• મુલુંડમાં ધારાવી?અપાત્ર રહેવાસીઓનો કાયમી વસવાટ થવાની શકયતા

    મુંબઈ: મુલુંડમાં પ્રોજેક્ટ પીડિતોના ઘરનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મુલુંડમાં ધારાવી પ્રોજેક્ટના અપાત્ર રહેવાસીઓને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુલુંડ વિસ્તારમાં અપાત્ર રહેવાસીઓ માટે ભાડાના મકાનો માટે ૬૪ એકર જેટલી જમીન આપવાનો આદેશ…

  • મિલિંદ દેવરાને કારણે ભાજપમાં અસંતોષ!

    ભાજપના ગુજરાતી-મારવાડી નેતાઓની નારાજગી મતદાનમાં જોવા મળશે? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મિલિંદ દેવરાના શિંદે જૂથમાં પ્રવેશને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે અને દક્ષિણ મુંબઈ મતદારસંઘના જ નહીં, આખા મુંબઈના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજી…

  • આજે થાણેના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ

    થાણે: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની યોજનાઓ અને સ્ટેમ ઓથોરિટી દ્વારા શહેરને પૂરો પડાતો પાણી પુરવઠો રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવશે. જેના કારણે શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારોનો પાણી પુરવઠો ચોવીસ કલાક બંધ રહેશે. આ બંધના કારણે આગામી એકાદ બે દિવસ…

  • રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થપાઇ

    અયોધ્યા: રામનગરીમાં તૈયાર કરાયેલા દિવ્ય, ભવ્ય, અલૌકિક રામમંદિરના ગર્ભગૃહમાં ગુરુવારે રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી હતી. ભારે હર્ષોલ્લાસ સાથે રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં લવાઇ ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. રામલલાની મૂર્તિને ચાર કલાકની મહેનતથી ક્રેન…

  • બદલાપુરની ફૅક્ટરીમાં ધડાકા સાથેની આગમાં એક જણનું મોત: ચાર કામગાર જખમી

    એક કિલોમીટરના પરિસરમાં ધડાકા સંભળાયા: ફૅક્ટરી બહાર પાર્ક વાહનો પણ સળગ્યાં થાણે: થાણે જિલ્લાના બદલાપુર ખાતે આવેલી કેમિકલ ફૅક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર કામગાર ગંભીર રીતે દાઝ્યા હતા. આગને કારણે ફૅક્ટરીમાં એક પછી એક…

  • વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો

    રત્નાગિરિમાં વિધાનસભ્યના ઘર-હોટેલ સહિત સાત સ્થળે એસીબીની સર્ચ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રત્નાગિરિના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય રાજન પ્રભાકર સાળવીના ઘર-હોટેલ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી વિધાનસભ્ય સહિત પત્ની અને પુત્ર વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ…

  • મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણમાં વધારો દાવોસમાં ₹ ૩.૫૩ લાખ કરોડના કરાર

    મુંબઈ: મહારષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણના વળતા પાણી થયા હોવાના વિપક્ષોના વારંવારના આક્ષેપો વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્ય માટે સારા સમાચાર જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ૨૦૨૪માં રૂ.૩,૫૩,૬૭૫કરોડના મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર…

  • પાકિસ્તાને ગભરાઇને ઇરાન પર કરેલા વળતા હુમલામાં સાત ‘નિર્દોષ’નાં મોત

    ઇસ્લામાબાદ: ઇરાને પાકિસ્તાનમાંના ત્રાસવાદીઓની છાવણીઓ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલાથી ડઘાઇ ગયેલા ઇસ્લામાબાદે ગભરાઇને અને પોતાની આંતરરાષ્ટ્રીય છબિ ખરડાઇ ન જાય, તે હેતુથી ઇરાનના સિયેસ્તાન – બલૂચિસ્તાન પ્રાંતમાંના સરહદી ગામ પર કરેલા હુમલામાં ત્રણ મહિલા અને ચાર બાળક મૃત્યુ…

  • સાયનનો રોડ ઓવરબ્રિજ શનિવારથી બંધ

    બે વર્ષ સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે મુંબઈ: સાયન સ્થિત રોડઓવર બ્રિજને બે વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને અવરજવર કરવામાં થોડી અગવડ પડી શકે છે. શનિવારથી સાયનના રોડઓવર બ્રિજ (આરઓબી)ને આગામી બે વર્ષ માટે બંધ કરવામાં…

  • નેશનલ

    વડોદરાના હરણી તળાવમાં બોટની જળસમાધિ ૧૬નાં મોત

    બચાવ કામગીરી: વડોદરાના તળાવમાં ગુરુવારે હોડી ઊંધી વળી તે પછી ચાલતી બચાવ કામગીરી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ અને તેઓના શિક્ષકો હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. (પીટીઆઇ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મોરબી ઝૂલતા બ્રિજની હચમચાવી દેનારી…

Back to top button