Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મિલિંદ દેવરા પછી સુશીલકુમાર શિંદે?

    સવારે ચર્ચા અને સાંજે ભાજપના પ્રધાન સાથે બેઠક સોલાપુર: કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ તેને અને તેની દીકરી પ્રણિતિ શિંદેને ભાજપમાં આવવાની ઓફર આપવામાં આવી હોવાનો દાવો સવારે કર્યો હતો. આ અંગેની ચર્ચા અમુક કલાકો સુધી જોરશોરથી…

  • પ્રેમીના મોબાઈલમાંથી મળેલા કોડ નંબરનો ભેદ ઉકેલી પોલીસે પ્રેમિકાનો મૃતદેહ શોધી કાઢ્યો

    પ્રેમીએ આત્મહત્યા કરતાં પૂર્વે મોબાઈલમાં લખેલો નંબર ખારઘરના જંગલના એક વૃક્ષનો નીકળ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈથી ગુમ થયેલી યુવતીના કેસની તપાસ કરનારી પોલીસ અનેક રોમાંચક વળાંકોથી પસાર થઈને આખરે યુવતીના મૃતદેહ સુધી પહોંચી હતી. ટ્રેન સામે ઝંપલાવી કથિત આત્મહત્યા…

  • ગામડા અને શહેરોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન: એકનાથ શિંદે

    મુંબઈ: મહારાષ્ટ્રના ગામડાઓ અને શહેરોમાં નવીન ઉદ્યોગો અને વ્યવસાયો શરૂ કરવામાં આવશે જે આર્થિક વિકાસને વેગ આપશે. દેશના વિકાસ માટે મુંબઈની પણ કાયાપલટ થઈ રહી છે અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ અહીં રોકાણ કરવાની અપીલ કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક…

  • ઉદ્ધવની પ્રેસ કોન્ફરન્સ હતાશાનું પરિણામ: શિંદે જૂથનો કટાક્ષ

    છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ પર કટાક્ષ કરતા કહ્યું કે એક દિવસ પહેલા યોજાયેલી તેની પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશા દર્શાવે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિવસેના…

  • ઘરની ખરીદીમાં થતી છેતરપિંડી ટાળવા માટે મહારેરાનો નવો આદેશ

    હવે માત્ર એક જ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે મુંબઈ: હાઉસિંગ પ્રોજેક્ટને એકથી વધુ મહારેરા રજિસ્ટ્રેશનને કારણે ઘર ખરીદદારોની થતી છેતરપિંડીને ટાળવા માટે રાજ્યમાં એક સ્વયંભૂ (સ્ટેન્ડ અલોન) પ્રોજેક્ટને એક જ રજિસ્ટ્રેશન નંબર આપવાનો નિર્ણય મહારેરાએ હાલમાં લીધો છે. આ અંગેનો…

  • એસએસસી અને એચએસસી પરીક્ષા અંગે મહત્ત્વનો ફેરફાર

    મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી મહિનાથી શરૂ થવાની છે. હવે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાને લઇને મહત્ત્વનો ફેરફાર કર્યો છે, જેમાં ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના માર્કસ (ઓએમઆર) માર્કશીટ્સમાં…

  • નેશનલ

    શૅરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં ૧૬૦૦નો કડાકો

    નિલેશ વાઘેલા મુંબઇ: એકધારી ઝડપી ગતિએ દોડી રહેલા તેજીના અશ્ર્વનું થાક ખાવું અનિવાર્ય જ હતું, પરંતુ બુધવારના સત્રમાં જે રીતે અચાનક અને જોરદાર ઝટકા સાથે તેનો પગ ખોડંગાઇ ગયો અને તે લગભગ ૧૮ મહિનાને તળિયે પટકાઇ ગયો તે અનપેક્ષિત હોવાથી…

  • મણિપુરમાં ફરી હિંસા ભડકી: પોલીસ કર્મચારીનું મોત

    ઇમ્ફાલ: મણિપુરના તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં બુધવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતાં એક રાજ્ય પોલીસ કર્મચારી શહીદ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહીદ થનારની ઓળખ મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો સાથે જોડાયેલ આઇઆરબી કર્મચારી વાંગખેમ સોમોરજીત…

  • મિસાઈલ હુમલા બાદ પાક.ની ઈરાનને ચેતવણી

    ઈસ્લામાબાદ: ઈરાન દ્વારા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાન્તમાં આતંકવાદીઓના થાણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અણધાર્યા હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં બે બાળકનાં…

  • અલિગઢમાંથી આઈએસઆઈએસનો આતંકવાદી પકડાયો

    લખનઊ : ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સાથે સંકળાયેલો શકમંદ આતંકવાદી બુધવારે ઉત્તર પ્રદેશના અલિગઢમાંથી પકડાયો હતો એવી માહિતી રાજ્યના એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ આપી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ફઝીયન બખ્તિયારને એટીએસ શોધતું હતું. અને તેની ધરપકડ સુધી દોરી…

Back to top button