Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 9 of 313
  • મધ્ય રેલવેએ બચાવ્યું હજારો લિટર ડીઝલ

    હવે ડીઝલ ડેપોનાં ચક્કર નથી લગાવવાં પડતાં મુંબઈ: મધ્ય રેલવે દ્વારા છેલ્લા અનેક સમયથી સતત પ્રયોગ કરીને જૂની સિસ્ટમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનું એક ઉદાહરણ દીવા સ્ટેશન છે, જ્યાં 17મી ઓગસ્ટ, 2023થી કોઇ અકસ્માત નથી થયો.…

  • જ્ઞાનવાપી કેસમાં હિંદુઓનો મોટો વિજય

    વારાણસીની મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રાખવા હાઇ કોર્ટની બહાલી પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): અલાહાબાદ વડી અદાલતે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંના દક્ષિણના ભોંયરામાં પૂજા ચાલુ રાખવાની સોમવારે પરવાનગી આપતા આ કેસમાં હિંદુ પક્ષકારોનો મોટો વિજય થયો છે.જિલ્લા અદાલતે અગાઉ આ સંબંધમાં આપેલા આદેશને…

  • રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય

    3-1ની અજેય સરસાઇ મેળવી રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે…

  • મરાઠા અનામત આંદોલન હિંસક બનતાં અંબાડમાં કરફયૂ

    ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છત્રપતિ સંભાજીનગર: એક્ટિવિસ્ટ મનોજ જરાંગે દ્વારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલનને કારણે નિર્માણ પામેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબાડા તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રના જાલના, છત્રપતિ સંભાજીનગર અને બીડ…

  • ગુજરાતની બે વિદ્યાર્થિની સીએસની પરીક્ષામાં દેશના ટોપ-10 રેન્કમાં ઝળકી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા (આઈસીએસઆઈ) દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતની બે વિદ્યાર્થિની દેશના ટોપ-10માં ઝળકી છે. એક્ઝિક્યુટીવમાં વિરતી શાહ નામની વિદ્યાર્થિનીએ દેશમાં ત્રીજો…

  • નેશનલ

    જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

    મુંબઈ: જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું મંગળવાર, 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના…

  • ભોજપુરી સંગીત જગત માટે બ્લેક મન્ડે: ગાયક અને અભિનેત્રી સહિત નવ જણનાં એક્સિડેન્ટમાં મોત

    ભોજપુરી સંગીત જગત માટે બ્લેક મન્ડે: ગાયક અને અભિનેત્રી સહિત નવ જણનાં એક્સિડેન્ટમાં મોત પટના: બિહારના કૈમુરમાં નેશનલ હાઈવે પર મોહનિયા પાસે ભોજપુરી ગાયક છોટુ પાંડેની સ્કોર્પિયો બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી. આખી ટીમ વાહનમાંથી બહાર…

  • એકસ્ટ્રા અફેર

    જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમો સમજદારી બતાવે તો સારું

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ તહખાના એટલે કે વ્યાસ ભોંયરાંમાં હિન્દુઓ દ્વારા કરાતી પૂજા બંધ કરાવવા માટે મુસ્લિમ પક્ષકારોએ કરેલી અરજી અલાહાબાદ હાઈ કોર્ટે ફગાવી દેતાં મુસ્લિમ પક્ષકારોને વધુ એક ફટકો પડ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે…

  • તરોતાઝા

    આવા રોગ-બીમારીથી સાબદા રહેજો…

    આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી આજે તબીબી વિજ્ઞાન બહુ ઝડપથી શોધ -સંશોધન કરીને જિદ્દી બીમારીની અસરકારક સારવાર શોધી કાઢે છે, છતાં આજે પણ કેટલાંકનાં કારણ ને મારણ શોધી શકાયાં નથી. ક્યા છે એ ? ડર્મેટામાયોસાઈટિસ' તરીકે ઓળખાતોઓટોઈમ્યુન’ રોગ છે,જેમાં…

  • તરોતાઝા

    કાયાને શક્તિવર્ધક બનાવી દે છે… `હનુમાન ફળ’

    હનુમાન ફળના ગુણ જાણીએ… સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ફળ-શાકભાજીની વિવિધતા જોઈને મનમાં પ્રત્યેકને એક વિચાર તો જરૂર આવે જ કે કુદરતની કમાલ કેવી મજાની છે. કેટલી ચીવટની સાથે દરેકમાં સ્વાદ- રસ-રંગ- સુગંધની સાથે આકાર કે પરિમાણની (કદની) કમાલ જોવા…

Back to top button