- આપણું ગુજરાત
ગુજરાતમાં અત્યાર સુધી 47 ટકાથી વધુ વરસાદ, 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળ સંગ્રહ…
ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે અત્યાર સુધીમાં 47 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં…
- અમદાવાદ
ગુજરાતની વસતીમાં 15 વર્ષમાં આટલા ટકાનો વધારો, સતત વધી રહી છે યુવાનોની સંખ્યા
અમદાવાદ : 11 જુલાઈના રોજ વિશ્વ વસતી દિવસ ઉજવવામાં આવે છે. જોકે, ભારતમાં વર્ષ 2011 બાદ વસ્તી ગણતરીની પ્રકિયા હાથ ધરવામાં નથી આવી. પરંતુ નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ બે સંસ્થા દ્વારા ભારતની વસતી વિશે…
- સુરત
સુરતમાં ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાના ગુંગળામણથી ત્રણ લોકોના મોત…
સુરત : સુરતમાં એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાયો હતો. જેમાં એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના…
- નેશનલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો હુમલો, ઓળખ પૂછી બંદુકધારીઓએ નવ લોકોની હત્યા કરી…
ક્વેટા : પાકિસ્તાનના બલુચિસ્તાનના હુમલાઓની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં હવે પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. જે અંગે મળતી માહિતી મુજબ હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા બાદ ગોળી મારીને હત્યા કરી દીધી.આ બસ હુમલામાં માર્યા…
- નેશનલ
દેશમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, હરિદ્વારમાં કાવડીઆઓની ભીડ ઉમટી…
નવી દિલ્હી: દેશમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. જેના પગલે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમજ આજથી કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે જે 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ 28 દિવસની યાત્રામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જયારે દરિયામાં ભારે…
- નેશનલ
અમરનાથ યાત્રા વચ્ચે સીએમ ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, વ્યક્ત કરી આ ચિંતા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં હાલ ઉત્સાહ પૂર્વક અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મોટી વાત કરી છે. તેમણેબુધવારે ફરી એકવાર પહલગામ આતંકવાદી હુમલાની ભયાનકતાને યાદ…
- નેશનલ
દેશમાં બ્રિજ ધરાશાયી થવાનો આંકડો જાણી ચોંકી ઉઠશો, જાણો અભ્યાસની સમગ્ર વિગતો…
નવી દિલ્હી : ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર તંત્રની પોલ ખોલી નાંખી છે. તેમજ આ દરમિયાન ભૂતકાળમાં દેશમાં બનેલી મોટી બ્રિજ દુર્ઘટના પણ ચર્ચામાં આવી છે. જેમાં એક અભ્યાસ મુજબ છેલ્લા 40 વર્ષમાં ભારતમાં 2,130 બ્રિજ તૂટી પડ્યા હતા.…
- નેશનલ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગને લખ્યો પત્ર, કરી આ માંગ…
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના નકશા મુદ્દે નીતિ આયોગને પત્ર લખ્યો છે. તેમજ નીતિ આયોગને ભૂલ સુધારીને માફી માંગવા પણ જણાવ્યું છે. જેમાં મમતા બેનર્જીએ નીતિ આયોગના ઉપાધ્યક્ષને પત્ર લખીને એક સત્તાવાર અહેવાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યને બિહારના સ્થાને…