- નેશનલ

ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ ડીજીસીએ એકશન મોડમાં, ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કર્યો…
નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ ઇસ્યુનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે આ મુદ્દે ડીજીસીએ એક્શન મોડમાં આવ્યું છે .તેમજ તાત્કાલિક અસરથી ડીજીસીએ ઇન્ડિગોને ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કરવા નિદેશ આપ્યો છે. જેમાં લીધે…
- નેશનલ

ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ સરકારની લાલ આંખ, કહ્યું મુસાફરોને હેરાન કરવાની મંજુરી નહી
નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ ઇસ્યુનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી આપી છે. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં મંગળવારે કહ્યું…
- નેશનલ

લોકસભામાં “બંકિમ દા” કહેવા પર પીએમ મોદી પર ભડક્યા મમતા બેનર્જી, માફીની માંગ કરી…
નવી દિલ્હી : સંસદમાં આજે બીજા દિવસે પણ વંદે માતરમ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન સોમવારે પીએમ મોદીએ ઉપન્યાસકાર બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયને ” બંકિમ દા ” કહીને સંબોધિત કર્યા હતા. જે અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બંકિમ…
- અમરેલી

ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સ-દારૂ પકડાય તો વિસ્તારના ધારાસભ્યને જેલમાં પુરવાનો કાયદો લાવો…
અમરેલી: અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પ્રથમ વખત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને બોટાદના ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ગોપાલ ઈટાલિયાએ…
- સ્પોર્ટસ

ડી કે શિવકુમારની સ્પષ્ટતા, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચોનું આયોજન ચાલુ રખાશે…
બેંગલુરુ: IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ઉજવણી સમયે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 4 જૂન 2025ના રોજ દુર્ઘટના સર્જાઈ હતી. તેથી આ સ્ટેડીયમમાં આઈપીએલ મેચના આયોજન મુદ્દે અનેક ચર્ચાઓ શરુ થઈ છે. જેની બાદ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રવિવારે સ્પષ્ટતા…
- નેશનલ

ઝારખંડના જમશેદપુર ઝૂમાં 10 કાળીયારના રહસ્યમય મોત, પ્રકાશમાં આવ્યું આ કારણ
જમશેદપુર : ઝારખંડના જમશેદપુરમાં આવેલા ટાટા સ્ટીલ ઝૂઓલોજિકલ પાર્કમાં છેલ્લા છ દિવસમાં 10 કાળીયારના રહસ્યમય મોત થયા છે. જેના પગલે ઝૂ ઓથોરીટીની ચિંતામાં વધારો થયો છે. તેમજ કાળીયારના મૃત્યુ અંગે હજુ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. નિષ્ણાતોને આશંકા છે…
- નેશનલ

ઇન્ડિગોએ મુસાફરોને રૂપિયા 610 કરોડનું રિફંડ આપ્યું, 3000 બેગ સોંપી
દેશમાં ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહેલી ઇન્ડિગોએ આજે પણ 650 ફલાઈટ્સ રદ કરી છે. જેના લીધે કંપની આજે તેની 2300માંથી 1650 ફલાઈટ ઓપરેટ કરશે. આ દરમિયાન રવિવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઇન્ડિગોના મુસાફરોને કુલ રૂપિયા 610…
- નેશનલ

ઇન્ડિગોએ આજે પણ 650 ફલાઈટ્સ રદ કરી, 1650 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે
નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહેલી ઇન્ડિગોએ આજે પણ 650 ફલાઈટ્સ રદ કરી છે. જેના લીધે કંપની આજે તેની 2300માંથી 1650 ફલાઈટ ઓપરેટ કરશે. જોકે, આ સ્થિતીને સામન્ય બનતા હજુ સમય લાગશે. આ અંગે કંપનીના સીઈઓ પણ…
- નેશનલ

ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલી વધી, પાયલોટોના ઓપન લેટરમાં સીઈઓ પર ગંભીર આક્ષેપ
નવી દિલ્હી : દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઇન્ડિગો છેલ્લા અનેક દિવસોથી ઓપરેશન ઇસ્યુનો સામનો કરી રહી છે. આ દરમિયાન ઇન્ડિગોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઇન્ડિગોના પાયલોટોનો એક ઓપન લેટર પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઇન્ડિગોના સીઈઓ પીટર આલ્બર્સ સહિત…









