- નેશનલ

હુમાયુ કબીરે મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધારી, કહ્યું ટીએમસીની મુસ્લિમ વોટબેંક સમાપ્ત થઈ જશે
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સસ્પેન્ડ ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શનિવારે શિલાન્યાસ કર્યો હતો. જેની બાદ હવે મમતા બેનર્જીની ચિંતામાં વધારો થયો છે. હુમાયુ કબીરે મમતા બેનર્જીને ચેતવણી આપી છે. તેમણે મમતા બેનર્જીને કહ્યું…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના હવાઇમાં કિલાઉઆ જ્વાળામુખી વિસ્ફોટ થયો, જુઓ વિડીયો
અમેરિકાના હવાઇ ટાપુઓમાં સ્થિત વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક કિલાઉઆ સક્રિય થતા વિસ્ફોટ થયો છે. જેના લીધે આગની લપટો અને લાવા 400 મીટર ઉંચા ઉછળતા જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોના મતે આ દાયકાનો વિશ્વનો સૌથી ગંભીર જ્વાળામુખી વિસ્ફોટ છે. An explosion…
- આપણું ગુજરાત

ગુજરાત સરકાર એઆઇ આધારિત પોર્ટલ તૈયાર કરશે, તમામ વિભાગોને ડેટા અપડેટ કરવા આદેશ…
અમદાવાદઃ ગુજરાત સરકારે કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્ટ (એઆઇ) આધારિત સર્ચ સુવિધાવાળુ સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર કવાયત પાછળનો સરકારનો હેતુ સરકારી કામકાજમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો…
- અમદાવાદ

અમદાવાદ પોલીસે રૂપિયા 1.32 કરોડનો દારૂ અને મુદ્દામાલ ઝડપ્યો, બોર્નવિટાની હેરાફેરી
અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પો.સ્ટે. વિસ્તારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. વિવેકાનંદનગર પોલીસે બડોદરા ગામની સીમમાં એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી કુલ રૂપિયા 1.32 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં દારૂની 7108 બોટલો…
- અમદાવાદ

યુપીના રાજ્યપાલ આનંદી બહેન પટેલે યુનિવર્સિટીમાં ગ્રાન્ટ મુદ્દે સવાલ ઉઠાવ્યા, કહ્યું ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો…
અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેલા યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે શિક્ષણ વ્યવસ્થા પર તીવ્ર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે.જેના નિવારણ માટે ઉત્તર પ્રદેશમાં અમે ચાર…
- અમદાવાદ

અમદાવાદના જમાલપુરમાં 40 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, ફૂડ વિભાગે ગાજરના હલવાનું સેમ્પલ લીધું
અમદાવાદ : અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડમાં ગફુરજીની ગલીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. 35થી 40 જેટલા લોકોએ લોકોએ ગાજરનો હલવો ખાધા બાદ મોડી રાત્રે લોકોની તબિયત ખરાબ થઈ હતી અને લોકોમાં દોડધામ મચતા અલગ-અલગ હોસ્પિટલમાં…
- કચ્છ

ગુજરાતમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને મની લોન્ડરીંગ કેસમાં પાંચ વર્ષની જેલ
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં પીએમએલએ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પ્રદીપ શર્મા સામે પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં સજા ફટકારતા કોર્ટે કહ્યું હતું કે, પ્રદીપ શર્મા હાલ જે કેસમાં…
- નેશનલ

ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીનો મોટો નિર્ણય, બાબા આંબેડકરની પ્રતિમાની આસપાસ સેફટી વોલ બનાવાશે
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડો. ભીમરાવ આંબેડકરની રાજ્યમાં સ્થાપિત પ્રતિમાને લઇને મોટો નિર્ણય લીધો છે. જેમાં તેમની પ્રતિમાની તોફાની તત્વો દ્વારા કરાતી તોડફોડને રોકવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેમની પ્રતિમાની આસપાસ ચારે તરફ સેફટી વોલ બનાવવામાં આવશે. તેમજ…
- નેશનલ

ભાજપે સોનિયા ગાંધીના આક્ષેપોનો જવાબ આપ્યો, જવાહરલાલ નહેરૂની ભૂલો યાદ કરાવી
નવી દિલ્હી : ભાજપે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા ભાજપ પર જવાહરલાલ નહેરુને બદનામ કરવાના કરેલા આક્ષેપ પર પલટવાર કર્યો છે. આ અંગે ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાકિસ્તાન અને ચીને પચાવી પાડેલી જમીન અને કાશ્મીરના વિશેષ દરજ્જા મુદ્દા જેવી ઐતિહાસિક…









