- નેશનલ
આયર્લેન્ડના ડબલિનમાં બે ભારતીયો પર હુમલો, ભારતીયોને દૂતાવાસે શું આપી ચેતવણી ?
લંડન: આર્યલેન્ડના ડબલિનમાં ભારતીયો પર સતત વધી રહેલા હુમલા બાદ ભારતીય દુતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દુતાવાસે આર્યલેન્ડમાં ભારતીય નાગરિકોને પોતાની સુરક્ષા રાખવા અને સુમસામ વિસ્તારમાં એકલા પ્રવાસ કરવાનું ટાળવાનું જણાવ્યું છે. ડબલિનમાં હાલમાં જ ભારતીયો પર વધુ બે…
- નેશનલ
અમદાવાદની મમતા, આણંદની સરસ્વતી, મહેસાણાની રાની ઉદયપુરમાં મુજરો કરતાં ઝડપાઈ, રેવ પાર્ટીમાં પકડાયેલા ગુજરાતીઓની સંપૂર્ણ યાદી જુઓ
ઉદયપુર : ઉદયપુર પોલીસે એક રેવ પાર્ટીમાં છાપો મારીને 50 યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલામાં 40 યુવક અને 11 યુવતીઓ સમાવેશ થાય છે. આ અંગે ગણેશ હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી.…
- મહારાષ્ટ્ર
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મહારાષ્ટ્રમાં 27 ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે
નવી દિલ્હી : મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિતની તમામ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. જેમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે. તેમજ નવી વોર્ડ રચનાના…
- નેશનલ
એનડીએની બેઠકમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ મોદીનું સન્માન કરાયું
નવી દિલ્હી : એનડીએની સંસદીય દળની બેઠકમાં આજે ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે. એનડીએના સાંસદોની બેઠકમાં ઓપરેશન સિંદૂર મુદ્દે પ્રસ્તાવ પણ મંજુર કરવામાં આવ્યો હતો. ભાજપઅધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ…
- નેશનલ
પાકિસ્તાને પહલગામ હુમલાના આતંકી સાથે સબંધને નકાર્યા, કહ્યું દાવા પાયા વિહોણા
ઈસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. જેમનો પાકિસ્તાન સાથે સબંધ હતો. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને ઈસ્લામાબાદમાં ભારતના દાવાને નકાર્યા છે. તેમજ કહ્યું કે પાકિસ્તાનનો આ આતંકીઓ સાથે કોઈ…
- નેશનલ
ગૌતમ અદાણીની પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત, આ મુદ્દે ચર્ચાઓ તેજ
કોલકાતા : દેશના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. જેના પગલે 25,000 કરોડના તાજપુર પોર્ટના વિકાસ યોજના મુદ્દે અટકળો તેજ થઈ છે. તાજપુર પોર્ટ પૂર્વ ભારતમાં માળખાગત સુવિધાના વિકાસ માટે…
- નેશનલ
લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ, પાંચ બાંગ્લાદેશી પણ ઝડપાયા
દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં સ્વતંત્રતા દિવસની સુરક્ષામાં બેદરકારીના પગલે લાલ કિલ્લામાં તૈનાત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમના પગલે પોલીસ…
- નેશનલ
આપ નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, પુરાવા ન મળતાં સીબીઆઈએ કેસ બંધ કર્યો…
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સિનીયર નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. જેમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર કેસમાં કોઈ પુરાવા ન મળતાં સીબીઆઈએ કેસ બંધ કરી દીધો છે. જેની બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર…