- ગાંધીનગર

ગુજરાતમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 2.18 લાખ વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિની પરીક્ષા આપી…
ગાંધીનગર: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ (એનએમએમએસ) પરીક્ષા યોજાઈ હતી. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતા કુલ 2 લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષા રાજ્યના વિવિધ શહેરો…
- અમદાવાદ

અમદાવાદમાં વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડની છેતરપિંડી, 12 આરોપીની ધરપકડ…
અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સાયબર માફિયાઓ ‘ડિજિટલ અરેસ્ટ’ કરી લોકો પાસેથી નાણા ખંખેરી રહ્યા હોવાના અનેક કિસ્સા બહાર આવી ચુક્યા છે. જો કે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ચોંકાવનારી છેતરપિંડીની ઘટના પ્ર્કાશમાં…
- આપણું ગુજરાત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી…
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યમાં રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ, હોસ્પિટલ્સ…
- નેશનલ

કોંગ્રેસ દેશભરમાં મનરેગા બચાવો આંદોલન કરશે, જી રામજી કાયદાને ગરીબ વિરોધી ગણાવ્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે મનરેગા યોજના અંગે ઉભો થયેલા વિવાદને કોંગ્રેસ આંદોલનનું સ્વરૂપ આપશે. આ અંગે કોંગ્રેસ 08 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દેશભરમાં મનરેગા બચાવો આંદોલન કરશે. કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે વીબી -જી- રામજી કાયદો…
- ગાંધીનગર

ગુજરાત શહેરી કચરાના નિકાલમાં અગ્રેસર, કુલ 273.33 લાખ મેટ્રિક ટનનો કચરાનો નિકાલ કરાયો
ગાંધીનગર : ગુજરાત રાજ્ય શહેરી કચરાના નિકાલમાં અગ્રેસર રહ્યું છે. જે અંતર્ગત કુલ 273.33 લાખ મેટ્રિક ટનનો નિકાલ કરાયો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 273.33 લાખ મેટ્રિક…
- ગાંધીનગર

ગુજરાતના ગાંધીનગરના ટાઈફોઈડના કેસ વધતા સરકાર એક્શનમાં, 22 ડોકટરોની ટીમ તૈનાત…
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરના ટાઈફોઈડના કેસ વધતા સરકાર એક્શનમાં આવી છે. તેમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. તેની બાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને મળી ખબર-અંતર પૂછ્યા હતા.…
- નેશનલ

તેલંગાણામાં હવે બે બાળક ધરાવતા લોકો પણ લડી શકશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિધાનસભામાં બીલ પસાર…
હૈદરાબાદ : તેલંગાણા વિધાનસભામાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા લોકોને બે બાળકનો કાયદો નહી નડે. તેલંગાણા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળક ધરાવતા લોકોને ગેરલાયક ઠરાવતા નિયમને નાબૂદ કરતું બીલ પસાર કરવામાં…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે કોર્પોરેશનમાં બિનહરીફ ચૂંટણીઓની તપાસના આદેશ આપ્યા…
મુંબઈ : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બિનહરીફ જીતેલા ઉમેદવારો માટે માઠા સમાચાર છે. જેમાં રાજ્ય ચૂંટણી પંચે કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બિનહરીફ ચૂંટણી અંગે તપાસના આદેશ આપ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિના 68 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જેમાં ભાજપના 44, શિવસેનાના શિંદે…
- અમદાવાદ

અમદાવાદમાં ઔષધ નિયમન તંત્રનો સપાટો, લાયસન્સ વગર સંગ્રહ કરેલી 40 લાખની દવાનો જથ્થો જપ્ત…
અમદાવાદ : ગુજરાતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદે-બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદમાં લાયસન્સ વગર દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ રૂ. 40…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ ખોકન ચંદ્ર દાસનું મોત, આગની ઘટનામાં થયા હતા ઘાયલ
ઢાકા : બાંગ્લાદેશમાં આગના દાઝેલા વધુ એક હિંદુ વ્યકિતનું મોત થયું છે. ખોકન ચંદ્ર દાસ નામના વ્યક્તિનું શનિવારે નેશનલ બર્ન ઇન્સ્ટીટયુટમાં મૃત્યુ થયું છે. નેશનલ બર્ન ઇન્સ્ટીટ્યુટના પ્રોફેસર ડો. શાઓન બિન રહમાને જણાવ્યું કે શરિયતપુરા દામુડચા ઉપજિલાના આગની ઘટનામાં ઘાયલ…









