- આપણું ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચરોતરના 50 લોકો માર્યા ગયા, એક ડૉક્ટર અને 15 મહિલાનો સમાવેશ
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા જ્યારે 12…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ હ્રદય કંપાવ્યું! સિવિલમાં 70 થી 80 ડોક્ટર્સ 20 કલાકથી સતત સેવામાં ખડેપડે
અમદાવાદ: અમદાવાદમાં બનેલી મોટી પ્લેન દુર્ઘટનાએ દરેક લોકોને હચમચાવી નાખ્યાં છે. આ દુર્ઘટનાના દ્રશ્યો સામાન્ય વ્યક્તિ જોઈ શકે તેવા હતા જ નહીં. મેડિકલ કોલેજ હાલત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નીપજ્યાં છે તેમના મૃતદેહોને…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલના ઈરાન પરના હુમલામાં સશસ્ત્ર દળોના ચીફ મોહમ્મદ બઘેરીનું મોત
તહેરાન : ઇરાન પર ઇઝરાયેલના હુમલામાં ઈરાનન મોટું નુકશાન થયું છે. જેમાં આ હુમલામાં ઈરાનના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરીનું મૃત્યુ થયું છે. આ હુમલા દરમિયાન ઈઝરાયલી સેનાએ ઈરાનના મુખ્ય લક્ષ્યો પર હુમલો કર્યો છે. જેમાં લશ્કરી મુખ્યાલય,…
- ઇન્ટરનેશનલ
થાઈલેન્ડમાં એર- ઈન્ડિયાની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, આ છે કારણ
ફુકેટ: અમદાવાદના ગુરુવારે ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફલાઈટમાં 241 લોકોના મોત થયા છે. ત્યારે આજે સવારે મુંબઇથી લંડન જતી ફલાઇટને ટેકનિકલ ખામી બાદ પરત મુંબઇ લેન્ડ કરાવવામાં આવી છે. આ દરમિયાન હવે થાઈલેન્ડનાફુકેટમાં એર ઈન્ડિયાના એક વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું…
- નેશનલ
ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં વિક્રમી વધારો, હજુ વઘવાની શક્યતા
નવી દિલ્હી : ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાની અસર વૈશ્વિક બજારમાં દેખાવા લાગી છે. શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ઇઝરાયેલના હુમલાના કારણે આરબ દેશોમાં તણાવ વધવાની ધારણા છે. જેના કારણે ક્રૂડ પુરવઠા…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ સરકારે ચાર દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો, જાણો સમગ્ર મામલો
ન્યૂયોર્ક: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ચાર દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો છે. જો બાઈડેનના શાસનકાળમાં, ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાથી પેરોલ પર અમેરિકા આવેલા લોકોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પેરોલ કાર્યક્રમ હેઠળ અમેરિકા આવતા…
- નેશનલ
ઈરાન-ઈઝરાયલ તણાવની ભારત પર અસર, એર ઇન્ડિયાએ ફ્લાઈટ્સ પરત બોલાવી
મુંબઈ: ગત મોડી રાત્રે ઈઝરાયેલી એરફોર્સે ઇરાન પર એર સ્ટ્રાઈક કરી (Israel Air strike on Iran) હતી. ઈઝરાયેલે ઈરાનની કેટલીક ન્યુક્લિયર સાઈટ્સ અને લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતાં. ઈરાન આ હુમલાનો બદલો લેવા તૈયારીઓ કરી રહ્યું છે. ઇરાને સુરક્ષા કારણોસર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં ભારોભાર આક્રોશઃ ઈઝરાયેલને આકરી સજા આપવાની તૈયારી
તેહરાન : ઈઝરાયેલ ઈરાન પર કરેલા હવાઈ હુમલા બાદ ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું ઈઝરાયલને દેશ પર હુમલો કરવા બદલ આકરી સજા મળશે. ખામેનીએ રાજ્ય સમાચાર એજન્સી પર એક નિવેદન બહાર પાડ્યું હતું.…
- નેશનલ
મુંબઈથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યું
મુંબઈ : અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે ક્રેશ થઇ જેમાં 241 લોકોના મોત થયા છે. ત્યારે આજે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાયાની માહિતીથી મુસાફરો અને ઉડ્ડયન ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો છે. શુક્રવારે…