- વેપાર
ફેડરલ દ્વારા વહેલા વ્યાજદર કપાતની આશા ઓસરતા વૈશ્વિક સોનામાં નરમાઈ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતની આશા ઓસરી રહી હોવાથી તેમ જ રોકાણકારોની નજર અમેરિકાના આર્થિક ડેટાઓ અને આ સપ્તાહે યોજાનારી અન્ય વિકસીત દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને…
- વેપાર
ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિશ્વબજાર પર: પ્રી-બજેટ સેન્ટિમેન્ટ બજારને દોરશે, 200 કંપની પરિણામ જાહેર કરશે
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: આજથી શરૂ થતાં ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિદેશી ડેટાને આધારે વિશ્વબજાર પર થનારી અસર પર વિશેષ રહેવાની ધારણાં છે. સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામ કરતા વધુ આધાર સરકાર અંદાજપત્ર અગાઉ કેવો માહોલ તૈયાર કરે છે…
- એકસ્ટ્રા અફેર
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, જરા યાદ ઉન્હેં ભી કર લો…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર બનેલા મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ એવા ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાર પડી ગયો. સોમવારે બપોરે 12 વાગ્યાથી અયોધ્યામાં શરૂ થયેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમે આખા દેશને રામમય કરી દીધો. વડા…
- આમચી મુંબઈ
આજે દિવાળી: માયાનગરી બની રામનગરી
જય શ્રીરામ… – આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ દિવસની દિવાળીની જેમ ઉજવણી કરવાની વડા પ્રધાનની હાકલ કરી હતી. માયાનગરી મુંબઈમાં તેની ઝળક જોવા મળી હતી. શહેરની શેરીઓમાંં શ્રી રામ નામના ધ્વજ લહેરાતા જોવા મળ્યા…
રવિવાર સૌથી ઠંડો પારો ૧૬.૧ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રવિવારની સવાર મુંબઈમાં એકદમ ઠંડી રહી હતી. વહેલી સવારે મેરેથોનમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરા થીજી ગયા હતા. રવિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી નોંઘાયો હતો. એ સાથે જ રવિવારનો દિવસ શિયાળાની મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો…
૨૨ જાન્યુઆરીની રજાને પડકારતી અરજી ફગાવાઈ અરજી રાજકીય હેતુથી પ્રેરિત: હાઈ કોર્ટ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨ જાન્યુઆરીને જાહેર રજાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી ચાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) બોમ્બે હાઈકોર્ટે રવિવારે ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાયદાની શાખાનો અભ્યાસકરતા ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ…
‘મંગળ ધ્વનિ’માં પચાસ વાદ્ય સૂર રેલાવશે
અયોધ્યા: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરના સોમવારે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ ‘મંગળ ધ્વનિ’માં પરંપરાગત પચાસ જેટલા વાદ્ય બે કલાક સુધી સૂર રેલાવશે.અયોધ્યાના વિખ્યાત કવિ યતીન્દ્ર મિશ્રાએ દિલ્હીસ્થિત સંગીત નાટક અકાદમીની મદદથી સંગીતમય ધુન તૈયાર કરી છે. મંદિરના નિર્માણ અને…
અયોધ્યા દસ લાખ દીવાથી ઝળહળશે
અયોધ્યા : નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવા અયોધ્યા દસ લાખ માટીના દીવાથી ઝળહળશે. અધિકારીઓએ કહ્યું હતું કે દીવા રામમંદિર, રામ કી પૈડી, કનક ભવન, ગુપતાર ઘાટ, સરયૂ ઘાટ, લતા મંગેશકર ચોક. મણિરામ દાસ ચાવણી અને બીજા મહત્ત્વના…
રામલલાની જૂની મૂર્તિને નવી મૂર્તિ સામે રાખવામાં આવશે
અયોધ્યા (ઉત્તર પ્રદેશ): શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું હતું કે અસ્થાયી મંદિરમાં રાખવામાં આવેલી રામલલાની જૂની મૂર્તિ નવી મૂર્તિની સામે મૂકવામાં આવશે, જેને અહીં ૨૨ જાન્યુઆરીના રોજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે એમ પણ…
ઈસરોએ અવકાશમાંથી રામમંદિરની તસવીરો શૅર કરી
હૈદરાબાદ: પીએમ મોદી અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન કરે તે પહેલા જ ઈસરોએ અવકાશમાંથી પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનો નજારો કેમેરામાં કેદ કરી લીધો છે. પહેલી વાર ઈસરોએ સ્પેસમાંથી અયોધ્યા રામમંદિર તથા તેની આસપાસનાં સ્થળોની પણ તસવીરો લીધી છે. આ માટે ઈસરો…