- માંડવી

કચ્છના બિદડામાં વૃદ્ધની કરપીણ હત્યાના કેસમાં આરોપી મહિલાના જામીન નામંજૂર
માંડવી: ગુજરાતના આઠ મહિના પૂર્વે કચ્છના બંદરીય માંડવી તાલુકાના બિદડા ગામમાં એક યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરીને લગ્ન કરવાના કિસ્સામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં યુવતીને ભગાડીને પ્રેમલગ્ન કરી લીધાનાં મનદુ:ખમાં ત્રણ મહિલાઓએ યુવકના વૃદ્ધ પિતાને સરાજાહેર ધોકા વડે ઢોર…
- ઇન્ટરનેશનલ

વર્ષ 2025ના અંતિમ દિવસે જાપાનમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં પણ આંચકા અનુભવાયા…
નવી દિલ્હી : વર્ષ 2025ના અંતિમ દિવસે ભારત અને જાપાનમાં ભૂકંપ નોંધાયો છે. જેમાં જાપાનના પૂર્વે કિનારે શકિતશાળી ભૂકંપ આવ્યો છે. આ ઉપરાંત આસામ, લદ્દાખના ભારતીય પ્રદેશોમાં પણ મધ્યમ-તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જ્યારે તિબેટમાં પણ ભૂકંપના આંચકો નોંધાયો છે. યુએસ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અટકાવવા સરકાર સક્રિય, પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલી…
અમદાવાદ: ગુજરાતના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારના અનેક કિસ્સા બહાર આવતા સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવાને બદલે અગાઉથી જ વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે. ગુજરાત તકેદારી આયોગની સૂચનાને…
- આપણું ગુજરાત

ગુજરાત કોંગ્રેસ નવા વર્ષથી 1090 જિલ્લા-5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ કરશે…
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ‘મહાજનસંપર્ક અભિયાન’ શરૂ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ રાજ્યની 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ યોજશે, જ્યારે 17 મહાનગરોમાં ‘કોંગ્રેસ આપના દ્વાર’…
- આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં રૂ.176.42 કરોડથી વધુની 32.73 લાખ નકલી નોટો પકડાઈ…
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષ દરમિયાન રૂપિયા 176.42 કરોડથી વધુની 32.73 લાખ નકલી ચલણી નોટો પકડાઈ છે. નોટબંધી પછી ગુજરાતમાં નકલી ચલણી નોટોનો કારોબાર ઘટવાના બદલે વધ્યો છે. વર્ષ 2022માં સમગ્ર દેશમાંથી પડકાયેલી કુલ નકલી ચલણી નોટોમાં ગુજરાત સૌથી અગ્રેસર…
- નેશનલ

ઓપરેશન સિંદૂર અંગે અયોધ્યામાં બોલ્યા રાજનાથસિંહ, કહ્યું અધર્મનો અંત જરૂરી
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ભગવાન રામ વિનમ્ર, મર્યાદા પુરષોત્તમ અને કરુણામય છે. પરંતુ અધર્મનો અંત જરૂરી છે.…
- નેશનલ

દિલ્હીમાં ઇડીએ ગેરરીતિના કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું, 13 કરોડનો મુદ્દામાલ સહિત લંડનની એક સંપત્તિ જપ્ત…
નવી દિલ્હી : દિલ્હીમાં ઈડીએ દરોડા દરમિયાન કરોડ રૂપિયાની રોકડ અને સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત ઇડીએ આ કેસ સાથે સંકળાયેલી અને લંડનમાં બકિંગહામ પેલેસ નજીક સ્થિત વૈભવી મિલકતને પણ જપ્ત કરી છે. આ પૂર્વે ઇડીએ ગેરરીતિના કેસમાં 30…
- ગાંધીનગર

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી
ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક…
- અમદાવાદ

ગુજરાતમાં કમોસમી વરસાદના વળતર પેટે ખેડૂતોને રૂપિયા 8516 કરોડથી સહાય ચૂકવાઈ
ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ…
- આમચી મુંબઈ

થાણે જિલ્લામાં ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા
થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન પૂર્વે જ ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે ભાજપના બે મહિલા ઉમેદવાર રેખા ચૌધરી અને આશાવરી કેદાર નવારે અનુક્રમે વોર્ડ…









