- સ્પોર્ટસ
હનુમા વિહારીનો મોટો ખુલાસો- એક રાજકારણીના દીકરાને ઠપકો આપવા પર છીનવાઇ મારી કેપ્ટનશિપ
બેંગલુરુ: વરિષ્ઠ બેટ્સમેન હનુમા વિહારીએ સોમવારે આંધ્ર ક્રિકેટ એસોસિએશન પર તેની સાથે ખરાબ વર્તન કરવા બદલ પ્રહાર કરતા કહ્યું કે તે ક્યારેય આંધ્ર પ્રદેશ તરફથી રમશે નહીં. ક્વાર્ટર ફાઇનલમાં મધ્ય પ્રદેશ સામે ચાર રને હાર્યા બાદ આંધ્ર પ્રદેશની ટીમની રણજી…
- વેપાર
વૈશ્વિક સોનું રેન્જ બાઉન્ડ, સ્થાનિક સોના-ચાંદીમાં સામસામા રાહ
ચાંદી 204 ઘટી, સોનામાં 216નો સુધારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા અને બેરોજગારી ભથ્થું મેળવનારાઓના ડેટાને ધ્યાનમાં લેતાં આજે વિશ્વ બજારમાં સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ રેન્જ બાઉન્ડ અથવા તો સાંકડી વધઘટે…
રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય
3-1ની અજેય સરસાઇ મેળવી રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે…
- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીના સાત વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી
રાંચી: ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. જો કે યશસ્વી જયસ્વાલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં…
નવા ધારાવીમાં વ્યવસાયોના પુનર્વસન માટે પાંચ વર્ષ એસજીએસટી રિફંડ અપાશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ.મિ. (ડીઆરપીપીએલ)એ જણાવ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ નવનિર્મિત ધારાવીમાં પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પોતાનાં વેપાર-ધંધાને વેગ આપવા માટે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (એસજીએસટી)ના…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણાં તીર્થક્ષેત્રો, સનાતન સંસ્કૃતિના આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. શાસ્ત્રોમાં આપણાં તીર્થક્ષેત્રોની દિવ્યતાનું વર્ણન છે તેવી જ દિવ્યતાને પુન:સ્થાપિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસરત છે એવું ગુજરાતના…
- એકસ્ટ્રા અફેર
જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમો સમજદારી બતાવે તો સારું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ તહખાના એટલે કે વ્યાસ ભોંયરાંમાં હિન્દુઓ દ્વારા કરાતી પૂજા બંધ કરાવવા માટે મુસ્લિમ પક્ષકારોએ કરેલી અરજી અલાહાબાદ હાઈ કોર્ટે ફગાવી દેતાં મુસ્લિમ પક્ષકારોને વધુ એક ફટકો પડ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે…
એઇમ્સનો દબદબો વધતો જાય છે
પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટમાં એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતની આ પ્રથમ એઈમ્સ છે. પીએમ મોદીએ 2020માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનો શિલાન્યાસ કર્યો હતો. આ હોસ્પિટલ 1195 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પીએમ મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત…
- તરોતાઝા
સમજણપૂર્વક વાપરો તો સારું નહીં તો એસી. આપણીકરી નાખશે ઐસી કી તૈસી
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા એસી… ક્ષણભર ઠંડક આપે છે પરંતુ તેના કારણે વાતાવરણમાં ગરમી વધતી જાય છે. તેનું શું? શિયાળાની ઋતુ પૂર્ણ થવાને આરે છે. ઉનાળો ટૂંક સમયમાં શરૂ થશે. ગરમી વધશે તેમ ઘરો અને ઓફિસોમાં એ.સી.ના બટન મહત્તમ…
- તરોતાઝા
કઈ બીમારીઓ પુરુષો કરતાં મહિલાઓને વધુ થાય છે
તંદુરસ્તી-મનદુરસ્તી – મઝીદ અલીમ તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાની `ઈન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કેન્સર’ નામની એજન્સીએ 115 દેશને આવરી લઈ તાજેતરમાં જ પ્રગટ કરેલા એક સર્વેક્ષણના અહેવાલ મુજબ પુરુષોની સરખામણીએ મહિલાઓને કેન્સરની બીમારી વધુ ઝડપથી સકંજામાં લે છે. ભારતમાં…