Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મરાઠા આંદોલન મનોજ જરાંગે સામે ગુનો દાખલ

    મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે ઉપરાંત તેમના અન્ય સાથીદારોએ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બે ઠેકાણે રસ્તા અવરોધીને આંદોલન કરવામાં આવ્યું હતું અને તે પણ પરવાનગી વગર. જેને પગલે જરાંગે અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આંદોલન…

  • વિધાનસભા અને પરિષદમાં 8,609.17 કરોડની પૂરક માગણીઓ રજૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાંચ દિવસના બજેટ સત્રના પ્રથમ દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે તેમણે 2023-24 માટે વધારાના રૂ. 8,609.17 કરોડની માગણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રૂ. 55,520.77 કરોડની માગણી…

  • કર્ણાક બ્રિજનું પહેલું ગર્ડર લોન્ચ કરાયું: જૂનમાં ખુલ્લો મુકાય એવી શક્યતા

    મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે બની રહેલા કર્ણાક બ્રિજનું 70 ટકાથી વધુનું કામ પૂરું થઇ ગયું છે. પાલિકાએ મઝગાંવ તરફનું ગર્ડર લોન્ચ કર્યું હતું. બ્રિજની બંને બાજુ પાલિકાએ આ પહેલાંથી જ પિલર બનાવી દીધા છે. રેલવે…

  • નાહુરનો આરઓબી 29 ફેબ્રુઆરીની મધરાતથી બંધ

    મુંબઈ: મુલુંડ પશ્ચિમમાં મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ પર આવેલ નાહુર રેલ ઓવર બ્રિજ ફરી એકવાર 29 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ થઈ જશે જ્યારે બીએમસીના એસ વોર્ડ દ્વારા તેના વિસ્તરણ માટે ગર્ડરનું કામ શરૂ કરશે. જો બધુ યોજના મુજબ આગળ વળશે…

  • સાંતાક્રુઝના કમર્શિયલ સેન્ટરમાં આગ, 37ને બચાવાયા

    મુંબઈ: સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા બે માળના કમર્શિયલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. કમર્શિયલ સેન્ટરમાં આગની ઘટના બની હતી ત્યાંથી 37 લોકોને બચાવવામાં આવ્યા હતા.સાંતાક્રુઝના મિલન સબવે નજીક આવેલા આ કમર્શિયલ સેન્ટરમાં આગ લગતા ઇમારતમાં ફસાયેલા 37 લોકોને સેન્ટરના ટેરેસ…

  • નવા ધારાવીમાં વ્યવસાયોના પુનર્વસન માટે પાંચ વર્ષ એસજીએસટી રિફંડ અપાશે

    મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ.મિ. (ડીઆરપીપીએલ)એ જણાવ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ નવનિર્મિત ધારાવીમાં પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પોતાનાં વેપાર-ધંધાને વેગ આપવા માટે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (એસજીએસટી)ના…

  • નવા ધારાવીમાં વ્યવસાયોના પુનર્વસન માટે પાંચ વર્ષ એસજીએસટી રિફંડ અપાશે

    મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ.મિ. (ડીઆરપીપીએલ)એ જણાવ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ નવનિર્મિત ધારાવીમાં પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પોતાનાં વેપાર-ધંધાને વેગ આપવા માટે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (એસજીએસટી)ના…

  • આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

    થાણે: નવી મુંબઈમાં આઠ વર્ષના બાળક સાથે કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ પોલીસે 38 વર્ષના શખસની ધરપકડ કરી હતી. ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સનાઉલ હાકીમ શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377, 506(2) અને પ્રોટેક્શન…

  • મધ્ય રેલવેએ બચાવ્યું હજારો લિટર ડીઝલ

    હવે ડીઝલ ડેપોનાં ચક્કર નથી લગાવવાં પડતાં મુંબઈ: મધ્ય રેલવે દ્વારા છેલ્લા અનેક સમયથી સતત પ્રયોગ કરીને જૂની સિસ્ટમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનું એક ઉદાહરણ દીવા સ્ટેશન છે, જ્યાં 17મી ઓગસ્ટ, 2023થી કોઇ અકસ્માત નથી થયો.…

  • જ્ઞાનવાપી કેસમાં હિંદુઓનો મોટો વિજય

    વારાણસીની મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રાખવા હાઇ કોર્ટની બહાલી પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): અલાહાબાદ વડી અદાલતે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંના દક્ષિણના ભોંયરામાં પૂજા ચાલુ રાખવાની સોમવારે પરવાનગી આપતા આ કેસમાં હિંદુ પક્ષકારોનો મોટો વિજય થયો છે.જિલ્લા અદાલતે અગાઉ આ સંબંધમાં આપેલા આદેશને…

Back to top button