- નેશનલ

અયોધ્યાના રામ લલાની પ્રતિમાની પ્રથમ તસવીર જાહેર કરાઇ
ઝળહળાટ: અયોધ્યામાં શુક્રવારે રામમંદિર પર રોશની કરવામાં આવતાં તે ઝળહળી ઉઠયું હતું. (પીટીઆઈ) રામલલાની પ્રતિમા: અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શ્રી રામલલાની પ્રતિમાની પહેલી ઝલક. (એજન્સી) અયોધ્યા: અહીં ૨૨ જાન્યુઆરીએ ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામ લલ્લાની પ્રતિમાની પ્રથમ…
દક્ષિણ ફિલિપાઇન્સમાં ભારે વરસાદથી ભૂસ્ખલન: ૧૦નાં મોત
દાવાઓ (ફિલિપાઇન્સ): દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થયું હતું જેમાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા અને બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે તે…
મધ્ય પ્રદેશના સિવાનીમાં પોલીસ જવાનની હત્યા, પીછો કરવા પર આરોપીઓએ મારી ગોળી
સિવાની: મધ્ય પ્રદેશના સિવાનીમાં બદમાશોનો પીછો કરવાના કારણે હેડ કોન્સ્ટેબલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે કોન્સ્ટેબલ બદમાશોનો પીછો કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ગોળી મારી દીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે…
વડોદરાની હરણી તળાવ દુર્ઘટના: ૧૮ સામે ફરિયાદ, ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ કોન્ટ્રાક્ટરના મેનેજર સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો…
વડોદરાની બોટ દુર્ઘટના: ૧૪ મૃતકોનાં એકસાથે સ્મશાનમાં અંતિમસંસ્કાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે ૧૨ માસૂમ બાળક અને ૨ શિક્ષક સહિત ૧૪ના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે. મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમયાત્રા તો ક્યાંક…
પારસી મરણ
મેહેરૂ એરચ ઘડિયાલી તે મરહુમ એરચ રૂસ્તમજી ઘડિયાલીના ધણિયાની. તે મરહુમો આલામાય અને રૂસ્તમજી પટેલના દીકરી. તે સાયરસ, પરીનાજ મેહેર મરોલીયા, ફરીદા નવલ બોધાનવાલાના માતાજી. તે કમલ, મેહેર અને નવલના સાસુજી. તે મરહુમો કેકી, નોજર, હીલા, દારાના બહેન. તે નતાશાના…
હિન્દુ મરણ
પટેલવિલે પાર્લે નિવાસી લલિતભાઈ ઠાકોરભાઈ પટેલ, (ઉં. વ. ૯૩), તા. ૧૮-૦૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલા છે. તેઓ સ્વ. સરલાબેનના પતિ. અમીત તથા સ્નેહલના પિતાશ્રી. નીતા તથા ફાલ્ગુનીના સસરા, ઋષી તથા દેવના દાદા, અને માધુરી તથા રાધિકાના મોટાસસરા, લૌકિક ક્રિયા તથા પ્રાર્થનાસભાની પ્રથા…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ શિવલખા હાલ લાકડીયાના ગં. સ્વ. નાથીબેન હોથી હીરા ગડાના સુપુત્ર પદમશીના ધર્મપત્ની અ. સૌ. કલ્પના (ઉં. વ. ૬૨) મંગળવાર, તા. ૧૬-૧-૨૪ના અવસાન પામેલ છે. વિનયના માતુશ્રી. મંજુલાના સાસુ. પ્રિયાંશના દાદી. શામજીના ભાઇના પત્ની. આધોઇના સ્વ. વેલબાઇ…
- સ્પોર્ટસ

રિઝવાન લડ્યો છતાં ન્યૂ ઝીલૅન્ડે ૪-૦થી સરસાઈ મેળવી લીધી
શાહીન આફ્રિદીની ટીમે હવે વ્હાઈટવૉશથી બચવું પડશે ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડે શુક્રવારે પાકિસ્તાનને પાંચ મૅચની ટી-૨૦ સિરીઝની ચોથી મૅચમાં પણ હરાવીને ૪-૦થી વિજયી સરસાઈ મેળવી હતી. પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. એકમાત્ર મોહમ્મદ રિઝવાન (૬૩ બૉલમાં…
- શેર બજાર

શૅરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી: નિફ્ટી ૨૧,૬૦૦ની ઉપર, આઇસીઆઇસીઆઇ, એરટેલમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા શેરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી હતી. ખાસ કરીને ઓઇલ અને મેટલ શેર્સમાં વેલ્યુ બાઇંગના જોર પર શુક્રવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૯૬ પોઈન્ટ્સ રિબાઉન્ડ…


