- નેશનલ
ઉત્તરાખંડમાં ચાર ધામ અને હેમકુંડ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરાઈ
દહેરાદૂન : દેશના પહાડી રાજયોમાં સતત વરસી રહેલા વરસાદ અને ખરાબ હવામાનથી જનજીવનને ભારે અસર થઈ છે. જેમાં હવે ઉત્તરાખંડમાં હવામાન વિભાગના વરસાદના એલર્ટના પગલે ચાર ધામ અને હેમ કુંડ યાત્રાને પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અંગે…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદીએ કહ્યું ભારત રશિયા સહયોગ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ…
તિયાનજિન : ચીનના તિયાનજિન આયોજિત એસસીઓ સંમેલનના પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેની બાદ પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને રશિયા સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હંમેશા…
- Top News
ભારતીયો અમેરિકાનો બહિષ્કાર કરે તો આ 30 કંપનીઓની વાટ લાગી જાય
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરની વચ્ચે પીએમ મોદીએ હાલમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મુક્યો છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા જેટલો ટેરિફ લાદયો છે. જોકે, ભારતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે,…
- નેશનલ
દિલ્લીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં સમાધાન માટે દબાણ કરનારા જજ સસ્પેન્ડ
દિલ્લી : દિલ્લીમાં સેક્સ્યુઅસ હેરેસમેન્ટના કેસમાં સમાધાન માટે દબાણ કરનારા જજને હાઈકોર્ટે સસ્પેન્ડ કર્યા છે. જજ સંજીવ કુમાર હાલ કોમર્શિયલ કોર્ટના કેસોની સુનવણી કરી રહ્યા હતા. આ ચુકાદો 29 ઓગસ્ટના રોજ દિલ્લી હાઈકોર્ટની ફૂલ કોર્ટ મીટીંગ દરમિયાન લેવામાં આવ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદીએ કહ્યું કે પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો, આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ જરૂરી…
તિયાનજિન : પીએમ મોદીએ એસસીઓ સમિટમાં આતંકવાદના મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યો છે. કેટલી માતાઓ તેમના બાળકને ગુમાવ્યા છે તેમજ કેટલા બાળકો અનાથ થયા છે. અમે હાલમાં જ પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો છે.…
- નેશનલ
અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપમાં 250 થી વધુ લોકો માર્યા ગયાની આશંકા…
કાબુલ: અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી 250થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જયારે અનેક લોકો ઘાયલ…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદી અને જિનપિંગની કેમેસ્ટ્રી જોઈ ટ્રમ્પના એડવાઈઝર લાલઘૂમઃ ભારત માટે શું કહ્યું, જાણો…
ન્યુયોર્ક : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર દરમિયાન ચીન અને ભારતની મુલાકાતથી અમેરિકાને આંચકો લાગ્યો છે. ચીનમાં આયોજિત એસસીઓ સમીટમાં બે દેશની અનેક મુદ્દે સહમતીથી અમેરિકાને સંદેશ આપવામાં આવ્યો છે.ત્યારે આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર…
- ગાંધીનગર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો
ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે…
- નેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો, ભારત અને ચીન વચ્ચે આ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચીનના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જે અંગે ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું…