Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મિસાઈલ હુમલા બાદ પાક.ની ઈરાનને ચેતવણી

    ઈસ્લામાબાદ: ઈરાન દ્વારા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાન્તમાં આતંકવાદીઓના થાણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અણધાર્યા હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં બે બાળકનાં…

  • અલિગઢમાંથી આઈએસઆઈએસનો આતંકવાદી પકડાયો

    લખનઊ : ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સાથે સંકળાયેલો શકમંદ આતંકવાદી બુધવારે ઉત્તર પ્રદેશના અલિગઢમાંથી પકડાયો હતો એવી માહિતી રાજ્યના એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ આપી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ફઝીયન બખ્તિયારને એટીએસ શોધતું હતું. અને તેની ધરપકડ સુધી દોરી…

  • થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ: ૨૩નાં મોત

    બેંગકોક : મધ્ય થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ થતાં ઓછામાં ઓછા ૨૩ જણ મરણ પામ્યા હતા એવી માહિતી સરકારની ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ આપી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રિવેન્શન એન્ડ મિટિગેશને કહ્યું હતું કે આ દુર્ઘટનામાં લોકોને ઈજા પણ થઈ હતી પરંતુ તેમણે…

  • ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિ.એ પ્રાકૃતિક કૃષિમાં બાવીસ સંસ્થા સાથે એમ.ઓ.યુ. કર્યા

    અમદાવાદ: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૨૨ સંગઠન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ.થી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ…

  • માંડલમાં મોતિયા ઓપરેશન ઘટના: તપાસ રિપોર્ટ સોંપવા હાઇ કોર્ટનો આદેશ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જિલ્લાના માંડલમાં એક ટ્રસ્ટની હૉસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોએ દૃષ્ટિ ગુમાવતાં આ કેસમાં હવે હાઈ કોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. હાઇ કોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે. ૭મી ફેબ્રુઆરીએ આ સુઓમોટો…

  • સુરતમાં શાળામાં બે વિદ્યાર્થીને કરંટ લાગ્યો: એકનું મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલની અગાસી પર પતંગ ખેંચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. વિદ્યાર્થીને બચાવવા તેનો ભાઈ દોડી જતા તેને પણ ઇજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીના શરીરની…

  • અમદાવાદમાં એક વર્ષમાં અકસ્માતથી ૫૨૮નાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ શહેરમાં ૨૦૨૩માં વાહન અકસ્માતમાં ૫૨૮ લોકોનાં મોત થયાં છે. ૨૦૨૨માં વાહન અકસ્માતમાં ૪૮૮ લોકોનાં મોત થયાં જેની સામે ૨૦૨૩માં મોતના આંકડામાં ૪૦નો વધારો જોવા મળ્યો હતો. જુલાઈ ૨૦૨૩માં તથ્યકાંડ બાદ વાહનચાલકો જાગૃત થશે તેવી પોલીસની ગણતરીઓ…

  • પારસી મરણ

    બાનુ હોમી લાલા તે મરહુમ હોમી કેરસાસ્પ લાલાના ધણયાની. તે મરહુમો જરબાઈ અને જાલેજર પાવરીના દીકરી. તે રોહિનતનના માતાજી. તે પ્રીતિના સસુજી. તે મરહુમો ખોરશેદ કેકી પતેલ, રોશન જાલ પતેલ અને કેકી પાવરીના બહેન. તે વાહબીજના બપઈજી. તે નવાજ શાસ્ત્રી,…

  • હિન્દુ મરણ

    ઈંદુબેન ઠાકર (ટીન્ટોદણ હાલ ઘાટકોપર) સોમવાર, તા. ૧૫-૧-૨૪ના અવસાન થયેલ છે. તે રમણલાલ મોતીરામ ઠાકરના ધર્મપત્ની. શ્યામ અને અજયના માતુશ્રી. અસ્મિતા તૃપ્તિના સાસુમા. જય, નિધિ, વારિક્શના દાદીમા. હર્ષિતકુમાર રાવલના વડસાસુ. સ્વ. નરહરી ગીરજાશંકર દવે, સવિતાબેન જાની, સ્વ. સુશીલાબેન જાનીના બહેન.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનભાદ્રોડ નિવાસી હાલ કાંદિવલી મનસુખલાલ છોટાલાલ ખોડીદાસ દોશી, તે પ્રવિણાબેનના પતિ. કેતન તથા અલ્પાના પિતા. બિજલના સસરા. રિશીતા હર્ષકુમાર શાહ તથા ધિરતાના દાદા. તે સ્વ. શાંતિલાલ, સ્વ. જયંતીલાલ, અનંતરાય, સ્વ. લીલાવતીબેન તલકચંદ પારેખ, સ્વ. ગુણવંતીબેન તલકચંદ શાહ,…

Back to top button