- વેપાર

ફેડરલ દ્વારા વહેલા વ્યાજદર કપાતની આશા ઓસરતા વૈશ્વિક સોનામાં નરમાઈ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતની આશા ઓસરી રહી હોવાથી તેમ જ રોકાણકારોની નજર અમેરિકાના આર્થિક ડેટાઓ અને આ સપ્તાહે યોજાનારી અન્ય વિકસીત દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને…
- વેપાર

ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિશ્વબજાર પર: પ્રી-બજેટ સેન્ટિમેન્ટ બજારને દોરશે, 200 કંપની પરિણામ જાહેર કરશે
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: આજથી શરૂ થતાં ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિદેશી ડેટાને આધારે વિશ્વબજાર પર થનારી અસર પર વિશેષ રહેવાની ધારણાં છે. સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામ કરતા વધુ આધાર સરકાર અંદાજપત્ર અગાઉ કેવો માહોલ તૈયાર કરે છે…
- એકસ્ટ્રા અફેર

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, જરા યાદ ઉન્હેં ભી કર લો…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર બનેલા મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ એવા ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાર પડી ગયો. સોમવારે બપોરે 12 વાગ્યાથી અયોધ્યામાં શરૂ થયેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમે આખા દેશને રામમય કરી દીધો. વડા…
રવિવાર સૌથી ઠંડો પારો ૧૬.૧ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રવિવારની સવાર મુંબઈમાં એકદમ ઠંડી રહી હતી. વહેલી સવારે મેરેથોનમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરા થીજી ગયા હતા. રવિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી નોંઘાયો હતો. એ સાથે જ રવિવારનો દિવસ શિયાળાની મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો…
૨૨ જાન્યુઆરીની રજાને પડકારતી અરજી ફગાવાઈ અરજી રાજકીય હેતુથી પ્રેરિત: હાઈ કોર્ટ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨ જાન્યુઆરીને જાહેર રજાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી ચાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) બોમ્બે હાઈકોર્ટે રવિવારે ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાયદાની શાખાનો અભ્યાસકરતા ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ…
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો અયોધ્યા નહીં જાય
મુંબઈ: અયોધ્યા ખાતે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ સાડા સાત હજાર કરતા પણ વધારે આમંત્રિત મહેમાનો હાજર રહેશે. મોટા ભાગના સેલિબ્રિટી રવિવારથી જ અહીં પહોંચી ગયા હતા. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર…
દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની અછત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની તીવ્ર અછત હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસમાં ૧૨,૦૦૦થી વધુ પદ ખાલી પડ્યા છે અને આને કારણે પોલીસ યંત્રણા પર ખાસ્સો તણાવ આવી રહ્યો છે. મુંબઈ પોલીસના વિવિધ પદ ખાલી…
- નેશનલ

જય શ્રી રામ:હરખ હવે હિન્દુસ્તાન આજે રઘુનંદનના પ્રાણપ્રતિષ્ઠાન
બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર રામ આયે હૈં અયોધ્યામાં રામમંદિરનું સ્વપ્ન સાકાર થશે દેશવિદેશમાં ઘેર ઘેર દીપોત્સવ, રંગોળી કરાશે*મંદિરોમાં રામધૂન, ભજન-કીર્તન, રથયાત્રા અયોધ્યા: અહીંના દિવ્ય, ભવ્ય, અલૌકિક રામમંદિરમાં સોમવારે (આજે એટલે કે પોષ શુકલ, દ્વાદશી – બારસ, વિક્રમ સંવત…
‘મંગળ ધ્વનિ’માં પચાસ વાદ્ય સૂર રેલાવશે
અયોધ્યા: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરના સોમવારે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ ‘મંગળ ધ્વનિ’માં પરંપરાગત પચાસ જેટલા વાદ્ય બે કલાક સુધી સૂર રેલાવશે.અયોધ્યાના વિખ્યાત કવિ યતીન્દ્ર મિશ્રાએ દિલ્હીસ્થિત સંગીત નાટક અકાદમીની મદદથી સંગીતમય ધુન તૈયાર કરી છે. મંદિરના નિર્માણ અને…
ગુજરાતી સંસ્થાઓએ તૈયાર કર્યો મહાપ્રસાદ
અયોધ્યા : સોમવારે અયોધ્યાના રામમંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપનારા વીઆઈપી એટલે કે મહાનુભાવોને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મહાપ્રસાદ આપશે અને તે ગુજરાતની સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયો છે. અધિકારીએ કહ્યું હતું કે શુદ્ધ ધી, પાંચ પ્રકારના સૂકા મેવા,…



