- ઇન્ટરનેશનલ

રશિયાએ યુક્રેન પર કર્યો 653 ડ્રોન અને 51 મિસાઇલથી મોટો હુમલો
કિવ:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની ચર્ચા વચ્ચે રશિયાએ ફરી એક વાર યુક્રેન પર એક મોટો હુમલો કર્યો છે. જેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો માનવામાં આવે છે. જેમાં રશિયાએ કુલ 653 ડ્રોન અને 51 મિસાઇલોથી એટેક કર્યો હતો.…
- ગાંધીનગર

ગુજરાતમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે સરકાર એક્શનમાં, 541 બાંધકામ સાઈટ પાસેથી 123 લાખની વસૂલાત
ગાંધીનગર : ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા કરવામાં આવી હતી. જેની બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઇટનું નિરીક્ષણ કરીને…
- નેશનલ

ઇન્ડિગોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મુસાફરોને રવિવાર સાંજ સુધી રિફંડ આપવા નિર્દેશ
મુંબઈ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગો છેલ્લા પાંચ દિવસથી ઓપરેશનલ ઇસ્યુનો સામનો કરી રહી છે. જેના લીધે હજારો મુસાફરો પરેશાની સામનો કરી રહ્યા છે. જેમાં આજે પાંચમા દિવસે પણ અનેક ફ્લાઇટ રદ થઇ છે અને વિલંબ થયો છે.…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ, ભાજપે કર્યા આક્રમક પ્રહાર…
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સસ્પેન્ડ ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ કર્યો છે. આ મસ્જિદને સમર્થન આપવા લોકો મોટી સંખ્યામાં આ સ્થળે પહોંચ્યા છે. જેના લીધે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે…
- રાજકોટ

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલ અને બસ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ થશે…
રાજકોટ : રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની માંગ કોર્ટે ગ્રાહ્ય રાખતાં આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ કરાશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા(એસપી) પ્રેમસુખ ડેલુએ મંજૂરી માંગી હતી. રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં માથાદીઠ આવક રૂ.3 લાખને પાર, 8.42 ટકાના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય…
ગાંધીનગર : ગુજરાત રાજ્યએ વિકાસની સાથે સાથે આર્થિક પ્રગતિમાં પણ હરણફાળ ભરી છે. જેમાં બીજા ક્વાર્ટરમાં દેશના જીડીપીમાં પણ ગુજરાતનો હિસ્સો મહત્વનો રહ્યો છે. તેમજ રાજ્યની ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર રૂપિયા 3 લાખને પાર થઈ ગઈ છે. આ અંગે…
- નેશનલ

યુપીમાં યોગી સરકાર નશાના વેપારીઓ વિરુદ્ધ એકશનમાં, 128 પોલીસ ફરિયાદ નોંધાઈ…
લખનઉ : ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર યુવાનોને ડ્રગ્સના વ્યસનમાં ધકેલતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. સીએમ યોગીના આદેશ પર રાજ્યભરમાં એન્ટ્રી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના કોડીન યુક્ત…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે કહ્યું મંદિરના દાનમાં આવતા નાણાં ભગવાનના, બેંકો તેનો ઉપયોગ ના કરી શકે…
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશમાં મંદિરોને મળનારા દાનના નાણાં અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે ટાંક્યું છે કે મંદિરને દાનમાં આપવામાં આવતા નાણાં ભગવાનના છે અને તેનો ઉપયોગ કોઇ સહકારી બેંકને બચાવવા માટે કે તેને સમૃદ્ધ કરવા માટે…









