- નેશનલ
22 રાજ્યોને 3.6 લાખ કરોડ રૂપિયા વ્યાજમુક્ત લોન હેઠળ અપાયા, 11 વર્ષમાં 88 એરપોર્ટ કાર્યરત
નવી દિલ્હી : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સીઆઈઆઈ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 22 રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન હેઠળ લગભગ 3.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં મૂડી રોકાણ નાણાકીય…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ, પાણીનો સંગ્રહ થશે
સિદ્ધપુર: ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.આ ઉપરાંત ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ…
- નેશનલ
પાકિસ્તાનના એક આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, આપી ધમકી
ઇસ્લામાબાદ : ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં સતત ભયમાં રહેલા આતંકીઓ તેમને થયેલા નુકસાનની આપવીતી જણાવી રહ્યા છે. જેમાં મંગળવારે એક વિડીયોમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઇલ્યાસ ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાનનું રડીને વર્ણન કરી રહ્યો છે. ત્યારે આજે બીજો આંતકી ભારત…
- નેશનલ
આંધ્રપ્રદેશના નેલ્લોરમાં ગંભીર અકસ્માત, સાત લોકોના મોત
નેલ્લોર : આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લામાં એક ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં નેલ્લોર જીલ્લાના સંગમ મંડળ પાસે રેતી ભરેલી ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો નેલ્લોર શહેરના રહેવાસી હતા. તેમજ તે આત્મકુર સરકારી…
- નેશનલ
ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા, ઈવીએમ બેલેટમાં ઉમેદવારના કલર ફોટા અને સીરીયલ નંબર દેખાશે
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે ઈવીએમ બેલેટને વધુ સુવાચ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ આ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં પ્રથમ વાર ઈવીએમ બેલેટમાં ઉમેદવારના કલર ફોટા અને સીરીયલ નંબર સ્પષ્ટ દેખાશે. તેમજ આ…
- નેશનલ
જીએસટી સુધારાથી અર્થતંત્રને વેગ મળશે, અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થશે
નવી દિલ્હી : ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દેશમાં જીએસટી સુધારાઓથી અર્થતંત્રને ફાયદો થશે. તેમજ જીએસટી સુધારાઓના લીધે અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થશે. જેનાથી લોકોને વધુ રોકડ ઉપલબ્ધ થશે. નાણામંત્રીએ જીએસટી સુધારા અંગેના કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન…
- નેશનલ
પીએમ મોદીએ કહ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી
ધાર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 75માં જન્મ દિવસે મધ્ય પ્રદેશના ધાર પહોંચ્યા હતા. તેમણે ધારમાં જનસભાને સંબોધિત કરતી વખતે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંબોધનમાં જૈશના આતંકીઓનો ઉલ્લેખ કર્યો હતો. જેનો વિડીયો 16 સપ્ટેમ્બરના રોજ વાઈરલ થયો…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદીને ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
રોમ : ભારતના વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદીનો આજે 75 મો જન્મ દિવસ છે. ત્યારે તેમને દેશ વિદેશના નેતાઓ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જેમાં ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મેલોનીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ…
- નેશનલ
રાહત ! મધર ડેરીએ ટોન્ડ ટેટ્રા પેક દૂધ, માખણ અને ઘીના ભાવમા ઘટાડાની જાહેરાત કરી
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરોમાં સુધારાની અસર જોવા મળી રહી છે. જેમાં મધર ડેરીએ દૂધના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેમાં કંપનીએ તેના પેકેજ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. મધર ડેરીએ તેના…