- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં હિંદુ ખેડૂતની ગોળી મારીને હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી
સિંઘ : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનમાં પણ હિંદુઓ વિરોધ અત્યાચાર થઇ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 23 વર્ષના હિંદુ ખેડૂતની હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ જમીનદારે જમીન પર ખેડૂત પર છાપરું બાંધતા…
- અમદાવાદ

પીએમ મોદી રવિવારે અમદાવાદ મેટ્રોના નવા રૂટ અને 5 સ્ટેશનોનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીના રોજ અમદાવાદ મેટ્રોના નવા રૂટ અને 5 સ્ટેશનોનું લોકાર્પણ કરશે. આ રૂટ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મેટ્રો કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે. આ સાથે જ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિલોમીટરનો નવો કોરિડોર કાર્યરત થશે, જે…
- આપણું ગુજરાત

પીએમ મોદીના ગાંધીનગર પ્રવાસને પગલે લોખંડી બંદોબસ્ત, 10 આઈપીએસ સહિત 1800 પોલીસકર્મી તૈનાત
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ પાટનગર ગાંધીનગરના મહેમાન બનવાના છે. આ પ્રવાસને પગલે ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને પગલે આવતીકાલથી બે દિવસ માટે પાટનગર પોલીસ છાવણીમાં…
- ગાંધીનગર

ગાંધીનગરમાં પાણીની પાઈપલાઈનમાં લિકેજ માટે જવાબદારો સામે પગલાં લેવા સીએમને રજૂઆત
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરના જુના સેક્ટરોમાં ફાટી નીકળેલા ટાઈફોડના રોગચાળાના કારણે રાજ્ય સરકાર અને શહેર મનપા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરની લાઈન અને પીવાના પાણીની લાઈનોમાં લિકેજ હોવાને કારણે દૂષિત પાણી પુરવઠો આવી રહ્યો છે.…
- નેશનલ

મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો, SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવેલી SIR પ્રક્રિયાનો સતત વિરોધ કરી રહેલા સીએમ મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયાનો ઉપયોગ રેકોર્ડ…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં ઇડીના દરોડોનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ઇડીએ કરી આ દલીલ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્વે I-PAC કાર્યાલય પર ઇડીના દરોડાથી રાજકારણ ગરમાયું છે. જેમાં મમતા સરકારે તેને વિપક્ષ પર હુમલો ગણાવી રહી છે. જ્યારે ઇડીએ તપાસમાં અવરોધનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ અંગે સુપ્રીમ…
- ઇન્ટરનેશનલ

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ, જાસૂસીના આરોપ સાથે ઉત્તર કોરિયાએ ડ્રોન તોડી પાડ્યું
પ્યોંગયાંગ: અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી લશ્કરી કાર્યવાહી બાદ આ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. જોકે, આ દરમિયાન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને ધમકી આપી આરોપ લગાવ્યો છે કે તે જાસૂસી કરે છે.…
- નેશનલ

અયોધ્યામાં મકરસંક્રાંતિ પર્વ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાશે, ભગવાન રામને ખીચડીનો વિશેષ ભોગ ધરાવાશે
અયોધ્યા: દેશમાં મકર સંક્રાંતિ પર્વ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવા આવે છે. આ દરમિયાન મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે અયોધ્યાના રામમંદિરમાં પણ મકરસંક્રાંતિ પર્વની 15 જાન્યુઆરીએ ભકિત અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી…









