- નેશનલ

મથુરાના યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માત, 6 લોકોના મોત 10 ઘાયલ
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જીલ્લાના યમુના એક્સપ્રેસ પર શનિવારે વહેલી સવારે બે અકસ્માત સર્જાયા હતા. આ બે અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે જયારે 10 લોકો ઘાયલ થયા છે. જેમાં પ્રથમ દુર્ઘટના એક કાર સામેથી આવી રહેલા ભારે ટ્રકને…
- ઇન્ટરનેશનલ

એશિયા કપના આયોજન પર સંકટના વાદળો, બીસીસીઆઈએ ઢાકામાં બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : એશિયા કપના આયોજન મુદ્દે બાંગ્લાદેશના ઢાકામાં 24 જુલાઈના રોજ એશિયાઈ ક્રિકેટ બોર્ડની ( એસીસી) બેઠક યોજાવાની છે. જોકે, આ મીટીંગના મુદ્દે મુંઝવણભરી સ્થિતિ પેદા થઈ છે. જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડ સહિત અનેક બોર્ડે બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના પગલે…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, બ્રિકસ દેશોને આપી આ ચેતવણી
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડી ડોલરાઈઝેશનના પ્રયાસ મુદ્દે બ્રિકસ દેશોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાનો હેતુ અમેરિકાને ડિજિટલ કરન્સીમાં વિશ્વમાં અગ્રેસર બનાવી વિશ્વ કરન્સી માર્કેટમાં…
- ઇન્ટરનેશનલ

સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અમેરિકાએ જાહેરાત કરી
મજરા : સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે કર્યો હતો. યુદ્ધ વિરામની સમજૂતી સીરીયામાં ફાટી નીકળેલી આંતરિક હિંસા બાદ કરવામાં આવી છે. દક્ષિણી સીરીયાના સુવેદા પ્રાંતમાં દ્રુજ અલ્પસંખ્યક અને…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાને ભારતીય વિમાનો પર એરસ્પેસ પ્રતિબંધ 24 ઓગસ્ટ સુધી લંબાવ્યો
કરાંચી : ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા બાદ તણાવ ઉભો થયો છે. જેમાં પણ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેની બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધને…
- નેશનલ

યમનના નિમિષા પ્રિયા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું સરકાર નિર્ણય લેશે
નવી દિલ્હી : યમનના નાગરિકની હત્યા કેસમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના તેને ફાંસીની સજાથી બચાવવા માટે અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સરકાર…
- અમદાવાદ

નોન ઉજ્જવલા LPG કનેકશન સામે ઘરેલું PNG અપનાવવામાં ગુજરાત દેશમાં અવ્વલ
અમદાવાદઃ ગુજરાતમાં આશરે 36 લાખ પીએનજી ગ્રાહકો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અંતર્ગત આવતાં પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ (PPAC) ના ડેટામાં આ વાત સામે આવી હતી. રાજ્યમાં 82.75 લાખ નોન-ઉજ્જવલા LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)ના કનેક્શનની સામે 32.88 લાખ ઘરેલું…
- નેશનલ

પીએમ મોદીએ કહ્યું પૂર્વ ભારતના વિકાસ માટે બિહારનો વિકાસ જરૂરી, કહ્યું મુંબઈની જેમ મોતીહારીનું પણ નામ હોય
મોતીહારી : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદી આજે એક દિવસના બિહાર પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે મોતીહારીમાં એક સભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ બિહારના વિકાસની પ્રતિબધ્ધતાને ધ્યાનના રાખીને મોતીહારીના વિકાસની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે…









