- નેશનલ
કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ઈડીએ ધરપકડ કરી, બાર કરોડથી વધુની રકમ જપ્ત…
બેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. ઈડીએ રેડ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ રેડમાં ઈડીને એક કરોડ રૂપિયાના વિદેશી ચલણ સહિત 12 કરોડ રૂપિયા અને કરોડો રૂપિયાની જ્વેલરી મળી…
- ગાંધીનગર
પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગરને રૂપિયા 2548 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે
ગાંધીનગર : ગુજરાતમાં 25 અને 26 ઓગસ્ટ બે દિવસની મુલાકાતે આવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા રૂપિયા 2548 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાજ્યની શહેરી વિકાસ…
- નેશનલ
અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે! રાષ્ટ્રીય સ્પેસ દિવસ પર પીએમ મોદીનું દેશને સંબોધન
નવી દિલ્હીઃ ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે. આજે રાષ્ટ્રીય સ્પેસ દિવસ (National Space Day) છે. આ વર્ષે રાષ્ટ્રીય સ્પેસ દિવસ ‘આર્યભટ્ટ સે ગગનયાન તક’ (Aryabhatta to Gaganyaan)ની થીમ સાથે ઉજવાઈ રહ્યો છે. દેશવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર…
- નેશનલ
કર્ણાટકના ધર્મસ્થલમાં શબ દફનાવવાના કેસમાં નવો વળાંક, એસઆઈટીએ ફરિયાદીની જ ધરપકડ કરી
મેંગ્લુરુ : કર્ણાટકના ધર્મસ્થલમાં અનેક શબોને દફનાવવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદીની જ રાજ્ય સરકારે રચેલી એસઆઈટીએ ધરપકડ કરી છે. આ ફરિયાદીએ છેલ્લા 20 વર્ષમાં ધર્મસ્થલમાં થયેલી અનેક હત્યા,બળાત્કાર અને શબોને દફનાવવાનો આરોપ લગાવ્યો હતો. એસઆઈટીએ આ વ્યકિતની…
- સુરત
સુરત- ભુજ અને જામનગર વચ્ચે સીધી ડેઇલી ફ્લાઈટ શરૂ, જાણો સિડ્યુલ અને ભાડું
સુરત : ગુજરાતમાં હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. જેમાં હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છને હવાઈ સેવાથી જોડવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરત- ભૂજ અને જામનગર વચ્ચે દૈનિક ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. સ્ટાર એર દ્વારા 50 મુસાફરો કેપેસીટી…
- નેશનલ
પંજાબના હોશિયારપુરમાં ભયંકર અકસ્માત, એલપીજી ટેન્કરમાં આગ લાગતા બેના મોત, 20 ઘાયલ
હોશિયારપુર : પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જેમાં 20 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ અંગે પોલીસે જણાવ્યું…
- નેશનલ
દેશમાં 40 ટકા મુખ્યમંત્રીઓ પર ફોજદારી કેસ, આ છે સૌથી અમીર મુખ્યમંત્રી
નવી દિલ્હી : દેશમાં લોકતંત્ર મજબૂત કરવા અને મતદારોને રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોની માહિતી પહોંચાડતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ મોટો ખુલાસો કર્યો છે. જેમાં એડીઆરે દેશમાં સૌથી વધુ ફોજદારી કેસ ધરાવતા મુખ્યમંત્રી અને અમીર મુખ્યમંત્રીની વિગતો જાહેર…
- Top News
અમેરિકાના પેમ્બ્રોકમાં ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત
પેમ્બ્રોક : અમેરિકાના પેમ્બ્રોકમાં એક ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત થયો છે. આ બસમાં 54 લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. આ બસમાં ભારત સહિતના અનેક દેશો નાગરિક સવાર હતા. નાયગ્રા ફોલ્સ થી ન્યુયોર્ક પરત આ બસમાં ભારત,…
- Top News
ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા તબાહી, ત્રણ લોકો ગુમ
ચમોલી : ઉત્તરાખંડના ચમોલીમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા આસપાસના ગામના ઘરો અને દુકાનોમાં કાદવ અને કાટમાળ ભરાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગુમ થવાની માહિતી સાંપડી છે. આ દુર્ઘટનાના લીધે લોકોએ…