમેરિકાના નિર્ણયનું એસ. જયશંકરે સ્વાગત કર્યું, કહ્યું આ આતંકવાદ વિરુદ્ધ સહકારનું ઉદાહરણ
નવી દિલ્હી : અમેરિકાએ પહલગામ આતંકી હુમલામાં જવાબદાર પાકિસ્તાન સમર્થિત ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠને એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. ત્યારે અમેરિકાના નિર્ણયનું વિદેશ મંત્રી એસ. જયશંકરે આવકાર્યું છે. તેમણે અમેરિકાના…
- આમચી મુંબઈ

મુંબઈના બાંદ્રામાં ચાલીમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી, 10 લોકો દટાયા હોવાની આશંકા
મુંબઈ : મુંબઈના બાંદ્રામાં આજે વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાલીમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. જેના કાટમાળમાં 10 થી વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે ઘટનાની જાણ થતા રાહત અને બચાવ…
- નેશનલ

ઉધમપુર નજીક રોડ અકસ્માત, પાંચ અમરનાથ યાત્રી ઘાયલ
ઉધમપુર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જોકે, આ દરમિયાન આ વખતે યાત્રાના અનેક અક્સ્મતો થઈ રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઉધમપુર નજીક એક રોડ અકસ્માત થયો છે. જેમાં પાંચ અમરનાથ યાત્રીઓને…
- નેશનલ

દિલ્હીમાં આજે ફરી ત્રણ સ્કૂલોને બોંબથી ઉડાવવાની ધમકી મળી, પોલીસે તપાસ શરુ કરી
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત સ્કૂલોને બોંબથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. જેમાં આજે પણ ત્રણ સ્કૂલોને ઈમેઈલથી બોંબથી ઉડાવવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર અને પોલીસ સતર્ક બની છે. તેમજ આ ધમકી…
- ઇન્ટરનેશનલ

ભારતની મોટી સફળતા, અમેરિકાએ પહલગામ હુમલા બાદ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકી સંગઠન જાહેર કર્યું
ન્યુયોર્ક : જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકવાદ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું હતું. જેની બાદ ભારતે અલગ અલગ દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલીને ભારતના આ અભિયાનને વધુ વેગ આપ્યો હતો. જેની અસર હવે જોવા મળી રહી છે. જેના પગલે…
- નેશનલ

રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજયનો દરજ્જો આપવા સંસદમાં બિલ લાવવાની માંગ કરી
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઇના રોજથી શરૂ થઇ રહ્યું છે. આ પૂર્વે જ કોંગ્રેસે જમ્મુ કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્ર્ધાન નરેન્દ્ર મોદીને પત્ર…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના પુણેને રેલવેએ આપી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, આ શહેરોને કરશે કનેક્ટ
મુંબઇ : દેશમાં સતત વધી રહેલી રેલવે મુસાફરી અને મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવે છે. આ અંતર્ગત હવે મહારાષ્ટ્રના પુણે શહેરને રેલવેએ મોટી ભેટ આપી છે. ભારતીય રેલવેએ પુણે થી ચાર શહેરોને જોડતી…
- નેશનલ

છાંગુર બાબાનો મોટો ખુલાસો, ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ
લખનૌ : ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માતરણ કેસના માસ્ટર માઈન્ડ છાંગુર બાબા અને સાથી નીતુએ અનેક સ્ફોટક ખુલાસા કર્યા છે. છાંગુર બાબાના રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. વર્ષ 2019 થી 2024 સુધી બલરામપુરમાં રહેલા…
- નેશનલ

એસ. જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી
બેઈજિંગ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના તિયાનજીનમાં આયોજિત એસસીઓ સંમેલનમાં આતંકવાદ વિરુદ્ધ ભારતના મક્કમ વલણને સ્પષ્ટ કર્યું છે. તેમજ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સામેકડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત આતંકવાદને જરાય સહન નહી…









