વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ: મોદી
બેંગલૂરુ: ઉડ્ડયન અને ઍરોસ્પેસ ક્ષેત્રે ભારતે લગાવેલી છલાંગ અને એ ક્ષેત્રમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકાની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ છે. વિમાન ઉત્પાદક કંપની બૉઈંગના બેંગલૂરુ નજીક…
- નેશનલ
શૅરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે
સોમવારે ઇક્વિટી બજારો બંધ રહેશે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઇ અને એનએસઇએ આજે શનિવારે કામકાજ ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦…
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરાશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની મંજૂરીને પગલે વારાણસીસ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરવામાં આવશે.જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી સાફ કરવાને લગતી હિન્દુ મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ…
આખરે મહુઆ મોઈત્રાએ સરકારી બંગલો ખાલી કર્યો
નવી દિલ્હી: બંગલો ખાલી કરાવવાની કાર્યવાહી પર સ્ટે આપવાની તેમની અરજી દિલ્હી હાઈ કોર્ટે નકારી કાઢ્યા બાદ લોકસભાના બરતરફ કરાયેલા સાંસદ મહુઆ મોઈત્રાએ આખરે શુક્રવારે સરકારી બંગલો ખાલી કર્યો હતો. ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મોઈત્રાના વકીલ સાદાન ફરાસતે કહ્યું હતું કે…
વન નેશન, વન ઈલેક્શન બંધારણના માળખા વિરુદ્ધ: ખડગે
નવી દિલ્હી: દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના બિનલોકશાહી વિચારનો કૉંગ્રેસે શુક્રવારે સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ વિચાર સ્વાયત્ત્ાતા અને બંધારણના મૂળ માળખા વિરુદ્ધ છે.કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ વિચાર ત્યજી દેવાની તેમ જ વન નેશન.…
- નેશનલ
અયોધ્યાના રામ લલાની પ્રતિમાની પ્રથમ તસવીર જાહેર કરાઇ
ઝળહળાટ: અયોધ્યામાં શુક્રવારે રામમંદિર પર રોશની કરવામાં આવતાં તે ઝળહળી ઉઠયું હતું. (પીટીઆઈ) રામલલાની પ્રતિમા: અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શ્રી રામલલાની પ્રતિમાની પહેલી ઝલક. (એજન્સી) અયોધ્યા: અહીં ૨૨ જાન્યુઆરીએ ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામ લલ્લાની પ્રતિમાની પ્રથમ…
દક્ષિણ ફિલિપાઇન્સમાં ભારે વરસાદથી ભૂસ્ખલન: ૧૦નાં મોત
દાવાઓ (ફિલિપાઇન્સ): દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થયું હતું જેમાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા અને બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે તે…
મધ્ય પ્રદેશના સિવાનીમાં પોલીસ જવાનની હત્યા, પીછો કરવા પર આરોપીઓએ મારી ગોળી
સિવાની: મધ્ય પ્રદેશના સિવાનીમાં બદમાશોનો પીછો કરવાના કારણે હેડ કોન્સ્ટેબલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે કોન્સ્ટેબલ બદમાશોનો પીછો કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ગોળી મારી દીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ શિવલખા હાલ લાકડીયાના ગં. સ્વ. નાથીબેન હોથી હીરા ગડાના સુપુત્ર પદમશીના ધર્મપત્ની અ. સૌ. કલ્પના (ઉં. વ. ૬૨) મંગળવાર, તા. ૧૬-૧-૨૪ના અવસાન પામેલ છે. વિનયના માતુશ્રી. મંજુલાના સાસુ. પ્રિયાંશના દાદી. શામજીના ભાઇના પત્ની. આધોઇના સ્વ. વેલબાઇ…
- સ્પોર્ટસ
રિઝવાન લડ્યો છતાં ન્યૂ ઝીલૅન્ડે ૪-૦થી સરસાઈ મેળવી લીધી
શાહીન આફ્રિદીની ટીમે હવે વ્હાઈટવૉશથી બચવું પડશે ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડે શુક્રવારે પાકિસ્તાનને પાંચ મૅચની ટી-૨૦ સિરીઝની ચોથી મૅચમાં પણ હરાવીને ૪-૦થી વિજયી સરસાઈ મેળવી હતી. પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. એકમાત્ર મોહમ્મદ રિઝવાન (૬૩ બૉલમાં…