- આપણું ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી નૂતન વર્ષે ગાંધીનગર- અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે…
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તારીખ 22 ઓક્ટોબર બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સવારે 7.00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે.…
- નેશનલ

યોગી આદિત્યનાથે કહ્યું, અયોધ્યામાં દીપોત્સવ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે લોકોને દીપોત્સવની શુભકામના પાઠવી છે. તેમજ કહ્યું છે કે આ એક દીપ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય છે. આ ઉપરાંત સીએમ યોગીએ કાર્યક્રમમાં…
- ઇન્ટરનેશનલ

પુતિનની ધરપકડ થાય તો કેવી રીતે કામ કરશે રશિયાની સુરક્ષા પ્રણાલી ડેડ હેન્ડ, જાણો વિગતે…
મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હંગેરીમાં બેઠક યોજાવાની છે. જોકે, આ બેઠક પૂર્વે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના લીધે રશિયાની સુરક્ષા…
- ઇન્ટરનેશનલ

અમેરિકાનો ચીન પર મોટો સાયબર હુમલો, ચીનના ટાઇમ સેન્ટરને નુકસાન…
બેઈજિંગ : અમેરિકાએ ચીન પર મોટો સાયબર હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ હુમલામાં ચીનના નેશનલ ટાઇમ સેન્ટરને ભારે નુકસાન થયું છે. ચીને રવિવારે આ હુમલા માટે યુએસ નેશનલ સિક્યુરિટી એજન્સી ને જવાબદાર ઠેરવી હતી. ચીનની સુરક્ષા એજન્સીઓ…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્વવિરામનો ભંગ, ઇઝરાયલે ફરી ગાઝા પર હુમલો કર્યો…
તેલ અવીવ : ઇઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાના મધ્યસ્થીથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ મળતી માહિતી મુજબ ઇઝરાયેલે ફરી એકવાર ગાઝા પર હુમલો કર્યો છે. ઇઝરાયેલ અમેરિકાના એક અહેવાલ બાદ આ હુમલો કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું…
- નેશનલ

તેલંગાણામાં સ્થાનિક સંસ્થાઓમાં 42 ટકા BCઅનામત મુદ્દે બંધ દરમિયાન હિંસા
હૈદરાબાદ : તેલંગાણામાં પછાત વર્ગ અનામત મુદ્દો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમાં આ મુદ્દે આજે રાજ્ય વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન સ્થાનિક સંસ્થાઓમાં પછાત વર્ગને 42 ટકા અનામત આપવા માટે કરવામાં આવી રહ્યું છે.…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના બોમ્બમારામાં અફઘાનિસ્તાનના 3 ક્રિકેટરોનાં મોત પર રાશિદે ઠાલવ્યો આક્રોશ
કાબુલ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. જેમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. જેની બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને આ ઘટના પર તીવ્ર…
- નેશનલ

યુસુફ પઠાણની અદીના મસ્જિદની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું આદિનાથ મંદિર
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી વિવાદ સર્જાયો છે. જેમાં યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના માલદાની અદીના મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમણે આ મસ્જિદની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેને ઐતિહાસિક ગણાવી…









