Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વાડાથી ૧૦ ટન કોલમ ચોખા અયોધ્યા જવા રવાના

    વાડા: અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેનારા ભક્તોને આપવામાં આવતા અક્ષત મહારાષ્ટ્રના વાડાના પ્રખ્યાત કોલમ ચોખાના હશે. રામ મંદિરમાં વપરાતા અક્ષતનું માન વાડાને મળ્યું છે. રામ મંદિર માટે ૧૦ ટન અક્ષત વાડાથી રવાના કરવામાં આવ્યા…

  • શક્તિપીઠ રાજ્યનો સૌથી લાંબો હાઈ-વે

    નાગપુર-ગોવા હાઈ-વે હવે ૭૬૦ને બદલે ૮૦૫ કિલોમીટરનો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ (એમએસઆરડીસી) દ્વારા નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈ-વેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તેને પગલે હવે આ હાઈ-વે ૭૬૦ કિલોમીટરને બદલે ૮૦૫ કિલોમીટર લાંબો બનવાની શક્યતા…

  • અધિકૃત કંપની સિવાયની અન્ય કંપનીઓની પાન કાર્ડ સેવાઓ પર પ્રતિબંધ

    મુંબઈ: હાઈ કોર્ટે સરકારી માલિકીની યુટીઆઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી એન્ડ સર્વિસિસ લિમિટેડ (યુટીઆઈઆઈટીએસએલ) વતી પાન કાર્ડ સેવાઓ પૂરી પાડવાનો દાવો કરતી વેબસાઈટને સેવા પૂરી પાડવા પર રોક લગાવી છે. કોર્ટે આ કેસમાં એકપક્ષીય આદેશ પસાર કરતી વખતે ટિપ્પણી કરી હતી કે…

  • એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક અને સિગ્નલથી છુટકારો મળશે

    મુખ્ય જંકશનો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બનશે એક્સેસ રોડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જંકશનો પર ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જવાથી અને સિગ્નલ ખુલવાની રાહ જોવાથી વાહનચાલકોને છૂટકારો મળે માટે મુંબઈ મહાનગરપાલિકા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના મહત્ત્વના જંકશનો પર એક્સેસ…

  • નેશનલ

    પ્રાણપ્રતિષ્ઠા અગાઉ અયોધ્યામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા

    એનડીઆરએફની ટીમ રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓને ખાળવા સક્ષમ ચાંપતી સુરક્ષા: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અગાઉ અયોધ્યામાં ચાંપતી નજર રાખી રહેલો સશસ્ત્ર સુરક્ષા અધિકારી. (એજન્સી) નવી દિલ્હી: રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ હુમલાઓ તેમજ ધરતીકંપ અને ડૂબવાની ઘટનાઓ…

  • વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ: મોદી

    બેંગલૂરુ: ઉડ્ડયન અને ઍરોસ્પેસ ક્ષેત્રે ભારતે લગાવેલી છલાંગ અને એ ક્ષેત્રમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકાની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ છે. વિમાન ઉત્પાદક કંપની બૉઈંગના બેંગલૂરુ નજીક…

  • નેશનલBSE, NSE

    શૅરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે

    સોમવારે ઇક્વિટી બજારો બંધ રહેશે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઇ અને એનએસઇએ આજે શનિવારે કામકાજ ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦…

  • જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરાશે

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની મંજૂરીને પગલે વારાણસીસ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરવામાં આવશે.જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી સાફ કરવાને લગતી હિન્દુ મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ…

  • આખરે મહુઆ મોઈત્રાએ સરકારી બંગલો ખાલી કર્યો

    નવી દિલ્હી: બંગલો ખાલી કરાવવાની કાર્યવાહી પર સ્ટે આપવાની તેમની અરજી દિલ્હી હાઈ કોર્ટે નકારી કાઢ્યા બાદ લોકસભાના બરતરફ કરાયેલા સાંસદ મહુઆ મોઈત્રાએ આખરે શુક્રવારે સરકારી બંગલો ખાલી કર્યો હતો. ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મોઈત્રાના વકીલ સાદાન ફરાસતે કહ્યું હતું કે…

  • વન નેશન, વન ઈલેક્શન બંધારણના માળખા વિરુદ્ધ: ખડગે

    નવી દિલ્હી: દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના બિનલોકશાહી વિચારનો કૉંગ્રેસે શુક્રવારે સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ વિચાર સ્વાયત્ત્ાતા અને બંધારણના મૂળ માળખા વિરુદ્ધ છે.કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ વિચાર ત્યજી દેવાની તેમ જ વન નેશન.…

Back to top button