- સુરેન્દ્રનગર

ગુજરાતના સુરેન્દ્રનગરમાં ખેતરમાંથી 17.54 કરોડનો ગાંજો જપ્ત , તપાસ શરૂ
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાળી ગામની સીમમાં આવેલા બે અલગ અલગ ખેતરોમાંથી તુવેર, કપાસ અને એરંડાના વાવેતરની આડમાંથી પોલીસે મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. બંને ખેતરોમાંથી લીલા ગાંજાના 670 છોડ જેનું વજન 3508 કિલો અને કિંમત કુલ…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો…
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઈ અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) ઝડપી પાડ્યો હતો. આ મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની…
- સુરત

દુષ્કર્મી આસારામનું 13 વર્ષ બાદ સુરતમાં આગમન, અનુયાયીઓએ આશ્રમમાં સ્વાગત કર્યું…
સુરત : દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ લગભગ 13 વર્ષ બાદ સુરત પહોંચ્યા હતા. ભાવનગરથી રો-રો ફેરી મારફતે તે સુરત પહોંચ્યા હતા. આસારામ જહાંગીરપુરા આશ્રમમાં પહોંચતાની સાથે જ હજારો અનુયાયીઓમાં સ્વાગત કર્યું હતું. ભકતોએ આશ્રમના ગેટ પર…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં 6.5 ની તીવ્રતાનો ભૂકંપ, રાષ્ટ્રપતિએ પ્રેસ કોન્ફરન્સ અટકાવી પડી…
મેક્સિકો : વિશ્વના અનેક દેશોમાં ભૂકંપ નોંધાઈ રહ્યા છે. જેમાં આજે મેક્સિકોમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ દક્ષિણ અને મધ્ય મેક્સિકોમાં આવ્યો હતો. ભૂકંપના આંચકાને કારણે મેક્સિકો સિટી અને અકાપુલ્કોના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મેક્સિકોની રાષ્ટ્રીય…
- નેશનલ

દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તામાં સુધારો, GRAP-3 ના નિયંત્રણો દૂર કરાયા
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે. હવા ગુણવત્તા સૂચકાંક (AQI)400 થી નીચે આવી ગયો છે. જેના કારણે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ GRAP-3 હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો પાછા ખેંચી લીધા છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર AQI…
- નેશનલ

ભાજપે દેશ વિરોધી વલણ મુદ્દે રાહુલ ગાંધી અને ભારત વિરોધી લોબીને ઘેરી
નવી દિલ્હી : ભાજપે દેશ વિરોધી વલણ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભારત વિરોધી લોબીને ઘેરી છે. ભાજપે વર્ષ 2024 માં રાહુલ ગાંધી અને યુએસ કોંગ્રેસ વુમન શાકોવસ્કી વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાના…
- આપણું ગુજરાત

ગુજરાતમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પુન: ખુલ્લું મુકાયુ…
ગાંધીનગર : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમલી ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અંતર્ગત વર્ષ 2025-26 માટેની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા…
- ગાંધીનગર

ગુજરાતમાં ગ્રીન કવર વધારાશે, 185 નદીઓની આસપાસ વૃક્ષ ઉછેર અભિયાન શરૂ કરાશે
ગાંધીનગર : ગુજરાતના ગ્રીન કવર વધારવામાં રાજ્ય સરકારને પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે ગ્રીન ક્વર વધારવા માટે રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર અભિયાન…









