મિલિંદ દેવરા પછી સુશીલકુમાર શિંદે?
સવારે ચર્ચા અને સાંજે ભાજપના પ્રધાન સાથે બેઠક સોલાપુર: કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ તેને અને તેની દીકરી પ્રણિતિ શિંદેને ભાજપમાં આવવાની ઓફર આપવામાં આવી હોવાનો દાવો સવારે કર્યો હતો. આ અંગેની ચર્ચા અમુક કલાકો સુધી જોરશોરથી…
મુલુંડમાં ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની ઉચાપત: વસંત મજેઠિયાની ધરપકડ
મુંબઈ: મુલુંડના શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવાના કેસમાં મુલુંડ પોલીસે વસંત મજેઠિયાની ધરપકડ કરી હતી. મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરકાંતિલાલ કોથિંબિરેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે છેતરપિંડીના કેસમાં વસંત…
વિધાનસભ્યોનો ગેરલાયકાતનો મામલો: હાઈ કોર્ટે શિંદે જૂથની અરજીઓ પર મહારાષ્ટ્ર સ્પીકરને નોટિસ ફટકારી
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૪ વિધાનસભ્યોને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા વિધાનસભ્યોને ગેરલાયક ન ઠરાવવાના નાર્વેકરના આદેશને પડકારતી અરજીઓ પર નોટિસ પાઠવી હતી. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને ફિરદોશ…
ઉદ્ધવની પ્રેસ કોન્ફરન્સ હતાશાનું પરિણામ: શિંદે જૂથનો કટાક્ષ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ પર કટાક્ષ કરતા કહ્યું કે એક દિવસ પહેલા યોજાયેલી તેની પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશા દર્શાવે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિવસેના…
ઘરની ખરીદીમાં થતી છેતરપિંડી ટાળવા માટે મહારેરાનો નવો આદેશ
હવે માત્ર એક જ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે મુંબઈ: હાઉસિંગ પ્રોજેક્ટને એકથી વધુ મહારેરા રજિસ્ટ્રેશનને કારણે ઘર ખરીદદારોની થતી છેતરપિંડીને ટાળવા માટે રાજ્યમાં એક સ્વયંભૂ (સ્ટેન્ડ અલોન) પ્રોજેક્ટને એક જ રજિસ્ટ્રેશન નંબર આપવાનો નિર્ણય મહારેરાએ હાલમાં લીધો છે. આ અંગેનો…
એસએસસી અને એચએસસી પરીક્ષા અંગે મહત્ત્વનો ફેરફાર
મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી મહિનાથી શરૂ થવાની છે. હવે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાને લઇને મહત્ત્વનો ફેરફાર કર્યો છે, જેમાં ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના માર્કસ (ઓએમઆર) માર્કશીટ્સમાં…
મણિપુરમાં ફરી હિંસા ભડકી: પોલીસ કર્મચારીનું મોત
ઇમ્ફાલ: મણિપુરના તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં બુધવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતાં એક રાજ્ય પોલીસ કર્મચારી શહીદ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહીદ થનારની ઓળખ મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો સાથે જોડાયેલ આઇઆરબી કર્મચારી વાંગખેમ સોમોરજીત…
મિસાઈલ હુમલા બાદ પાક.ની ઈરાનને ચેતવણી
ઈસ્લામાબાદ: ઈરાન દ્વારા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાન્તમાં આતંકવાદીઓના થાણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અણધાર્યા હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં બે બાળકનાં…