• મેટિની

    વિજ્ઞાન-ફિલ્મોનો વાયરો માત્ર કલ્પનાના ગુબારા કે ભાવિ જગતમાં ડોકિયું..?

    ‘સાઈ-ફાઈ’ તરીકે ઓળખાતી સાયન્સ ફિલ્મોમાં આગામી વર્ષોમાં ‘આવું આવું’ થશે એવાં માત્ર કલ્પનાના ઘોડા દોડાવવામાં નથી આવતા. ફિલ્મોમાં દર્શાવેલી અનેક કાલ્પનિક શોધ સમય જતાં ખરેખર સાકાર પણ થઈ છે ! ડ્રેસ-સર્કલ -ભરત ઘેલાણી આપણી ત્રણ અવસ્થા. બાળ-યુવા અને વૃદ્ધાવસ્થા. આ…

  • મેટિની

    પ્રજાસત્તાક દિને રિલીઝ થનારીફિલ્મો સફળ થાય એ જરૂરી નથી

    ફોકસ -કૈલાશ સિંહ નિર્માતાઓ તેમની ફિલ્મો દિવાળી, ઈદ અને ક્રિસમસ પર રિલીઝ કરવા આતુર હોય છે કારણ કે તેઓ રજાઓ દરમિયાન સારી કમાણી કરવાની આશા રાખે છે.જોકે, એ વિચારવા જેવું છે કે હવે પ્રજાસત્તાક દિવસે પણ ફિલ્મો રિલીઝ કરવાની સ્પર્ધા…

  • મેટિની

    જિંદગીની દોડમાં એકાદ વળાંક એવો અચૂક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય, છતાં પણ નિર્ણય લઈ શકાતો નથી…

    અરવિંદ વેકરિયા ચંદ્રવદન ભટ્ટ , નિહારીકા ભટ્ટ તારીખ ૨૨ જાન્યુઆરી, હિંદુઓ માટે એક અભૂતપૂર્વ દિવસ હશે જયારે ૫૦૦ વર્ષની ઘટનાને સાકાર કરવાનો રૂડો અવસર છે, અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો ! મારી બધા હિંદુ ભાઈ બહેનોને અરજ છે કે ઘરને પણ…

  • મેટિની

    રામાયણનો આધુનિક અવતાર: સત્કાર ને તુચ્છકાર

    હિન્દી ફિલ્મ બનાવતા નિર્માતા – દિગ્દર્શક પૌરાણિક કથાને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાની કોશિશ કરતા રહ્યા છે. એમાં કેટલાકને મળ્યો છે આવકાર તો અમુકને જાકારો! કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી (ડાબેથી) બાબુભાઈ મિસ્ત્રીની ’કલયુગ ઔર રામાયણ’ અને કંગનાની ’સીતા’ ભારતીય ચિત્રપટ સૃષ્ટિના…

  • રામ તેરે રૂપ અનેક્…!

    ‘રામાયણ’ અને ‘મહાભારત’ કથાનો વ્યાપ એટલો જબરદસ્ત અને આકર્ષક છે કે એના વિવિધ હિસ્સાને આવરી ફિલ્મ બનાવવા ઉત્સુકતા અનેક મેકરમાં જોવા મળી છે. અલબત્ત, આવી ફિલ્મ માટે કલાકારની પસંદગી કરવી બહુ આસાન કામ નથી હોતું. એમાંય જ્યારે ભગવાનની ભૂમિકા સોંપવાની…

  • થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ: ૨૩નાં મોત

    બેંગકોક : મધ્ય થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ થતાં ઓછામાં ઓછા ૨૩ જણ મરણ પામ્યા હતા એવી માહિતી સરકારની ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ આપી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રિવેન્શન એન્ડ મિટિગેશને કહ્યું હતું કે આ દુર્ઘટનામાં લોકોને ઈજા પણ થઈ હતી પરંતુ તેમણે…

  • અલિગઢમાંથી આઈએસઆઈએસનો આતંકવાદી પકડાયો

    લખનઊ : ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સાથે સંકળાયેલો શકમંદ આતંકવાદી બુધવારે ઉત્તર પ્રદેશના અલિગઢમાંથી પકડાયો હતો એવી માહિતી રાજ્યના એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ આપી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ફઝીયન બખ્તિયારને એટીએસ શોધતું હતું. અને તેની ધરપકડ સુધી દોરી…

  • મણિપુરમાં ફરી હિંસા ભડકી: પોલીસ કર્મચારીનું મોત

    ઇમ્ફાલ: મણિપુરના તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં બુધવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતાં એક રાજ્ય પોલીસ કર્મચારી શહીદ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહીદ થનારની ઓળખ મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો સાથે જોડાયેલ આઇઆરબી કર્મચારી વાંગખેમ સોમોરજીત…

  • નેશનલ

    શૅરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં ૧૬૦૦નો કડાકો

    નિલેશ વાઘેલા મુંબઇ: એકધારી ઝડપી ગતિએ દોડી રહેલા તેજીના અશ્ર્વનું થાક ખાવું અનિવાર્ય જ હતું, પરંતુ બુધવારના સત્રમાં જે રીતે અચાનક અને જોરદાર ઝટકા સાથે તેનો પગ ખોડંગાઇ ગયો અને તે લગભગ ૧૮ મહિનાને તળિયે પટકાઇ ગયો તે અનપેક્ષિત હોવાથી…

  • એસએસસી અને એચએસસી પરીક્ષા અંગે મહત્ત્વનો ફેરફાર

    મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી મહિનાથી શરૂ થવાની છે. હવે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાને લઇને મહત્ત્વનો ફેરફાર કર્યો છે, જેમાં ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના માર્કસ (ઓએમઆર) માર્કશીટ્સમાં…

Back to top button