Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 87 of 313
  • સામ્યવાદી નેતાની જીભ લપસી: ઉદ્ધવ ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન કહ્યા

    સોલાપુર: સીપીએમના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાન સભ્ય નરસૈયા આદમે શુક્રવારે સોલાપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસને બદલે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો નાયબ મુખ્ય પ્રધાન તરીકે ઉલ્લેખ કરીને બફાટ કર્યો હતો. ઇવેન્ટ દરમિયાન, પીએમએ…

  • એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક અને સિગ્નલથી છુટકારો મળશે

    મુખ્ય જંકશનો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બનશે એક્સેસ રોડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જંકશનો પર ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જવાથી અને સિગ્નલ ખુલવાની રાહ જોવાથી વાહનચાલકોને છૂટકારો મળે માટે મુંબઈ મહાનગરપાલિકા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના મહત્ત્વના જંકશનો પર એક્સેસ…

  • નેશનલ

    પ્રાણપ્રતિષ્ઠા અગાઉ અયોધ્યામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા

    એનડીઆરએફની ટીમ રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓને ખાળવા સક્ષમ ચાંપતી સુરક્ષા: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અગાઉ અયોધ્યામાં ચાંપતી નજર રાખી રહેલો સશસ્ત્ર સુરક્ષા અધિકારી. (એજન્સી) નવી દિલ્હી: રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ હુમલાઓ તેમજ ધરતીકંપ અને ડૂબવાની ઘટનાઓ…

  • વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ: મોદી

    બેંગલૂરુ: ઉડ્ડયન અને ઍરોસ્પેસ ક્ષેત્રે ભારતે લગાવેલી છલાંગ અને એ ક્ષેત્રમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકાની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ છે. વિમાન ઉત્પાદક કંપની બૉઈંગના બેંગલૂરુ નજીક…

  • નેશનલBSE, NSE

    શૅરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે

    સોમવારે ઇક્વિટી બજારો બંધ રહેશે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઇ અને એનએસઇએ આજે શનિવારે કામકાજ ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦…

  • જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરાશે

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની મંજૂરીને પગલે વારાણસીસ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરવામાં આવશે.જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી સાફ કરવાને લગતી હિન્દુ મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ…

  • આખરે મહુઆ મોઈત્રાએ સરકારી બંગલો ખાલી કર્યો

    નવી દિલ્હી: બંગલો ખાલી કરાવવાની કાર્યવાહી પર સ્ટે આપવાની તેમની અરજી દિલ્હી હાઈ કોર્ટે નકારી કાઢ્યા બાદ લોકસભાના બરતરફ કરાયેલા સાંસદ મહુઆ મોઈત્રાએ આખરે શુક્રવારે સરકારી બંગલો ખાલી કર્યો હતો. ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મોઈત્રાના વકીલ સાદાન ફરાસતે કહ્યું હતું કે…

  • વન નેશન, વન ઈલેક્શન બંધારણના માળખા વિરુદ્ધ: ખડગે

    નવી દિલ્હી: દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના બિનલોકશાહી વિચારનો કૉંગ્રેસે શુક્રવારે સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ વિચાર સ્વાયત્ત્ાતા અને બંધારણના મૂળ માળખા વિરુદ્ધ છે.કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ વિચાર ત્યજી દેવાની તેમ જ વન નેશન.…

  • નેશનલ

    અયોધ્યાના રામ લલાની પ્રતિમાની પ્રથમ તસવીર જાહેર કરાઇ

    ઝળહળાટ: અયોધ્યામાં શુક્રવારે રામમંદિર પર રોશની કરવામાં આવતાં તે ઝળહળી ઉઠયું હતું. (પીટીઆઈ) રામલલાની પ્રતિમા: અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શ્રી રામલલાની પ્રતિમાની પહેલી ઝલક. (એજન્સી) અયોધ્યા: અહીં ૨૨ જાન્યુઆરીએ ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામ લલ્લાની પ્રતિમાની પ્રથમ…

  • દક્ષિણ ફિલિપાઇન્સમાં ભારે વરસાદથી ભૂસ્ખલન: ૧૦નાં મોત

    દાવાઓ (ફિલિપાઇન્સ): દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થયું હતું જેમાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા અને બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે તે…

Back to top button