Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • રામ મંદિરમાં દાનના નામે છેતરપિંડીની શક્યતા

    થાણે: અયોધ્યામાં સોમવારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ ધૂમધામથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે દેશભરમાં વિવિધ રાજકીય પક્ષો, હિન્દુત્વવાદી સંગઠનો અને સંગઠનો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવા છતાં હવે સાયબર ગુનેગારો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં આવી…

  • ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક નહીં આપવાનો નિર્દેશ

    મુંબઈ: એન્ટીબાયોટિક દવા હવે પ્રિસ્ક્રાઈબ્ડ કરતા સમયે કારણ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ખોટી રીતે અને વધારે પડતા થતા વપરાશ કરવા પર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના વધતા જતા પ્રમાણને જોતાં જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે (ડીજીએચએસ) ઉક્ત નિર્દેશ આપ્યો છે. એન્ટીબાયોટિકના કાઉન્ટર પર…

  • વાડાથી ૧૦ ટન કોલમ ચોખા અયોધ્યા જવા રવાના

    વાડા: અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેનારા ભક્તોને આપવામાં આવતા અક્ષત મહારાષ્ટ્રના વાડાના પ્રખ્યાત કોલમ ચોખાના હશે. રામ મંદિરમાં વપરાતા અક્ષતનું માન વાડાને મળ્યું છે. રામ મંદિર માટે ૧૦ ટન અક્ષત વાડાથી રવાના કરવામાં આવ્યા…

  • શક્તિપીઠ રાજ્યનો સૌથી લાંબો હાઈ-વે

    નાગપુર-ગોવા હાઈ-વે હવે ૭૬૦ને બદલે ૮૦૫ કિલોમીટરનો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ (એમએસઆરડીસી) દ્વારા નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈ-વેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તેને પગલે હવે આ હાઈ-વે ૭૬૦ કિલોમીટરને બદલે ૮૦૫ કિલોમીટર લાંબો બનવાની શક્યતા…

  • અધિકૃત કંપની સિવાયની અન્ય કંપનીઓની પાન કાર્ડ સેવાઓ પર પ્રતિબંધ

    મુંબઈ: હાઈ કોર્ટે સરકારી માલિકીની યુટીઆઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી એન્ડ સર્વિસિસ લિમિટેડ (યુટીઆઈઆઈટીએસએલ) વતી પાન કાર્ડ સેવાઓ પૂરી પાડવાનો દાવો કરતી વેબસાઈટને સેવા પૂરી પાડવા પર રોક લગાવી છે. કોર્ટે આ કેસમાં એકપક્ષીય આદેશ પસાર કરતી વખતે ટિપ્પણી કરી હતી કે…

  • સામ્યવાદી નેતાની જીભ લપસી: ઉદ્ધવ ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન કહ્યા

    સોલાપુર: સીપીએમના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાન સભ્ય નરસૈયા આદમે શુક્રવારે સોલાપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસને બદલે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો નાયબ મુખ્ય પ્રધાન તરીકે ઉલ્લેખ કરીને બફાટ કર્યો હતો. ઇવેન્ટ દરમિયાન, પીએમએ…

  • એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક અને સિગ્નલથી છુટકારો મળશે

    મુખ્ય જંકશનો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બનશે એક્સેસ રોડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જંકશનો પર ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જવાથી અને સિગ્નલ ખુલવાની રાહ જોવાથી વાહનચાલકોને છૂટકારો મળે માટે મુંબઈ મહાનગરપાલિકા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના મહત્ત્વના જંકશનો પર એક્સેસ…

  • વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ: મોદી

    બેંગલૂરુ: ઉડ્ડયન અને ઍરોસ્પેસ ક્ષેત્રે ભારતે લગાવેલી છલાંગ અને એ ક્ષેત્રમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકાની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ છે. વિમાન ઉત્પાદક કંપની બૉઈંગના બેંગલૂરુ નજીક…

  • નેશનલ

    અયોધ્યાના રામ લલાની પ્રતિમાની પ્રથમ તસવીર જાહેર કરાઇ

    ઝળહળાટ: અયોધ્યામાં શુક્રવારે રામમંદિર પર રોશની કરવામાં આવતાં તે ઝળહળી ઉઠયું હતું. (પીટીઆઈ) રામલલાની પ્રતિમા: અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શ્રી રામલલાની પ્રતિમાની પહેલી ઝલક. (એજન્સી) અયોધ્યા: અહીં ૨૨ જાન્યુઆરીએ ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામ લલ્લાની પ્રતિમાની પ્રથમ…

  • દક્ષિણ ફિલિપાઇન્સમાં ભારે વરસાદથી ભૂસ્ખલન: ૧૦નાં મોત

    દાવાઓ (ફિલિપાઇન્સ): દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થયું હતું જેમાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા અને બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે તે…

Back to top button