- નેશનલ
પ્રાણપ્રતિષ્ઠામાં ૧૪ દંપતી યજમાન
પૂજા: રામેશ્ર્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે અહીં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને આખો દેશ રામભક્તિમાં લીન થઇ ગયો છે અને સંબંધિત તૈયારી તડામાર ચાલી રહી છે. (પીટીઆઇ) અયોધ્યા : અહીંના…
રામમંદિર અંગેના ખોટા સમાચાર ફેલાવવા સામે સરકારની ચેતવણી
નવી દિલ્હી : અયોધ્યાના રામમંદિરના ૨૨ જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠાને સંબંધિત ખોટી કે ઉપજાવી કાઢેલી સામગ્રીને પ્રગટ કરવા વિરુદ્ધ પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સરકારે ચેતવણી આપી હતી. માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે કોમી…
અયોધ્યામાં આમંત્રિતો સિવાયના લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ
અયોધ્યા: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા એક અઠવાડિયાનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. તેમજ ૨૦ જાન્યુઆરીથી આમંત્રિતો સિવાયના બહારના લોકોને ૨૨ જાન્યુઆરી સુધી અયોધ્યામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૨૦ જાન્યુઆરીએ એટલે કે ગઇકાલે અનુષ્ઠાનનો પાંચમો દિવસ…
અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ
૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ…
અમેરિકાના મંદિરોમાં રામ- મંદિર ઉત્સવની તૈયારી શરૂ
વોશિંગ્ટન: અમેરિકામાં પથરાયેલા સેંકડો મંદિરો આવતા અઠવાડિયે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં હજારો ભારતીય અમેરિકનો આ અઠવાડિયે શરૂ થનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ પ્રસંગની યાદમાં, ૨૧ જાન્યુઆરીએ ટાઇમ્સ સ્ક્વેરમાં…
અયોધ્યામાંથી ખાલિસ્તાનીઓ સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ
અયોધ્યા: ઉત્તર પ્રદેશ એટીએસએ અયોધ્યામાંથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવતા ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું જણાવાઇ રહ્યું છે અને પકડાયેલા આરોપીઓના નામ શંકરલાલ, અજીત કુમાર, પ્રદીપ પુનિયા છે. ત્રણેય તેની કારમાં શ્રીરામનો ધ્વજ લઇને અયોધ્યાની…
કચ્છમાં ફરી ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ: રાપર નજીક કેન્દ્રબિંદુ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: એક તરફ, ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં કચ્છને તારાજ કરનારા ભયાનક ધરતીકંપની ૨૪મી વરસી નજીક આવી રહી છે ત્યારે બીજી બાજુ ધરતીના પેટાળમાં વધેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે, ભૂકંપ ઝોન-૫માં સમાવાયેલા સરહદી જિલ્લા કચ્છમાં મહાભૂકંપ બાદ શરૂ થઇ ગયેલો આફ્ટરશોક્સનો…
- આપણું ગુજરાત
રામના રંગે રંગાયા:
સુરતની એક ઇમારત પર લગાડાયેલું ભગવાન રામનું વિશાળ પોસ્ટર. અયોધ્યાના રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પહેલા આખો દેશ ભક્તિમય બની ગયો છે. (પીટીઆઇ)
રામ મંદિરના ઉત્સાહમાં અમદાવાદની બજારોમાં દિવાળી જેવી રોનક, ‘થીમ બેઇઝડ માર્કેટ’ ઊભું થયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઘડી નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. અમદાવાદની બજારોમાં દિવાળી જેવો માહોલ છે. રોશની, રામ મંદિરની ડિઝાઇનના ફ્લેગ, ભગવાન રામની પ્રતિકૃતિના ખેસનું પુષ્કળ વેચાણ…
પારસી મરણ
દીનશાહ રૂસ્તમજી લાલા તે પરવીઝ દીનશા લાલાના ખાવીંદ. તે મરહુમો રતામાય તથા રૂસ્તમજી લાલાના દીકરા. તે હુતોક્ષી, રોશન, હવોવી ને જેસ્મીનના પપ્પા. તે રોહીન્ટન વિકાજી ને મરહુમ ફીરદોશ મિસ્ત્રીના સસરાજી. તે નતાશા હનોઝ આંટીયા ને અરઝાન માલેગામવાલાના ગ્રેન્ડ ફાધર. તે…