• બેસ્ટની બસ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર દોડશે

    મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે તેના કાફલામાં વધુ સિંગલ અને ડબલ-ડેકર એસી બસો મેળવ્યા બાદ તેની બસો ’અટલ સેતુ’ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ચલાવવાનું નક્કી કર્યું છે. બેસ્ટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨,૫૯૪ બસોનો વર્તમાન કાફલો હાલના…

  • આજે મધ્ય રેલવેમાં બ્લોક

    મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર રવિવારે ૨૧ જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. મુંબઈ ડિવિઝનમાં રેલવેમાં મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક લેવામાં આવવાનો છે. આ દરમિયાન માર્ગમાં વિવિધ મેન્ટેનન્સ અને સમારકામ હાથ ધરવામાં…

  • આમચી મુંબઈ

    પ્રતિક્ષા…

    અયોધ્યામાં સોમવારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની ત્યારે સંપૂર્ણ દેશમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તસવીરમાં એક દુકાનનીબહાર બેઠેલી વ્યક્તિ રામના આગમનની પ્રતિક્ષા કરી રહી હોય એવું જણાઇરહ્યું છે. (અમય ખરાડે)

  • નેશનલ

    પ્રાણપ્રતિષ્ઠામાં ૧૪ દંપતી યજમાન

    પૂજા: રામેશ્ર્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે અહીં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને આખો દેશ રામભક્તિમાં લીન થઇ ગયો છે અને સંબંધિત તૈયારી તડામાર ચાલી રહી છે. (પીટીઆઇ) અયોધ્યા : અહીંના…

  • રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા : ટીસના વિદ્યાર્થીઓને વિરોધપ્રદર્શન કરવા સામે ચેતવણી

    આઈઆઈટી બોમ્બે પ્રસંગને ઉજવવા સજ્જ મુંબઈ: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સે (ટીસ) તેના વિદ્યાર્થીઓને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિરુદ્ધ કેમ્પસમાં કોઈપણ વિરોધ પ્રદર્શન કરવા સામે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પગલાં લેવાની ચેતવણી આપી છે. બીજી તરફ…

  • મુંબઈગરાને ટોલમાંથી મળશે મુક્તિ

    વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લઇ શકે છે નિર્ણય મુંબઈ: મુંબઈના એન્ટ્રી પોઈન્ટ્સ પર લાગતા ટોલને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ખતમ કરવા માગે છે. તેમણે આદેશ આપ્યો છે કે સપ્ટેમ્બર, ૨૦૨૭માં ખતમ થનારા ટોલને આ વર્ષના ઓગસ્ટ મહિના…

  • સાયન પુલ તોડવાનું કામ મુલતવી થોડા દિવસ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયન સ્ટેશન પર આવેલા રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું ડિમોલીશન હાલ પૂરતું ટળ્યું છે. શનિવારથી આ પુલ વાહનવ્યવહાર માટે બંધ કરીને તેને તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવવાનું હતું. જોકે સ્થાનિક સાંસદે રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાના અધિકાકરીઓ સાથે…

  • અયોધ્યામાંથી ખાલિસ્તાનીઓ સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ

    અયોધ્યા: ઉત્તર પ્રદેશ એટીએસએ અયોધ્યામાંથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવતા ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું જણાવાઇ રહ્યું છે અને પકડાયેલા આરોપીઓના નામ શંકરલાલ, અજીત કુમાર, પ્રદીપ પુનિયા છે. ત્રણેય તેની કારમાં શ્રીરામનો ધ્વજ લઇને અયોધ્યાની…

  • અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ

    ૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ…

  • કચ્છમાં ફરી ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ: રાપર નજીક કેન્દ્રબિંદુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: એક તરફ, ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં કચ્છને તારાજ કરનારા ભયાનક ધરતીકંપની ૨૪મી વરસી નજીક આવી રહી છે ત્યારે બીજી બાજુ ધરતીના પેટાળમાં વધેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે, ભૂકંપ ઝોન-૫માં સમાવાયેલા સરહદી જિલ્લા કચ્છમાં મહાભૂકંપ બાદ શરૂ થઇ ગયેલો આફ્ટરશોક્સનો…

Back to top button