Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • તરોતાઝા

    આ સપ્તાહમાં કબજિયાત, પગના સ્નાયુ કે પગના ગોઠણ ને લગતા દર્દો વધી શકે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં ગ્રહ મંડળ ના રાજાદી ગ્રહ.સૂર્ય કુંભ રાશિમંગળ મકર રાશિ શીઘ્ર ભ્રમણબુધ કુંભ રાશિ તા.7 મીનગુ મેષ રાશિશુક્ર મકર રાશિ તા.7 કુંભ રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)રાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણઆ…

  • તરોતાઝા

    બાળકને સોલિડ ખોરાક: યોગ્ય સમય ક્યારથી?

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક એક મિત્રએ હમણાં જ એના 3 મહિનાના બાળકને સફરજનનો સોસ અને ઢીલી ખીચડી આપવાનું શ કર્યું. મારો પુત્ર એનાં કરતાંમાત્ર 2 અઠવાડિયા નાનો છે હું પણ વિચારી રહી છું કે શું મારે પણ ટૂંક સમયમાં મારા…

  • સ્વાદ-પોષણમાં ભોજન સમાન છે આ ચાવણા

    આરોગ્ય – કિરણ ભાસ્કર સામાન્ય રીતે ચના ચબેના (ચવાણું) આપણે એ પદાર્થને કહી શકાય, જેને આપણે ચાવીને ખાઈ શકીએ. મકાઈના દોડા, ચેવડો, ભેલ, વિવિધ પ્રકારના શેકેલા દાણા, શેકેલા ચોખા અથવા મમરા, ચણા, વટાણા અને મમરાનો ચેવડો, શેકેલા અને બાફેલા ચણા,…

  • તરોતાઝાBeelipatra, dear to Shiva, is an excellent medicine for humans

    શિવને પ્રિય બીલીપત્ર મનુષ્ય માટે ઉત્તમ ઔષધ

    સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ બીલીપત્ર અથવા બીલીના પાંદડા ભારતમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. બીલી પત્ર કેલ્શિયમ અને ફાઈબરની સાથે વિટામિન એ, સી, બી-1 અને બી-6 જેવા પોષક તત્વોથી ભરપૂર છે. ઘણાને…

  • જંબુસરની સરકારી હોસ્પિટલમાં ગાયનેક પ્રસૂતાના સિઝેરિયન વખતે પેટમાં કપડું ભૂલી ગયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભરૂચ જિલ્લાની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મહિલા ગાયનેક તબીબે એક પ્રસુતાના સીઝેરીયન ઓપરેશન દરમિયાન પ્રસૂતાના પેટમાં કોટન (કપડું) ભૂલી જતા ગાયનેક તબીબ વિધ્ધ પ્રસૂતા મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગાયનેક તબીબ વિધ્ધ ગંભીર પ્રકારની નિષ્કાળજી અને…

  • સ્પોર્ટસ

    યુવાઓ સાથે ફક્ત વાત કરતા રહેવાથી કાંઇ નહીં થાય, તેમને સારો માહોલ આપવો જરૂરી: રોહિત શર્મા

    રાંચી: યુવા બ્રિગેડના શાનદાર પ્રદર્શનની મદદથી ઈંગ્લેન્ડને પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ટીમમાં યુવાનોને સતત સલાહની જરૂર નથી પરંતુ સારા પ્રદર્શન માટે સારો માહોલ આપવાની જરૂર છે.પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા વિકેટકીપર…

  • દાદરના હોકર્સ પ્લાઝાનો રસ્તો બંધ

    …તો અમે ફરી પાછા રસ્તા પર જ ધંધો શરૂ કરીશું વેપારીઓએ ઉપવાસ પર ઊતરવાની ચીમકી આપી મુંબઈ: દાદના હોકર્સ પ્લાઝામાં આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા બાદ હોકર્સ પ્લાઝાના વેપારીઓમાં પાલિકા પ્રશાસન વિરુદ્ધ ઉપવાસની ચેતાવણી આપવામાં આવી છે. દાદર સેનાપતિ…

  • શટલ-પેસેન્જર ટિકિટના ભાવમાં ઘટાડો

    પાલઘર: શટલ અને પેસેન્જર ટે્રનની ટિકિટના ભાવ એક્સપ્રેસ ટે્રન જેટલા કરવામાં આવ્યા હોવાથી, છેલ્લા ઘણા મહિનાઓથી રેલવે મુસાફરો આર્થિક મુશ્કેલીમાં છે. તેના વિરોધમાં મુસાફરોએ સહી ઝુંબેશ શરૂ કર્યા બાદ આખરે રેલવે પ્રશાસન સફાળુ જાગ્યું છે. રેલવેએ શટલ-પેસેન્જર ટે્રનોના વધેલા ટિકિટ…

  • સાંતાક્રુઝના કમર્શિયલ સેન્ટરમાં આગ, 37ને બચાવાયા

    મુંબઈ: સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા બે માળના કમર્શિયલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. કમર્શિયલ સેન્ટરમાં આગની ઘટના બની હતી ત્યાંથી 37 લોકોને બચાવવામાં આવ્યા હતા.સાંતાક્રુઝના મિલન સબવે નજીક આવેલા આ કમર્શિયલ સેન્ટરમાં આગ લગતા ઇમારતમાં ફસાયેલા 37 લોકોને સેન્ટરના ટેરેસ…

  • નવા ધારાવીમાં વ્યવસાયોના પુનર્વસન માટે પાંચ વર્ષ એસજીએસટી રિફંડ અપાશે

    મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ.મિ. (ડીઆરપીપીએલ)એ જણાવ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ નવનિર્મિત ધારાવીમાં પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પોતાનાં વેપાર-ધંધાને વેગ આપવા માટે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (એસજીએસટી)ના…

Back to top button