Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • અમેરિકામાં બરફનું તોફાન: અનેકનાં મોત

    પૉર્ટલૅન્ડ: અમેરિકામાં આવેલા બરફના તોફાનને કારણે અનેકનાં મોત થયા હોવાનાં અહેવાલ છે. તોફાનને કારણે ઑરેગોનના પૉર્ટલૅન્ડમાં બુધવારે એક કાર પર વીજળીના તાર પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં. મૃતકમાં બે પુખ્તવયની વ્યક્તિ અને એક કિશોરનો સમાવેશ થતો હતો. ગયા અઠવાડિયે…

  • કાશ્મીર ઠંડુંગાર, શ્રીનગરમાં ઠંડીનો પારો ગગડીને માઇનસ ૪.૬ ડિગ્રીએ પહોંચ્યો

    શ્રીનગર: કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ એક દિવસની રાહત પછી શીત લહેર ફરી તીવ્ર બનતા રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. શ્રીનગર શહેરમાં બુધવારે રાત્રે લઘુતમ તાપમાન માઇનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગલી રાતના માઇનસ ૨.૪ ડિગ્રી…

  • ઉજજૈન મહાકાલેશ્ર્વર મંદિરમાં પાંચ લાખ લાડુ તૈયાર કરાયા

    અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં મોકલાશે ઉજજૈન : અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઉજજૈનના મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. દરેક લાડુનું વજન લગભગ ૫૦ ગ્રામ છે અને તમામ લાડુનું કુલ વજન ૨૫૦…

  • હું આરોપી નથી તો શા માટે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે

    કેજરીવાલે ઇડીના ચોથા સમન્સનો આપ્યો જવાબ નવી દિલ્હી: દિલ્હી દારૂ પોલિસી કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુરુવારે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા ન હતા. ઇડીએ તેમને ચોથી વખત આ કેસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા. જો કે છેલ્લા…

  • સાયનનો રોડ ઓવરબ્રિજ શનિવારથી બંધ

    બે વર્ષ સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે મુંબઈ: સાયન સ્થિત રોડઓવર બ્રિજને બે વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને અવરજવર કરવામાં થોડી અગવડ પડી શકે છે. શનિવારથી સાયનના રોડઓવર બ્રિજ (આરઓબી)ને આગામી બે વર્ષ માટે બંધ કરવામાં…

  • આજે થાણેના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ

    થાણે: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની યોજનાઓ અને સ્ટેમ ઓથોરિટી દ્વારા શહેરને પૂરો પડાતો પાણી પુરવઠો રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવશે. જેના કારણે શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારોનો પાણી પુરવઠો ચોવીસ કલાક બંધ રહેશે. આ બંધના કારણે આગામી એકાદ બે દિવસ…

  • મિલિંદ દેવરાને કારણે ભાજપમાં અસંતોષ!

    ભાજપના ગુજરાતી-મારવાડી નેતાઓની નારાજગી મતદાનમાં જોવા મળશે? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મિલિંદ દેવરાના શિંદે જૂથમાં પ્રવેશને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે અને દક્ષિણ મુંબઈ મતદારસંઘના જ નહીં, આખા મુંબઈના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજી…

  • મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણમાં વધારો દાવોસમાં ₹ ૩.૫૩ લાખ કરોડના કરાર

    મુંબઈ: મહારષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણના વળતા પાણી થયા હોવાના વિપક્ષોના વારંવારના આક્ષેપો વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્ય માટે સારા સમાચાર જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ૨૦૨૪માં રૂ.૩,૫૩,૬૭૫કરોડના મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર…

  • વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો

    રત્નાગિરિમાં વિધાનસભ્યના ઘર-હોટેલ સહિત સાત સ્થળે એસીબીની સર્ચ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રત્નાગિરિના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય રાજન પ્રભાકર સાળવીના ઘર-હોટેલ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી વિધાનસભ્ય સહિત પત્ની અને પુત્ર વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ…

  • મુલુંડમાં ધારાવી?અપાત્ર રહેવાસીઓનો કાયમી વસવાટ થવાની શકયતા

    મુંબઈ: મુલુંડમાં પ્રોજેક્ટ પીડિતોના ઘરનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મુલુંડમાં ધારાવી પ્રોજેક્ટના અપાત્ર રહેવાસીઓને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુલુંડ વિસ્તારમાં અપાત્ર રહેવાસીઓ માટે ભાડાના મકાનો માટે ૬૪ એકર જેટલી જમીન આપવાનો આદેશ…

Back to top button