- ઉત્સવ

ઝુકરબર્ગ શું કરી રહ્યો છે એનું એને ભાન છે, આપણને છે?
આ માણસ-નામે માર્ક ઝુકરબર્ગ ધારે તો કોઈ જ ઈશારા વિના નાનકડા અમથા ફેરફારથી પણ કરોડો જિંદગીને ખાસ્સી હદે ડહોળી શકે એમ છે. ઝુકરબર્ગ પાસે જેટલો પાવર અત્યારે છે એટલો ઇતિહાસમાં કોઈ પણ મનુષ્ય પાસે હતો નહીં. સિકંદર કે નેપોલિયન કે…
- ઉત્સવ

સેમિક્ધડક્ટર દિલ મૈં હો તુમ, સાંસો મેં તુમ…
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ગુજરાત વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સૌથી વધારે જેના પર ફોક્સ હતું એ હતા સેમિક્ધડક્ટર…ગુજરાતના આગણે કમ્પ્યુટરથી લઈને મોબાઈલ સુધીની ચીપ બનાવતી કંપનીઓને આવકારવા માટે સરકાર તરફથી પણ ઘણા પ્રયાસો થયા છે. હવે એ વાત નક્કી છે કે,…
- ઉત્સવ

રામ નામે પથ્થર તર્યા હવે રામ નામે બ્રાન્ડસ તરશે!
આ પ્રત્યક્ષ જોવાનો અવસર આવી ગયો છે..! . બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી આવતીકાલનો દિવસ ઇતિહાસ રચશે અને તેની નોંધ હજારો વર્ષો સુધી લેવાશે. કહી શકાય કે આવતી કાલનો દિવસ અમર થઇ જશે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ…
રામ મંદિરમાં દાનના નામે છેતરપિંડીની શક્યતા
થાણે: અયોધ્યામાં સોમવારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ ધૂમધામથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે દેશભરમાં વિવિધ રાજકીય પક્ષો, હિન્દુત્વવાદી સંગઠનો અને સંગઠનો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવા છતાં હવે સાયબર ગુનેગારો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં આવી…
ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક નહીં આપવાનો નિર્દેશ
મુંબઈ: એન્ટીબાયોટિક દવા હવે પ્રિસ્ક્રાઈબ્ડ કરતા સમયે કારણ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ખોટી રીતે અને વધારે પડતા થતા વપરાશ કરવા પર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના વધતા જતા પ્રમાણને જોતાં જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે (ડીજીએચએસ) ઉક્ત નિર્દેશ આપ્યો છે. એન્ટીબાયોટિકના કાઉન્ટર પર…
વાડાથી ૧૦ ટન કોલમ ચોખા અયોધ્યા જવા રવાના
વાડા: અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેનારા ભક્તોને આપવામાં આવતા અક્ષત મહારાષ્ટ્રના વાડાના પ્રખ્યાત કોલમ ચોખાના હશે. રામ મંદિરમાં વપરાતા અક્ષતનું માન વાડાને મળ્યું છે. રામ મંદિર માટે ૧૦ ટન અક્ષત વાડાથી રવાના કરવામાં આવ્યા…
શક્તિપીઠ રાજ્યનો સૌથી લાંબો હાઈ-વે
નાગપુર-ગોવા હાઈ-વે હવે ૭૬૦ને બદલે ૮૦૫ કિલોમીટરનો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ (એમએસઆરડીસી) દ્વારા નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈ-વેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તેને પગલે હવે આ હાઈ-વે ૭૬૦ કિલોમીટરને બદલે ૮૦૫ કિલોમીટર લાંબો બનવાની શક્યતા…
અધિકૃત કંપની સિવાયની અન્ય કંપનીઓની પાન કાર્ડ સેવાઓ પર પ્રતિબંધ
મુંબઈ: હાઈ કોર્ટે સરકારી માલિકીની યુટીઆઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી એન્ડ સર્વિસિસ લિમિટેડ (યુટીઆઈઆઈટીએસએલ) વતી પાન કાર્ડ સેવાઓ પૂરી પાડવાનો દાવો કરતી વેબસાઈટને સેવા પૂરી પાડવા પર રોક લગાવી છે. કોર્ટે આ કેસમાં એકપક્ષીય આદેશ પસાર કરતી વખતે ટિપ્પણી કરી હતી કે…
સામ્યવાદી નેતાની જીભ લપસી: ઉદ્ધવ ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન કહ્યા
સોલાપુર: સીપીએમના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાન સભ્ય નરસૈયા આદમે શુક્રવારે સોલાપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસને બદલે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો નાયબ મુખ્ય પ્રધાન તરીકે ઉલ્લેખ કરીને બફાટ કર્યો હતો. ઇવેન્ટ દરમિયાન, પીએમએ…
એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક અને સિગ્નલથી છુટકારો મળશે
મુખ્ય જંકશનો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બનશે એક્સેસ રોડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જંકશનો પર ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જવાથી અને સિગ્નલ ખુલવાની રાહ જોવાથી વાહનચાલકોને છૂટકારો મળે માટે મુંબઈ મહાનગરપાલિકા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના મહત્ત્વના જંકશનો પર એક્સેસ…


