રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ મહાનગરોમાં 26 બાળકનો જન્મ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સોમવારે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ગુજરાતનાં મહાનગરોમાં 26 બાળક જન્મ્યાં હતાં. જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે ત્રણ બાળક જન્મ્યાં છે. જ્યારે સુરતમાં 16 બાળકના જન્મ થયાં છે. તેમજ વડોદરામાં પાંચ બાળકનો જન્મ થયો છે. જ્યારે રાજકોટમાં બે બાળકનો…
ગુજરાતમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થતા જ રાજ્યમાં ફટાકડા ફોડી આતશબાજી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર ઠેર ભગવાન શ્રીરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. પ્રાણપ્રતિષ્ઠા થતા જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ…
અમદાવાદ બન્યું અયોધ્યાનગરી: ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ થતા અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વસ્ત્રાલમાં આવેલા રામજી મંદિર…
ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ ગુજરાતીઓવતી વડા પ્રધાનનો ખૂબ-ખૂબ આભાર: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: તા.22 જાન્યુઆરી 2024ના રોજ અભિજીત મુર્હૂતમાં અયોધ્યા ધામ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ…
વિશ્વભરમાં રામભક્તોએ ભવ્ય ઉજવણી કરી
વૉશિંગ્ટન: રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની દેશ ઉપરાંત વિદેશોમાં પણ રામ ભક્તોએ ભાવપૂર્વક ઉજવણી કરી હતી. ન્યૂ યોર્કના ટાઇમ સ્કેવર સહિત અનેક સ્થળોએ રામ ભક્તો અને ભારતીય પ્રવાસીઓ એકઠા થયા હતા અને અયોધ્યામાં રામલલાના અભિષેકની ઉજવણી માટે પ્રાર્થના, કાર રેલી અને અન્ય…
મતભેદ ભૂલીને એક થઇએ: મોહન ભાગવત
અયોધ્યા (ઉત્તર પ્રદેશ): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી કહ્યું હતું કે રામ રાજ્ય આવી રહ્યું છે અને દેશમાં તમામ લોકોએ મતભેદો ભૂલીને એક થવું જોઈએ. અયોધ્યામાં નવા બનેલા રામ…
- નેશનલ
રામના દર્શનની પ્રતીક્ષા પૂરી થઇ: મોદી
પૂજા-પ્રાર્થના: અયોધ્યાના રામમંદિરમાં રામલલાની દિવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે મંત્રોચ્ચાર વચ્ચે પૂજા-પ્રાર્થના કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ) અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની લાંબી પ્રતીક્ષા પછી આપણા રામનું આગમન…
મંદિર સનાતન સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહેશે: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં શ્રીરામ લલાની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને કરોડો રામ ભક્તો માટે અવિસ્મરણીય દિવસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ મંદિર યુગો યુગો સુધી સનાતન સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહેશે. શાહે…
- નેશનલ
પ્રભુ રામચંદ્રના `વનવાસ’નો અંત
અયોધ્યા: રામનગરીના દિવ્ય, ભવ્ય, અલૌકિક રામમંદિરમાં સોમવારે બપોરે 12.15 થી 12.45 વાગ્યા દરમિયાન રામલલા (પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપ)ની પ્રાણપ્રતિષ્ઠા કરાતા દુનિયાભરના હિંદુઓનું અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરી તેમાં રઘુનંદનની મૂર્તિ સ્થાપવાનું પાંચસો વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થયું હતું. ભગવાન રામચંદ્રે વનવાસ' પૂરો…
અટલ સેતુ પર પહેલો અકસ્માત
કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ ઊંધી વળી: પાંચ ઘાયલ નવી મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) ખુલ્યાના અઠવાડિયા બાદ રવિવારે બપોરે 22 કિ.મી. લાંબા દરિયાઇ બ્રિજ પર પ્રથમ અકસ્માત નોંધાયો હતો, જેમાં મુંબઈ તરફ આવી રહેલી મારુતિ ઇંગીસ કાર ડિવાઇડર…