- નેશનલ

પીએમ મોદી ત્રણ દેશના પ્રવાસે રવાના, G-7 સમિટમાં છઠ્ઠી વખત ભાગ લેશે…
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની મુલાકાતે રવાના થયા છે. આ પાંચ દિવસની મુલાકાતમાં પીએમ મોદી પહેલા સાયપ્રસ જશે. ત્યારબાદ તેઓ કેનેડામાં G-7 સમિટમાં ભાગ લેશે. તેમજ તેઓ ક્રોએશિયાની પણ મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલયના…
- નેશનલ

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ
કેદારનાથ : ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુકાડા અને ડીજીસીએ આગામી આદેશ સુધી આ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યમાં હેલિકોપ્ટર કામગીરી અંગે…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશમાં તુર્કીયેની સંડોવણીની ચર્ચા, તુર્કીયે એ આપ્યો આ જવાબ…
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાના વિમાન બોઈંગ 787 ડ્રીમલાઇનર ક્રેશ થવાના મુદ્દે અનેક બાબતો ચર્ચામાં આવી રહી છે. આ અકસ્માતના કારણો અંગે હજુ સુધી કોઇ નક્કર વિગતો પ્રકાશના આવી નથી. ત્યારે હાલ આ વિમાનના મેઇન્ટેન્સ મુદ્દે પણ ચર્ચા ચાલી…
- ઇન્ટરનેશનલ

દુબઈના 67 માળના મરીના પિનેકલ ટાવરમાં આગ, 3820 લોકોનું રેસ્ક્યૂ કરાયું, કોઇ જાનહાનિ નહિ…
દુબઈ : સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરના મરીના વિસ્તારમાં 67 માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે મરિના પિનેકલમાં આગ લાગ્યા બાદ 764 એપાર્ટમેન્ટમાં રહેતા તમામ 3,820 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં વીજળી પડતા પાંચના મોત, 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં શનિવારથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં શનિવારના સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમજ રાજયના વીજળી પડવાના લીધે પાંચ લોકોના મોત નોંધાયા છે. જ્યારે હવામાન વિભાગે આજે રાજયના 15 જિલ્લામાં ભારેથી અતિ ભારે…
- ઇન્ટરનેશનલ

ઈઝરાયલે ઇરાનના ગેસ ફિલ્ડ અને ઓઇલ ડેપો પર હુમલો કર્યો, ઇરાને પણ વળતો પ્રહાર કર્યો…
તહેરાન : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને શનિવારે રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ સહિત અનેક ઈઝરાયલી શહેરો પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. જેના લીધે તેલ અવીવના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા. બીજી તરફ ઈઝરાયલે…
- પાટણ

ગુજરાતના પાટણમાંથી વધુ ત્રણ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ…
પાટણઃ જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતભરમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લા એસઓજી શાખાએ ગેરકાયદેસર રીતે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી…
- વેપાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણકારોને આંચકો આપ્યો, વ્યાજ દર ઘટાડ્યા
મુંબઈ : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ ના રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઇએ તેની સ્પેશિયલ એફડી “અમૃત વૃષ્ટિ” યોજના પર વ્યાજ દર ઘટાડ્યો છે. નવો વ્યાજ દર 15 જૂન, 2025 થી અમલમાં આવ્યો છે.…









