• એકસ્ટ્રા અફેર

    હિંદુઓને રામજન્મભૂમિ અધિકારથી મળી, ષડ્યંત્રથી નહીં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો શુભ અવસર આવી ગયો છે. આજે એટલે કે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ને સોમવારે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામમંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન…

  • ધર્મતેજ

    હું મારા આરાધ્ય ભગવાન રામની ભક્તિ કરું છું: શિવ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવરાજ ઇંદ્ર: ‘દયા કરો પ્રભુ, તમે જે કહેશો તેમ કરીશ, મને માફ કરો. મને એક અવસર આપો.’દેવરાજ ઇંદ્રને ભગવાન શિવના ચરણોમાં પડેલો જોઈ પાછળ દોડી રહેલો અગનગોળો સ્થિર થઈ જાય છે. ભગવાન શિવ: ‘૧૦૦ અશ્ર્વમેધ…

  • ધર્મતેજ

    પ્રાણ-પ્રતિષ્ઠા એટલે શું?

    પ્રાસંગિક -શ્રીલેખા યાજ્ઞિક ‘માતા રામો મત્પિતા રામચન્દ્ર : સ્વામી રામો મત્સખા રામચન્દ્ર:સર્વસ્વં મે રામચન્દ્રો દયાલુ-ર્નાન્યં જાને નૈવ જાને ન જાને.’‘રામ મેરી માતા હૈ, રામ મેરે પિતા હૈ, રામ સ્વામી હૈ, ઔર રામ હી મેરે સખા હૈદયામય રામચન્દ્ર હી મેરે સર્વસ્વ…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    આનંદો! અવઢવમાં રહેતા નહીં, આજનું મુહૂર્ત ‘શ્રેષ્ઠ’ મુહૂર્ત છે

    શુભ મુહૂર્ત -જ્યોતીષી આશિષ રાવલ અગામી તા.૨૨ સોમવારે અયોધ્યા રામ મંદિરમાં ‘રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા’ બપોરે ૧૨.૨૦ કલાકે -અભિજીત અને વિજયમુહૂર્ત વચ્ચે કરવામાં આવશે.દરેક શહેરના ખૂણે-ખૂણે ઉજવણીમાટે રામધૂન, રામાયણની કથા, ડંકાવગાડીને કરવા માટે આયોજન થઈચુક્યા છે.ગામડે-ગામડે રામ નામ ધજાપ્રતાકા લગાવામાં આવશે.…

  • ધર્મતેજ

    શ્રીરામ મંદિર: બાહ્ય આક્રમણથી લઈને હાલનું સાંસ્કૃતિક પુનરુત્થાન

    સંઘર્ષગાથા -ડૉ. રાજેશ ચૌહાણ જુઓ, આવે અવધમાં શ્રીરામ!કેવી તે સાહ્યબી! જો, ઠાઠથી એ નીકળ્યાં છે: રાજા અવધનાં શ્રીરામ!ઠોકર લ્યા, મારશો તો તમને જ વાગશે;કૈંક પથ્થર પર લખ્યાં છે નામ!જુઓ, આવે અવધમાં શ્રીરામ!હર-એક કંકરમાં શંકરનો વાસ છે, ને તન-મનમાં રઘુવરનાં ધામ!નદીઓના…

  • ધર્મતેજ

    ‘રામ’ એક મંત્ર

    સંસ્કૃતિ -હેમંતવાળા એક મત પ્રમાણે શ્રીરામના જન્મ પહેલાં વાલ્મીકિ ઋષિને રામાયણની પ્રતીતિ થઈ હતી. એ મતને જો સાચો માનવામાં આવે તો “રામ શબ્દનું અસ્તિત્વ શ્રીરામના જન્મ પહેલાનું છે તેમ કહેવાય. ઇતિહાસની ચર્ચામાં ઉતર્યા વગર પણ એમ કહી શકાય કે રામ-શબ્દ,…

  • ધર્મતેજ

    રામ જન્મનો હેતુ શો છે? રામે જન્મ લેવા માટે ‘અયોધ્યા’ કેમ પસંદ કર્યું?

    માનસ મંથન -મોરારિબાપુ હરખ હવે તું હિન્દુસ્તાન!હવે ઘેર ઘેર થાશે અનુષ્ઠાન,ને થાશે સદ્ધર્મ પુનરુત્થાન!હરખ હવે તું હિન્દુસ્તાન !ભૂલાઈ ન જાય કોઈ બલિદાન,ને રાયથી લઈને રંકના દાન!હરખ હવે તું હિન્દુસ્તાન !મંદિર નહીં આ તો રામચરિત્ર નિર્માણ,હિંદુ ગૌરવ ને વળી રાષ્ટ્રાભિમાન !હરખ…

  • પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ…

  • સાયન પુલ તોડવાનું કામ મુલતવી થોડા દિવસ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયન સ્ટેશન પર આવેલા રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું ડિમોલીશન હાલ પૂરતું ટળ્યું છે. શનિવારથી આ પુલ વાહનવ્યવહાર માટે બંધ કરીને તેને તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવવાનું હતું. જોકે સ્થાનિક સાંસદે રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાના અધિકાકરીઓ સાથે…

Back to top button