- નેશનલ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેવી રીતે મચી નાસભાગ, રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું કારણ
નવી દિલ્હી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીના રોજ થયેલી નાસભાગના અહેવાલનો રાજયસભામાં ઉલ્લેખ કર્યો હતો. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં હાઈ લેવલ કમિટીનો અહેવાલને ટાંક્યો હતો. તેમણે આ અહેવાલને ટાંકીને દુર્ઘટના માટે મુસાફરના માથેથી પડેલા…
- અમદાવાદ

અમદાવાદમાં પોલીસે 5. 81 લાખ રૂપિયા એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં પોલીસની એસઓજી ટીમે કારને ટક્કર મારીને ભાગી રહેલા યુવકને આશ્રમ રોડથી ઝડપ્યો હતો. જયારે તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસની એસઓજી ટીમે તેની પાસેથી 58 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપ્યું હતું.…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કુલગામ : જમ્મુ કાશ્મીરમાં હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા…
- નેશનલ

ગૌતમ અદાણી ક્યા સામ્યવાદી દેશમાં કરશે 85 હજાર કરોડનું રોકાણ ?
અમદાવાદ : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામ્યવાદી દેશ વિયતનામમાં 85 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ વિયતનામની રાજધાની હનોઈમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ લામ સાથેની મુલાકાત દરમિયાન રોકાણનો પ્રસ્તાવ મુકયો હતો. આ અહેવાલ અનુસાર…
- અમદાવાદ

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આંદોલનની ચીમકી, પોતાની જ સરકાર સામે કેમ માંડ્યો મોરચો ?
અમદાવાદ : ગુજરાતમાં એક સમયે પાટીદાર આંદોલન થકી ભાજપ સરકારના નાકમાં દમ લાવી દેનાર અને હાલ વિરમગામના ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. હાર્દિક પટેલે વિરમગામ વિસ્તારમાં ગટરની સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.…
- નેશનલ

ભારતમાં એલન મસ્કની સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા હશે બહુ મોંઘી પણ સ્પીડ પણ હશે જોરદાર………
નવી દિલ્હી : એલન મસ્કની કંપની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી થઈ છે. જેના પગલે ટૂંક સમયમાં તે ભારતમાં તેની સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા પણ શરુ કરશે. પરંતુ આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે દરેક વ્યક્તિને આ સેવાનો લાભ નહી મળે. તેમજ સરકારે…
- અમદાવાદ

ગુજરાતમાં ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો, 40 ગામોને અસર
મહેમદાવાદ : ગુજરાતમાં ખેડા અને મહેમદાવાદને જોડતો કોઝવે તૂટી પડ્યો છે. આ કોઝ-વે મહેમદાવાદના સાદરા અને સમાદરા તાલુકાને જોડે છે. આ કોઝ-વે તૂટતા 40 જેટલા ગામનોને અસર થઇ છે. તેમજ ગ્રામજનોને અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે. કોઝ-વે વર્ષ 1995માં…
- સુરત

સુરતમાં પત્નિના લગ્નેતર સંબંધોથી કંટાળેલા ઉત્તર ગુજરાતના શિક્ષકનો આપઘાત, બે માસૂમ પુત્રોની પણ કરી હત્યા
સુરત: સુરતના ઉમરા વિસ્તારમાં શિક્ષકે બે માસૂમ પુત્રોની હત્યા બાદ કરેલા આપઘાત કેસમાં ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. આ આપઘાત કેસની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષકે પત્નીના લગ્નેતર સંબંધોથી કંટાળીને આ પગલું ભર્યું છે. પોલીસે આ કેસમાં મૃતક…
- નેશનલ

આજથી LPG, UPI, FASTatg સહિતના 5 નવા નિયમો અમલી, સામાન્ય માણસને શું થશે અસર ?
નવી દિલ્હી : દેશમાં 1 ઓગસ્ટના રોજથી એલપીજી સિલિન્ડરમાં ભાવ ઘટાડાથી લઈને યુપીઆઈને લગતા અનેક બદલાવ થવા જઈ રહ્યા છે. જેમાં 15 ઓગસ્ટથી ફાસ્ટટેગ વાર્ષિક પાસનો નિયમ પણ લાગુ થવાનો છે. જોકે, આ બધા બદલાવ સામાન્ય લોકોના ખિસ્સાને પણ ઓછા…
- નેશનલ

ગુજરાત સહિત 4 રાજ્યોના કારણે અટકી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી, ક્યાં સુધીમાં નક્કી થશે નવા પ્રમુખ ?
નવી દિલ્હી : ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી મુદ્દે લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. તેવા સમયે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે ભાજપ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા ચાર રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરશે.…









