Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 83 of 316
  • પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ…

  • લિંગ પરિવર્તન સર્જરી બાદ મહારાષ્ટ્રના કોન્સ્ટેબલની પિતૃત્વ માટેની ઈચ્છા પૂર્ણ

    બીડ: થોડાં વર્ષો પહેલાં સેક્સ રિ-એસાઇનમેન્ટ સર્જરી કરાવ્યા બાદ લલિતાથી લલિત બન્યા અને હવે પિતા – મહારાષ્ટ્રના પોલીસ કોન્સ્ટેબલની આ એક અદ્ભુત સફર છે. પુરુષ બનવા માટે કોન્સ્ટેબલ લલિત કુમાર સાલ્વેએ સર્જરી કરાવી હતી અને ૨૦૨૦ માં લગ્ન કર્યા બાદ…

  • પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા કૉન્ટ્રેક્ટરને દંડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ પશ્ર્ચિમ ઉપનગરમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરનારા કૉન્ટ્રેક્ટરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે સતત કાર્યવાહી ચાલી રહી…

  • આમચી મુંબઈ

    પ્રતિક્ષા…

    અયોધ્યામાં સોમવારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની ત્યારે સંપૂર્ણ દેશમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તસવીરમાં એક દુકાનનીબહાર બેઠેલી વ્યક્તિ રામના આગમનની પ્રતિક્ષા કરી રહી હોય એવું જણાઇરહ્યું છે. (અમય ખરાડે)

  • નેશનલ

    પ્રાણપ્રતિષ્ઠામાં ૧૪ દંપતી યજમાન

    પૂજા: રામેશ્ર્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે અહીં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને આખો દેશ રામભક્તિમાં લીન થઇ ગયો છે અને સંબંધિત તૈયારી તડામાર ચાલી રહી છે. (પીટીઆઇ) અયોધ્યા : અહીંના…

  • રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા : ટીસના વિદ્યાર્થીઓને વિરોધપ્રદર્શન કરવા સામે ચેતવણી

    આઈઆઈટી બોમ્બે પ્રસંગને ઉજવવા સજ્જ મુંબઈ: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સે (ટીસ) તેના વિદ્યાર્થીઓને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિરુદ્ધ કેમ્પસમાં કોઈપણ વિરોધ પ્રદર્શન કરવા સામે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પગલાં લેવાની ચેતવણી આપી છે. બીજી તરફ…

  • મુંબઈગરાને ટોલમાંથી મળશે મુક્તિ

    વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લઇ શકે છે નિર્ણય મુંબઈ: મુંબઈના એન્ટ્રી પોઈન્ટ્સ પર લાગતા ટોલને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ખતમ કરવા માગે છે. તેમણે આદેશ આપ્યો છે કે સપ્ટેમ્બર, ૨૦૨૭માં ખતમ થનારા ટોલને આ વર્ષના ઓગસ્ટ મહિના…

  • અયોધ્યામાંથી ખાલિસ્તાનીઓ સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ

    અયોધ્યા: ઉત્તર પ્રદેશ એટીએસએ અયોધ્યામાંથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવતા ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું જણાવાઇ રહ્યું છે અને પકડાયેલા આરોપીઓના નામ શંકરલાલ, અજીત કુમાર, પ્રદીપ પુનિયા છે. ત્રણેય તેની કારમાં શ્રીરામનો ધ્વજ લઇને અયોધ્યાની…

  • અમેરિકાના મંદિરોમાં રામ- મંદિર ઉત્સવની તૈયારી શરૂ

    વોશિંગ્ટન: અમેરિકામાં પથરાયેલા સેંકડો મંદિરો આવતા અઠવાડિયે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં હજારો ભારતીય અમેરિકનો આ અઠવાડિયે શરૂ થનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ પ્રસંગની યાદમાં, ૨૧ જાન્યુઆરીએ ટાઇમ્સ સ્ક્વેરમાં…

  • અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ

    ૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ…

Back to top button