મુલુંડમાં ધારાવી?અપાત્ર રહેવાસીઓનો કાયમી વસવાટ થવાની શકયતા
મુંબઈ: મુલુંડમાં પ્રોજેક્ટ પીડિતોના ઘરનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મુલુંડમાં ધારાવી પ્રોજેક્ટના અપાત્ર રહેવાસીઓને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુલુંડ વિસ્તારમાં અપાત્ર રહેવાસીઓ માટે ભાડાના મકાનો માટે ૬૪ એકર જેટલી જમીન આપવાનો આદેશ…
બદલાપુરની ફૅક્ટરીમાં ધડાકા સાથેની આગમાં એક જણનું મોત: ચાર કામગાર જખમી
એક કિલોમીટરના પરિસરમાં ધડાકા સંભળાયા: ફૅક્ટરી બહાર પાર્ક વાહનો પણ સળગ્યાં થાણે: થાણે જિલ્લાના બદલાપુર ખાતે આવેલી કેમિકલ ફૅક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર કામગાર ગંભીર રીતે દાઝ્યા હતા. આગને કારણે ફૅક્ટરીમાં એક પછી એક…
ઘરે ઘરે વિકાસના લાભ ૧૦૦ ટકા પહોંચે તેનો પ્રયાસ કર્યો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન સેતુ ચેતના યાત્રાનો નવસારીથી પ્રારંભ કરાવ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી. આઝાદીના અમૃત કાળમાં…
રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:રાજ્યમાં ધો-૧૨વી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા તેમજ પરીક્ષા કેન્દ્રો સહિતની ગોઠવણી કરવામાં આવી રહી છે તેમજ આ વખતે પરીક્ષામાં ગેરરીતિ કે પેપર લીકના દૂષણને ડામવા માટે પરીક્ષા શરૂ થવાના…
અમદાવાદથી અયોધ્યાની વધુ એક ફ્લાઈટ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદથી અયોધ્યા સુધીની ખાસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત બાદ તાજેતરમાં અયોધ્યા સુધીની વિમાની સેવા પણ શરૂ કરવામાં આવી છે બીજી બાજુ વધુ એક ફ્લાઇટની આજે જાહેરાત કરવામાં આવી છે.…
પારસી મરણ
કેટી લાકડાવાલા તે મરહુમો હોમાય તથા કાવસજી બીલીમોર્યાના દીકરી. તે દારાયસ બીલીમોર્યા ને ઝરીન કુમાનાના બહેન. તે જેસમીન, પર્લ ને આદીલના આંટી. તે રતી બીલીમોર્યાના નણંદ ને બોમી કુમાનાના સાલી. (ઉં . વ. ૭૮) રે. ઠે. લેડી હીરાબાઇ જહાંગીર હેલ્થ…
હિન્દુ મરણ
ઘોઘારી દશા દીશાવળ વણિકટીમાણા નિવાસી હાલ બોરીવલી સ્વ. જયવંતીબેન નંદલાલ મહેતાના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૭૬) તે પ્રતિમાબેનના પતિ. તે જીજ્ઞા, શીતલ, અમીના પિતા. હિતેશ, અજય, ઓજસના સસરા. ચંદ્રકાંન્ત, દિનેશ, પ્રદીપ, યોગીની કુંદનબેન, રેખાબેન, દેવીબેન, હીનાબેનના ભાઇ. વિજય જમનાદાસ પારેખના…
જૈન મરણ
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનજેતપુર નિવાસી હાલ ઘાટકોપર મનકિશોર ફુલચંદ મહેતા (ઉં. વ. ૭૯) તે જ્યોત્સનાબેનના પતિ. અજય તથા મીતાના પિતા. હીના તથા હેમંતના સસરા. પરીન, વીક્ષાના દાદા-નાના. સ્વ. રતિલાલ ફુલચંદ શેઠ, સ્વ. કાંતાબેન લલ્લુભાઈ પીપરીયા, સ્વ. ભાનુબેન મનસુખલાલ ગોહેલના ભાઈ. તે…
- શેર બજાર

શૅરબજારમાં કડાકાનો દોર જારી: સેન્સેકસ ૭૦,૭૦૦ની નીચે જઇ પાછો ફર્યો, એચડીએફસી બેન્ક વધુ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં કડાકાનો જોર જડારી રહ્યો હતો અને ખૂલતા સત્રમાં જ સેન્સેક્સમાં લગભગ ૮૦૦ પોઇન્ટ અને નિફ્ટીમાં ૨૫૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. એચડીએફસી બેન્કમાં સતત વેચવાલી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને યુટિલિટી શેર્સમાં પ્રોફિટ બુકિંગને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ…
- વેપાર

વૈશ્ર્વિક સોનું પાંચ સપ્તાહના તળિયે: સ્થાનિકમાં ₹ ૩૦૭ તૂટ્યા, ચાંદીમાં ₹ ૨૯૩ ઘટીને ₹ ૭૧,૦૦૦ની અંદર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ તરફથી તંગ નાણાનીતિ જાળવી રાખવાના અણસાર, ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે વિશ્ર્વ બજારમાં…

