• વેપાર

    એચડીએફસી બૅન્કના શૅરને ક્યો એરું આભડી ગયો? ત્રણ સત્રમાં શૅરના ભાવમાં ૧૨ ટકાનું ધોવાણ! શૅરબજારને શેની ચિંતા છે?

    કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઇ: દેશની ખાનગી ક્ષેત્રની ટોચની બૅન્કમાં જેની ગણના થાય છે, એવી એચડીએફસી બૅન્કના શેરમાં તેના પરિણામની જાહેરાત બાદ સતત ધોવાણ થઇ રહ્યું છે. ા શેરમાં ત્રણ સત્રમાં ૧૨ ટકા જેવું તોતિંગ ધોવાણ નોંધાયું છે. સવાલ એ…

  • આપણું ગુજરાત

    મિત્રના પુત્રના બેસણામાં હાજરી આપવા આમિર ખાન ભુજના કોટાય ગામ આવ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા આમિર ખાન આજે સરહદી જિલ્લા કચ્છમાં રહેતાં તેમના મિત્રના યુવાન પુત્રના માર્ગ અકસ્માતમાં નીપજેલા મૃત્યુના પગલે ચાર્ટર પ્લેનમાં વહેલી સવારે ભુજ આવ્યા હતા અને ત્યારબાદ ભુજ તાલુકાના કોટાય ગામમાં રહેતાં તેમના લગાન…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનમૂળી નિવાસી હાલ ચેમ્બુર પ્રવીણભાઇ ચમનલાલ દુર્લભજી શાહના ધર્મપત્ની નલીનીબેન (ઉં. વ. ૮૨) તે સંદીપ, જયદીપના માતુશ્રી. ઉર્વી, જીનીવાના સાસુ. તે સરોજબેન રસિકલાલ ચમનલાલના દેરાણી. તે સ્નેહલત્તાબેન પ્રવીણભાઇ ડગલીના ભાભી. તથા પ્રભાવતીબેન ચંદુલાલ સુખલાલ મહેતા (સુરેન્દ્રનગર)…

  • અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનાં પગલે ખાવા-પીવાની ચીજવસ્તુઓ ફ્રીમાં આપવાની જાહેરાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરી સોમવારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાને પગલે અમદાવાદમાં રામમય માહોલ જામ્યો છે. શહેરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવને પગલે વેપારીઓ દ્વારા ખાવા-પીવાની ચીજવસ્તુઓ ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોટલ, રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ…

  • પારસી મરણ

    સીલુ મીનુ મારફતીયા તે મરહુમ મીનુ તેહેમુરસ્પ મારફતીયાના ધણિયાની. તે મરહુમો નાજામાય અને શાવકશા વાડીયાના દીકરી. તે કયોમજ અને કેશમીરાના માતાજી. તે ખુરશીદ કે. મારફતીયાના સાસુજી. તે મરહુમો સોરાબ (સોલી) અને જીમી વાડીયાના બહેન. તે દરયુશ અને મેહેરના બપયજી તે…

  • ભગવાન રામના રંગે રંગાયું ગુજરાત: અમદાવાદમાં શોભાયાત્રામાં હજારો લોકો ઉમટ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીના રોજ રામની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રામજી મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટ પણ મીની અયોધ્યા બની…

  • આપણું ગુજરાત

    ખોડલધામ કેન્સર હૉસ્પિટલ સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે: વડા પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તથા સંબોધન કર્યું હતું. સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની…

  • વેપાર

    એચડીએફસીના ધોવાણને કારણે નિફ્ટીમાં બીએફએસઆઈનું વેઇટેજ સાત વર્ષના તળિયે પહોંચ્યું!

    મુંબઇ: બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં બેન્કો, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ (બીએફએસઆઈ) સેક્ટરનું વેઇટેજ ઘટીને ૩૨.૩ ટકા થઈ ગયું છે, જે બજારના અભ્યાસુઓ અનુસાર એચડીએફસી બેન્ક અને અન્ય ખાનગી ક્ષેત્રની બેન્કોના શેરમાં તીવ્ર ઘટાડો થવાને કારણે નીચી સપાટીએ પહોંચ્યું છે. આ સ્તર છેલ્લા…

  • એકસ્ટ્રા અફેર

    હિંદુઓને રામજન્મભૂમિ અધિકારથી મળી, ષડ્યંત્રથી નહીં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો શુભ અવસર આવી ગયો છે. આજે એટલે કે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ને સોમવારે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામમંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૨૨-૧-૨૦૨૪, અયોધ્યા શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા વિધિ મહોત્સવ. સર્વ પ્રજામાં ઘર ઘર, સાર્વજનિક, રાષ્ટમાં, પર રાષ્ટ્રમાં સર્વત્ર) ભારતીય દિનાંક ૨, માહે માઘ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૨) જૈન વીર સંવત…

Back to top button