- નેશનલ

મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા પર ડ્રોન એટેક, ભારતીય સેનાએ કાર્યવાહી નકારી
નવી દિલ્હી : ભારતના પડોશી દેશ મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન પર ભારતીય સેનાએ ડ્રોન એટેક કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા (આઈ)એ આ આરોપ લગાવ્યો છે. આ હુમલામાં ઉગ્રવાદી સંગઠનના કમાન્ડરનું મૃત્યુ થયું છે. તેમજ 19 થી…
- નેશનલ

યુએસ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ સાત વર્ષ પૂર્વે બોઇંગ 737 જેટમાં ફ્યુઅલ સ્વીચ ખામીનો કર્યો હતો ઉલ્લેખ
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન બોઇંગ AI-171નો પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બંને એન્જિનની ફ્યુઅલ નિયંત્રણ સ્વીચોમાં ખામી પ્રકાશમાં આવી છે. જેના લીધે ટેકઓફ થયા પછી થોડીક સેકન્ડોમાં જ વિમાનના બંને…
- નેશનલ

યુપીમાં ધર્માંતરણનો માસ્ટરમાઇન્ડ છાંગુર બાબા માટી, કાજલ અને દર્શન જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો
લખનૌ: ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ રેકેટના માસ્ટરમાઇન્ડ જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની પૂછપરછ દરમિયાન યુપી એટીએસે ઘણા ખુલાસા કર્યા છે. જેમાં છાંગુર બાબા ધર્માંતરણ માટે કોડવર્ડનો ઉપયોગ કરતો હતો. યુપી એટીએસની પૂછપરછમાં છાંગુર બાબાના કોડવર્ડ્સને ડીકોડ કરવામાં આવ્યા છે. જેમાં યુવતીઓ પ્રોજેક્ટ…
- નેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું
નવી દિલ્હી : ગુજરાતના અમદાવાદમાં 12 જુનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના પહેલા અહેવાલ બાદ ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થયા હતા. હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયાના અહેવાલ પર પણ એર ઇન્ડિયાની પ્રતિક્રિયા આવી છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે…
- નેશનલ

દેશમાં ખુલી શકે છે નવી બેંકો, 11 વર્ષ બાદ સરકાર આપવા જઈ રહી છે લાયસન્સ
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા નાણાંકીય વ્યવહારો અને અર્થતંત્રની ગતિવિધિઓના પગલે નવી બેંકોની જરૂરિયાત પણ વધી છે. જેના પગલે હવે નાણા મંત્રાલય અને આરબીઆઈ દાયકા બાદ ટૂંક સમયમાં નવી બેંકો માટે લાયસન્સ ઇસ્યુ કરી શકે છે. આ અંગે…
- નેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલમાં પ્રકાશમાં આવી બે પાયલોટ વચ્ચેની આ છેલ્લી વાતચીત
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુલાઈ રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ અહેવાલમાં આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે ટેકઓફ પછી થોડીક સેકન્ડોમાં એન્જિનની ફ્યુઅલ સ્વીચ ‘રન’ થી ‘ કટ’ ઓફ મોડમાં ગઈ હતી. આ 15 પાનાનો અહેવાલ…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલમાં મોટો ખુલાસો, ટેક ઓફ પછી કેમ બંને એન્જિન બંધ થયા
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, ટેકઓફ થયાની થોડીક સેકન્ડ…
- નેશનલ

તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય ટી. રાજા સિંહનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, જાણો સમગ્ર મામલો…
હૈદરાબાદ: ભાજપના કેન્દ્રીય નેતુત્વને પડકાર ફેંકીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપનાર તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય અને કટ્ટર હિન્દુત્વવાદી ટી. રાજા સિંહનું રાજીનામું પક્ષે સ્વીકારી લીધું છે. તેમણે 30 જૂન 2025ના રોજ તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે એન. રામચંદ્ર રાવની નિમણૂકનો વિરોધ કર્યો…









