Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 77 of 313
  • વિશ્વભરમાં રામભક્તોએ ભવ્ય ઉજવણી કરી

    વૉશિંગ્ટન: રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની દેશ ઉપરાંત વિદેશોમાં પણ રામ ભક્તોએ ભાવપૂર્વક ઉજવણી કરી હતી. ન્યૂ યોર્કના ટાઇમ સ્કેવર સહિત અનેક સ્થળોએ રામ ભક્તો અને ભારતીય પ્રવાસીઓ એકઠા થયા હતા અને અયોધ્યામાં રામલલાના અભિષેકની ઉજવણી માટે પ્રાર્થના, કાર રેલી અને અન્ય…

  • મતભેદ ભૂલીને એક થઇએ: મોહન ભાગવત

    અયોધ્યા (ઉત્તર પ્રદેશ): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી કહ્યું હતું કે રામ રાજ્ય આવી રહ્યું છે અને દેશમાં તમામ લોકોએ મતભેદો ભૂલીને એક થવું જોઈએ. અયોધ્યામાં નવા બનેલા રામ…

  • નેશનલ

    રામના દર્શનની પ્રતીક્ષા પૂરી થઇ: મોદી

    પૂજા-પ્રાર્થના: અયોધ્યાના રામમંદિરમાં રામલલાની દિવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે મંત્રોચ્ચાર વચ્ચે પૂજા-પ્રાર્થના કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ) અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની લાંબી પ્રતીક્ષા પછી આપણા રામનું આગમન…

  • મંદિર સનાતન સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહેશે: અમિત શાહ

    નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં શ્રીરામ લલાની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને કરોડો રામ ભક્તો માટે અવિસ્મરણીય દિવસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ મંદિર યુગો યુગો સુધી સનાતન સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહેશે. શાહે…

  • નેશનલ

    પ્રભુ રામચંદ્રના `વનવાસ’નો અંત

    અયોધ્યા: રામનગરીના દિવ્ય, ભવ્ય, અલૌકિક રામમંદિરમાં સોમવારે બપોરે 12.15 થી 12.45 વાગ્યા દરમિયાન રામલલા (પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપ)ની પ્રાણપ્રતિષ્ઠા કરાતા દુનિયાભરના હિંદુઓનું અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરી તેમાં રઘુનંદનની મૂર્તિ સ્થાપવાનું પાંચસો વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થયું હતું. ભગવાન રામચંદ્રે વનવાસ' પૂરો…

  • અટલ સેતુ પર પહેલો અકસ્માત

    કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ ઊંધી વળી: પાંચ ઘાયલ નવી મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) ખુલ્યાના અઠવાડિયા બાદ રવિવારે બપોરે 22 કિ.મી. લાંબા દરિયાઇ બ્રિજ પર પ્રથમ અકસ્માત નોંધાયો હતો, જેમાં મુંબઈ તરફ આવી રહેલી મારુતિ ઇંગીસ કાર ડિવાઇડર…

  • બિલ્ડર પાસેથી 164 કરોડની ખંડણી માગવા બદલ ચારની ધરપકડ

    મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીના સ્વાંગમાં મુંબઈના એક ડેવલપરને 164 કરોડની ખંડણી માટે ઇડીના દરોડાની ધાકધમકી આપી રહેલા ચાર કથિત ખંડણીખોરોની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ રાજેન્દ્ર શિરસાથ 59, રાકેશ આનંદ કુમાર કેડિયા, 56, કલ્પેશ ભોસલે, 50,…

  • સુધરાઈનું ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બજેટ

    પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરામાં કોઈ વધારો થશે નહીં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2024-25નું બજેટ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે. આગામી સમયમાં લોકસભા સહિત વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી આ બજેટ ચૂંટણીલક્ષી રહેશે. એટલે કે બજેટમાં કોઈ પણ…

  • મીરા રોડમાં સરઘસ વખતે બે જૂથ વચ્ચે અથડામણ

    `જય શ્રીરામ’ના ધ્વજ સાથેનાં વાહનોની ટોળાએ કરી તોડફોડ: 13 પકડાયા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં વાહનોના સરઘસ વખતે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સરઘસમાં ભાગ…

  • આમચી મુંબઈ

    રામના રંગે રંગાઇ મુંબઈ

    અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે મુંબઈમાં પણ જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. વડાલાનું રામમંદિર, સિદ્ધિવિનાયક, બાબુલનાથ જેવા શહેરના પ્રખ્યાત મંદિરોમાં રોશની, રંગોળી સહિતની સજાવટ કરવામાં આવી હતી તથા વિવિધ વિસ્તારોમાં શ્રીરામની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. દિવાળી જેવો માહોલ મુંબઈમાં જોવા…

Back to top button