• સુધરાઈનું ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બજેટ

    પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરામાં કોઈ વધારો થશે નહીં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2024-25નું બજેટ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે. આગામી સમયમાં લોકસભા સહિત વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી આ બજેટ ચૂંટણીલક્ષી રહેશે. એટલે કે બજેટમાં કોઈ પણ…

  • મીરા રોડમાં સરઘસ વખતે બે જૂથ વચ્ચે અથડામણ

    `જય શ્રીરામ’ના ધ્વજ સાથેનાં વાહનોની ટોળાએ કરી તોડફોડ: 13 પકડાયા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં વાહનોના સરઘસ વખતે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સરઘસમાં ભાગ…

  • આમચી મુંબઈ

    રામના રંગે રંગાઇ મુંબઈ

    અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે મુંબઈમાં પણ જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. વડાલાનું રામમંદિર, સિદ્ધિવિનાયક, બાબુલનાથ જેવા શહેરના પ્રખ્યાત મંદિરોમાં રોશની, રંગોળી સહિતની સજાવટ કરવામાં આવી હતી તથા વિવિધ વિસ્તારોમાં શ્રીરામની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. દિવાળી જેવો માહોલ મુંબઈમાં જોવા…

  • વેપાર

    ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિશ્વબજાર પર: પ્રી-બજેટ સેન્ટિમેન્ટ બજારને દોરશે, 200 કંપની પરિણામ જાહેર કરશે

    ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: આજથી શરૂ થતાં ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિદેશી ડેટાને આધારે વિશ્વબજાર પર થનારી અસર પર વિશેષ રહેવાની ધારણાં છે. સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામ કરતા વધુ આધાર સરકાર અંદાજપત્ર અગાઉ કેવો માહોલ તૈયાર કરે છે…

  • એકસ્ટ્રા અફેર

    અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, જરા યાદ ઉન્હેં ભી કર લો…

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર બનેલા મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ એવા ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાર પડી ગયો. સોમવારે બપોરે 12 વાગ્યાથી અયોધ્યામાં શરૂ થયેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમે આખા દેશને રામમય કરી દીધો. વડા…

  • વેપાર

    ફેડરલ દ્વારા વહેલા વ્યાજદર કપાતની આશા ઓસરતા વૈશ્વિક સોનામાં નરમાઈ

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતની આશા ઓસરી રહી હોવાથી તેમ જ રોકાણકારોની નજર અમેરિકાના આર્થિક ડેટાઓ અને આ સપ્તાહે યોજાનારી અન્ય વિકસીત દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને…

  • ‘મંગળ ધ્વનિ’માં પચાસ વાદ્ય સૂર રેલાવશે

    અયોધ્યા: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરના સોમવારે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ ‘મંગળ ધ્વનિ’માં પરંપરાગત પચાસ જેટલા વાદ્ય બે કલાક સુધી સૂર રેલાવશે.અયોધ્યાના વિખ્યાત કવિ યતીન્દ્ર મિશ્રાએ દિલ્હીસ્થિત સંગીત નાટક અકાદમીની મદદથી સંગીતમય ધુન તૈયાર કરી છે. મંદિરના નિર્માણ અને…

  • ગુજરાતી સંસ્થાઓએ તૈયાર કર્યો મહાપ્રસાદ

    અયોધ્યા : સોમવારે અયોધ્યાના રામમંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપનારા વીઆઈપી એટલે કે મહાનુભાવોને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મહાપ્રસાદ આપશે અને તે ગુજરાતની સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયો છે. અધિકારીએ કહ્યું હતું કે શુદ્ધ ધી, પાંચ પ્રકારના સૂકા મેવા,…

  • મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો અયોધ્યા નહીં જાય

    મુંબઈ: અયોધ્યા ખાતે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ સાડા સાત હજાર કરતા પણ વધારે આમંત્રિત મહેમાનો હાજર રહેશે. મોટા ભાગના સેલિબ્રિટી રવિવારથી જ અહીં પહોંચી ગયા હતા. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર…

  • અયોધ્યા દસ લાખ દીવાથી ઝળહળશે

    અયોધ્યા : નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવા અયોધ્યા દસ લાખ માટીના દીવાથી ઝળહળશે. અધિકારીઓએ કહ્યું હતું કે દીવા રામમંદિર, રામ કી પૈડી, કનક ભવન, ગુપતાર ઘાટ, સરયૂ ઘાટ, લતા મંગેશકર ચોક. મણિરામ દાસ ચાવણી અને બીજા મહત્ત્વના…

Back to top button