Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 98 of 313
  • મુંબઈ મેટ્રો ખોરવાઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોની સેવા મંગળવારે સવારના પીક અવર્સમાં એક્સર અને મંડપેશ્ર્વર સ્ટેશન વચ્ચે થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી, તેને કારણે ઓફિસ જનારા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેલવપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના જણાવ્યા મુજબ દહિસર-અંધેરી…

  • મુંબઈ ઠંડુગાર તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવારે તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી જેટલો નોંધાયો હતો. એ સાથે જ મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ ઠંડીનું જોર અઠવાડિયા અંત સુધીમાં રહેશે. ગયા આખા અઠવાડિયા દરમિયાન ગરમી…

  • ગઢચિરોલીમાં ૧૦૦૦ જવાનોએ ૨૪ કલાકમાં ‘પોલીસ પોસ્ટ’ બનાવી

    ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લાના ગર્ડેવાડા વિસ્તારમાં ૧૦૦૦થી વધુ જવાનોએ માત્ર ૨૪ કલાકમાં જ ‘પોલીસ પોસ્ટ’ બનાવી હતી. અગાઉ નક્સલવાદીઓનો ગઢ ગણાતા આ વિસ્તારના ૭૫૦ સ્ક્વેર કિલોમીટર પરિસરમાં પોલીસ પોસ્ટને કારણે નજર રાખી શકાશે, એમ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા…

  • આમચી મુંબઈ

    મૂંગા પક્ષી બેહાલ:

    મકર સંક્રાંતિના બીજા દિવસે પણ પતંગ પ્રેમીઓના માંજાથી મુંબઈમાં અનેક મૂંગા પક્ષીઓના ગળા કપાવાના અને જખમી થવાના બનાવ નોંધાયા હતા. પરેલમાં આવેલી એનિમલ હૉસ્પિટલ સોમવારથી મંગળવાર સુધીમાં માંજાથી જખમી થયેલા ૮૪ જખમી કબૂતરોને સારવાર આપવામાં આવી હતી. તો મંગળવારે જખમી…

  • નાગરિક ઉડ્ડયન સલામતીની ચિંતા સર્વોપરી

    એરપોર્ટ નજીક બિલ્ડિંગ બાંધવા માટે ઊંચાઈનાં નિયંત્રણો હળવાં કરવા બદલ હાઈ કોર્ટે મ્હાડાના કાન આમળ્યા મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ૪૦ માળની બિલ્ડિંગ બાંધવા માટે ઊંચાઈનાં નિયંત્રણો હળવાં કરવા બદલ બોમ્બે હાઈ કોર્ટે મ્હાડાના કાન આમળ્યા છે. સિવિલ…

  • અમદાવાદમાં મોતિયાના ઓપરેશન પછી૧૭ જણે દૃષ્ટિ ગુમાવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ દર્દીને આડઅસર થઇ હતી. ઓપરેશન બાદ દર્દીઓની દૃષ્ટિ ઓછી થઈ હતી. તથા પાંચ દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની કથિત બેદરકારીની સમગ્ર…

  • સરકારી આદેશ: ૨૬ અને ૨૯ જાન્યુઆરીના સમારોહામાં સરકારી કર્મચારીની હાજરી અનિવાર્ય

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : પ્રજાસત્તાક દિન નિમિત્તેના મુખ્ય સમારોહની સાથે ૨૯ જાન્યુઆરીમાં થનારા બિટિંગ રિટ્રિટ સમારોહમાં અધિકારીથી માંડીને સરકારી પટ્ટાવાળાની હાજરી અનિવાર્ય હશે એવો સરકારી હુકમ બહાર પડાયો છે. જમ્મુમાં વિક્રમી ઠંડી મધ્યે લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણો પાઠવવામાં…

  • વિવેક રામાસ્વામીએ યુએસ રાષ્ટ્રપતિપદની ઉમેદવારીનો દાવો છોડી દીધો

    ચૂંટણી પ્રચારના પ્રારંભિક તબક્કામાં વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, આ વર્ષે ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી નોંધાવે એવી શક્યતાઓ હતી, પરંતુ હવે તેમણે ઉમેદવારી…

  • રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે: રાહુલ

    નાગાલૅન્ડ: બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો હોવાને કારણે તેમાં હાજરી આપવાનું મુશ્કેલ છે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું. ભાજપ અને આરએસએસએ નરેન્દ્ર મોદીને કેન્દ્રસ્થાને રાખીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો…

  • ઇડીએ બૅન્ક ફ્રોડ કેસમાં કેરળના રિયલ્ટી ગ્રૂપના પ્રમોટરની ૩૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કરી જપ્ત

    નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે કથિત બૅન્ક લોન ફ્રોડ કેસ સાથે જોડાયેલી મનીલોન્ડરિંગ તપાસ હેઠળ કેરળ સ્થિત રિયલ્ટી ગ્રૂપ પ્રમોટરની ૩૦ કરોડ િરૂપયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છેપ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગએક્ટની જોગવાઈઓ હેઠળ હીરા…

Back to top button