- ધર્મતેજ

પ્રાણ-પ્રતિષ્ઠા એટલે શું?
પ્રાસંગિક -શ્રીલેખા યાજ્ઞિક ‘માતા રામો મત્પિતા રામચન્દ્ર : સ્વામી રામો મત્સખા રામચન્દ્ર:સર્વસ્વં મે રામચન્દ્રો દયાલુ-ર્નાન્યં જાને નૈવ જાને ન જાને.’‘રામ મેરી માતા હૈ, રામ મેરે પિતા હૈ, રામ સ્વામી હૈ, ઔર રામ હી મેરે સખા હૈદયામય રામચન્દ્ર હી મેરે સર્વસ્વ…
- ધર્મતેજ

શ્રીરામ મંદિર: બાહ્ય આક્રમણથી લઈને હાલનું સાંસ્કૃતિક પુનરુત્થાન
સંઘર્ષગાથા -ડૉ. રાજેશ ચૌહાણ જુઓ, આવે અવધમાં શ્રીરામ!કેવી તે સાહ્યબી! જો, ઠાઠથી એ નીકળ્યાં છે: રાજા અવધનાં શ્રીરામ!ઠોકર લ્યા, મારશો તો તમને જ વાગશે;કૈંક પથ્થર પર લખ્યાં છે નામ!જુઓ, આવે અવધમાં શ્રીરામ!હર-એક કંકરમાં શંકરનો વાસ છે, ને તન-મનમાં રઘુવરનાં ધામ!નદીઓના…
- ધર્મતેજ

હું મારા આરાધ્ય ભગવાન રામની ભક્તિ કરું છું: શિવ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવરાજ ઇંદ્ર: ‘દયા કરો પ્રભુ, તમે જે કહેશો તેમ કરીશ, મને માફ કરો. મને એક અવસર આપો.’દેવરાજ ઇંદ્રને ભગવાન શિવના ચરણોમાં પડેલો જોઈ પાછળ દોડી રહેલો અગનગોળો સ્થિર થઈ જાય છે. ભગવાન શિવ: ‘૧૦૦ અશ્ર્વમેધ…
- ધર્મતેજ

‘રામ’ એક મંત્ર
સંસ્કૃતિ -હેમંતવાળા એક મત પ્રમાણે શ્રીરામના જન્મ પહેલાં વાલ્મીકિ ઋષિને રામાયણની પ્રતીતિ થઈ હતી. એ મતને જો સાચો માનવામાં આવે તો “રામ શબ્દનું અસ્તિત્વ શ્રીરામના જન્મ પહેલાનું છે તેમ કહેવાય. ઇતિહાસની ચર્ચામાં ઉતર્યા વગર પણ એમ કહી શકાય કે રામ-શબ્દ,…
- આમચી મુંબઈ

પ્રતિક્ષા…
અયોધ્યામાં સોમવારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની ત્યારે સંપૂર્ણ દેશમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તસવીરમાં એક દુકાનનીબહાર બેઠેલી વ્યક્તિ રામના આગમનની પ્રતિક્ષા કરી રહી હોય એવું જણાઇરહ્યું છે. (અમય ખરાડે)
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા : ટીસના વિદ્યાર્થીઓને વિરોધપ્રદર્શન કરવા સામે ચેતવણી
આઈઆઈટી બોમ્બે પ્રસંગને ઉજવવા સજ્જ મુંબઈ: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સે (ટીસ) તેના વિદ્યાર્થીઓને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિરુદ્ધ કેમ્પસમાં કોઈપણ વિરોધ પ્રદર્શન કરવા સામે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પગલાં લેવાની ચેતવણી આપી છે. બીજી તરફ…
- નેશનલ

પ્રાણપ્રતિષ્ઠામાં ૧૪ દંપતી યજમાન
પૂજા: રામેશ્ર્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે અહીં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને આખો દેશ રામભક્તિમાં લીન થઇ ગયો છે અને સંબંધિત તૈયારી તડામાર ચાલી રહી છે. (પીટીઆઇ) અયોધ્યા : અહીંના…
રામમંદિર અંગેના ખોટા સમાચાર ફેલાવવા સામે સરકારની ચેતવણી
નવી દિલ્હી : અયોધ્યાના રામમંદિરના ૨૨ જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠાને સંબંધિત ખોટી કે ઉપજાવી કાઢેલી સામગ્રીને પ્રગટ કરવા વિરુદ્ધ પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સરકારે ચેતવણી આપી હતી. માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે કોમી…
અયોધ્યામાં આમંત્રિતો સિવાયના લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ
અયોધ્યા: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા એક અઠવાડિયાનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. તેમજ ૨૦ જાન્યુઆરીથી આમંત્રિતો સિવાયના બહારના લોકોને ૨૨ જાન્યુઆરી સુધી અયોધ્યામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૨૦ જાન્યુઆરીએ એટલે કે ગઇકાલે અનુષ્ઠાનનો પાંચમો દિવસ…
અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ
૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ…





