- નેશનલ

તિરુપતિના પ્રસાદમાં ચરબી ભેળવવાના મુદ્દે મોટો ખુલાસો, થઈ હતી 50 લાખની નાણાકીય લેવડ દેવડ…
નવી દિલ્હી : દેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિમાં ગત વર્ષે લાડુના પ્રસાદમાં ચરબી ભેળવવાનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, આ કેસમાં હાલમાં એક ચોકાવનારો ખુલાસો થયો છે. આ કેસની તપાસમાં 50 લાખ રૂપિયાની લેતી દેતીનો ખુલાસો થયો છે.…
- નેશનલ

કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહની આતંકી અંગેની ટીપ્પણી પર મહેબુબા મુફ્તીની આકરી પ્રતિક્રિયા…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસે ફરીદાબાદમાં 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યા બાદ એક ડોક્ટરની ધરપકડ કરી છે. જેની પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે મુસ્લિમ સમુદાય પર ટીપ્પણી કરીને પૂછ્યું કે આરોપી એક સમુદાયથી કેમ આવે છે. જે…
- ગાંધીનગર

ગાંધીનગર સચિવાલયના હજારો કર્મચારીઓએ બઢતીના પ્રશ્ને સરકાર સામે બાયો ચઢાવી, આંદોલનની ચિમકી…
ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે બઢતીનો પ્રશ્ન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ખામીયુક્ત કેડર મેનેજમેન્ટના કારણે 1000થી વધુ કર્મચારીઓને 25થી 30 વર્ષની સેવા બાદ પણ એકપણ બઢતી લીધા…
- નેશનલ

દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમને તોડીને નવી સ્પોર્ટ્સ સીટીના નિર્માણનું આયોજન
નવી દિલ્હી : દિલ્હીના પંડિત જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમને તોડી પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ અંગે સ્પોર્ટ્સ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું છે કે આ સ્ટેડીયમને તોડીને તેના સ્થાને નવી સ્પોર્ટ્સ સીટીનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 102 એકર વિસ્તારમાં આકાર…
- રાજકોટ

રાજકોટની ‘પેંડા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 17 સામે ગુનો નોંધાયો…
રાજકોટ : રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં મંગળા રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં બે દિવસ પૂર્વે ઝડપાયેલ આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા…
- સુરત

સુરતમાં દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ, બે બાંગ્લાદેશી સહિત 5 મહિલાઓને મુક્ત કરાઈ…
અમદાવાદઃ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે…
- સ્પોર્ટસ

અમદાવાદમાં યોજાઈ શકે છે T20 વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ, ફાઈનલ મેચનું સ્થળ પણ નક્કી…
નવી દિલ્હી : વર્ષ 2026માં ભારત અને શ્રીલંકામાં રમાનારી T20 વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ શકે છે. આ અંગેના મીડિયા અહેવાલ મુજબ , વર્લ્ડ કપની પ્રથમ અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈના…
- વેપાર

સોના ચાંદીના ઈટીએફમાં એક વર્ષમાં 51 ટકાનું બમ્પર વળતર, જાણો આગામી રણનીતિ
દેશના સોના ચાંદીના રોકાણમાં છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે. જેમાં સોના -ચાંદીના ઈટીએફમાં પણ રોકાણકારો લાંબા ગાળે સારું વળતર પ્રાપ્ત થયું છે. જેમાં છેલ્લા એક વર્ષના સોના ચાંદીના ઈટીએફમાં 51 ટકાનું બમ્પર વળતર પ્રાપ્ત થયું છે. જોકે,…
- ઇન્ટરનેશનલ

થાઇલેન્ડ મલેશિયા નજીક હિંદ મહાસાગરમાં 300 લોકો સાથેનું જહાજ ડૂબ્યું, એકનું મોત અનેક લાપતા
કુઆલાલંપુર: થાઇલેન્ડ અને મલેશિયાની સરહદ નજીક હિંદ મહાસાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મ્યાનમારથી લગભગ 300 લોકોને લઈ જતું જહાજ ડૂબ્યું હતું. જેમાંથી અત્યાર સુધી માત્ર 10 લોકોને બચાવવામાં આવ્યા છે. જયારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ બીજા…
- ઇન્ટરનેશનલ

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ શરૂ કરી પરમાણુ પરીક્ષણની તૈયારી…
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા દ્વારા પરમાણુ પરીક્ષણની તૈયારી કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનના આદેશ બાદ એજન્સીએ…









