વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ: મોદી
બેંગલૂરુ: ઉડ્ડયન અને ઍરોસ્પેસ ક્ષેત્રે ભારતે લગાવેલી છલાંગ અને એ ક્ષેત્રમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકાની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ છે. વિમાન ઉત્પાદક કંપની બૉઈંગના બેંગલૂરુ નજીક…
- નેશનલ
શૅરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે
સોમવારે ઇક્વિટી બજારો બંધ રહેશે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઇ અને એનએસઇએ આજે શનિવારે કામકાજ ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦…
- નેશનલ
પ્રાણપ્રતિષ્ઠા અગાઉ અયોધ્યામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા
એનડીઆરએફની ટીમ રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓને ખાળવા સક્ષમ ચાંપતી સુરક્ષા: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અગાઉ અયોધ્યામાં ચાંપતી નજર રાખી રહેલો સશસ્ત્ર સુરક્ષા અધિકારી. (એજન્સી) નવી દિલ્હી: રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ હુમલાઓ તેમજ ધરતીકંપ અને ડૂબવાની ઘટનાઓ…
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરાશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની મંજૂરીને પગલે વારાણસીસ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરવામાં આવશે.જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી સાફ કરવાને લગતી હિન્દુ મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ…
પારસી મરણ
મેહેરૂ એરચ ઘડિયાલી તે મરહુમ એરચ રૂસ્તમજી ઘડિયાલીના ધણિયાની. તે મરહુમો આલામાય અને રૂસ્તમજી પટેલના દીકરી. તે સાયરસ, પરીનાજ મેહેર મરોલીયા, ફરીદા નવલ બોધાનવાલાના માતાજી. તે કમલ, મેહેર અને નવલના સાસુજી. તે મરહુમો કેકી, નોજર, હીલા, દારાના બહેન. તે નતાશાના…
વડોદરાની બોટ દુર્ઘટના: ૧૪ મૃતકોનાં એકસાથે સ્મશાનમાં અંતિમસંસ્કાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે ૧૨ માસૂમ બાળક અને ૨ શિક્ષક સહિત ૧૪ના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે. મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમયાત્રા તો ક્યાંક…
વડોદરાની હરણી તળાવ દુર્ઘટના: ૧૮ સામે ફરિયાદ, ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ કોન્ટ્રાક્ટરના મેનેજર સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો…
હિન્દુ મરણ
પટેલવિલે પાર્લે નિવાસી લલિતભાઈ ઠાકોરભાઈ પટેલ, (ઉં. વ. ૯૩), તા. ૧૮-૦૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલા છે. તેઓ સ્વ. સરલાબેનના પતિ. અમીત તથા સ્નેહલના પિતાશ્રી. નીતા તથા ફાલ્ગુનીના સસરા, ઋષી તથા દેવના દાદા, અને માધુરી તથા રાધિકાના મોટાસસરા, લૌકિક ક્રિયા તથા પ્રાર્થનાસભાની પ્રથા…
- સ્પોર્ટસ
રિઝવાન લડ્યો છતાં ન્યૂ ઝીલૅન્ડે ૪-૦થી સરસાઈ મેળવી લીધી
શાહીન આફ્રિદીની ટીમે હવે વ્હાઈટવૉશથી બચવું પડશે ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડે શુક્રવારે પાકિસ્તાનને પાંચ મૅચની ટી-૨૦ સિરીઝની ચોથી મૅચમાં પણ હરાવીને ૪-૦થી વિજયી સરસાઈ મેળવી હતી. પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. એકમાત્ર મોહમ્મદ રિઝવાન (૬૩ બૉલમાં…
- શેર બજાર
શૅરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી: નિફ્ટી ૨૧,૬૦૦ની ઉપર, આઇસીઆઇસીઆઇ, એરટેલમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા શેરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી હતી. ખાસ કરીને ઓઇલ અને મેટલ શેર્સમાં વેલ્યુ બાઇંગના જોર પર શુક્રવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૯૬ પોઈન્ટ્સ રિબાઉન્ડ…