- અમદાવાદ

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રોંગસાઈડમાં ટ્રેલરે એક વ્યક્તિને અડફેટે લેતાં મોત…
અમદાવાદઃ અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલા એમટીએસ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે રોંગ સાઈડમાં ટ્રેલર ચાલકે ટ્રેલર ચલાવીને આવ્યો હતો અને કોઈ અજાણ્યો રાહદારી ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ મામલે બી…
- અમદાવાદ

અમદાવાદ કોપોરેશનને વ્યાજ માફીની યોજના ફળી, જાહેરાત બાદ 34 કરોડની આવક
અમદાવાદઃ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી નાણાંકીય વર્ષના બજેટની તૈયારી કરવાની સાથે આવક વધારવાના લક્ષ્યાંક ઉપર ખાસ ધ્યાન આપીને પ્રોપર્ટી ટેકસની આવક સરભર કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરી હતી. મ્યુનિ. સત્તાધીશોની આ યોજના સફળ રહી છે. મળતી માહિતી મુજબ…
- ગાંધીનગર

પીએમ મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિરના મેટ્રો રૂટ સહિત 7 સ્ટેશનોનું લોકાર્પણ કર્યું…
ગાંધીનગર : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા શરૂ થતા હવે અમદાવાદથી ગાંધીનગરના અક્ષરધામ સુધી સીધા જઈ શકાશે. વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થનાર સચિવાલયથી મહાત્મા મંદિરના…
- નેશનલ

જાણો… ત્રીજું વિશ્વયુદ્ધ છેડાય તો કેવો હશે વૈશ્વિક માહોલ, ભારત કોની તરફ રહેશે ?
નવી દિલ્હી : વર્ષ 2026ની શરૂઆતમાં અમેરિકાએ વેનેઝુએલા પર કરેલા હુમલાએ વિશ્વમાં તણાવ પેદા કર્યો છે. તેમજ તેની સાથે જ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનામાં પણ વધારો ર્ક્યો છે. જેમાં હાલ વિશ્વના અનેક દેશો વચ્ચેનો તણાવ આગામી સમયમાં ભયાનક સ્થિતી તરફ…
- નેશનલ

કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ, અમિત શાહે વિજયન સરકાર પ્રહાર કર્યા
તિરુવનંતપુરમ : કેરળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ છે. જેમાં કેરળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દાઓ પર કેરળની વિજયન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તિરુવનંતપુરમમાં કેરળ કૌમુદી દ્વારા આયોજિત ન્યૂ ઇન્ડિયા, ન્યૂ…
- રાજકોટ

રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર…
સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતની પ્રગતિનો મજબૂત પાયો… રાજકોટ: પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના બીજા દિવસે તેમણે રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026ને(VGRC)સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે દુનિયાને ભારત પાસે આશાઓ વધી છે. તેમજ…
- આપણું ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સોમનાથ સ્વાભિમાન પર્વ હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે
ગાંધીનગર : ગુજરાતના સોમનાથમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. જેને હવે શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે. આ અંગે પ્રવક્તા મંત્રી…
- નેશનલ

ચાંદીના રોકાણકારોને વર્ષ 2025માં મળ્યું 164 ટકાનું બમ્પર વળતર, આ વર્ષે પણ ભાવવધારાની શકયતા…
દિલ્હી : વર્ષ 2025માં ચાંદીના ભાવમાં થયેલા સતત વધારાએ ચાંદીના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જેમાં વર્ષ 2025માં ચાંદીએ તેના રોકાણકારોને 164 ટકાનું જંગી વળતર મળ્યું છે. તેમજ આ વર્ષની શરૂઆતમાં પણ ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જેમાં…
- Uncategorized

PM Modi અને જર્મન ચાન્સેલર વચ્ચે આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે ઐતિહાસિક બેઠક: સંરક્ષણ અને વેપાર પર રહેશે નજર…
ભારત અને જર્મની વચ્ચે 5 અબજ યુરોનો સબમરીન સોદો અને ગ્રીન હાઇડ્રોજન રોડમેપ પર મહત્વની ચર્ચાની શક્યતા… ગાંધીનગર : વૈશ્વિક અનિશ્ચચતાઓ વચ્ચે ભારત અને જર્મની વચ્ચે મજબૂત ભાગીદારીના સંકેત મળી રહ્યા છે. પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સોમવારે…









