- તરોતાઝા
કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ !
કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ ! ઈતિહાસ – નિધિ શુક્લ રામાયણ -મહાભારત કાળમાં ય હાજર હોય-અસ્તિત્વ ધારાવતાં હો્ય એવાં અગત્યનાં 11 પાત્ર કોણ હતાં? અહીં કોઈ ધાર્મિક કે હિન્દુત્વની વાત કે ભાવના અલગ તારવી પણ દઈએ તો પણ આજે…
- તરોતાઝા
ઉત્તર ને દક્ષિણથી જોડે રામ
રામપથ – મુકેશ પંડ્યા ભારતની સદીઓથી એ વિટંબણા રહી હતી કે તેનો સર્વાંગી વિકાસ ન થાય એ માટે તેને વિવિધ સંપ્રદાયો ભાષાઓ અને ઊંચનીચમાં વહેંચી નાખવામાં આવતો.આ કાર્યમાં માત્ર બાહ્ય આક્રમણખોરોએ જ નહીં પરંતુ દેશની અંદર છુપાયેલા સ્વાર્થી રાજકારણીઓએ પણ…
- તરોતાઝા
અયોધ્યાની સાંસ્કૃતિક ઝલક
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. તેની સથે વિકાસ પણ થયો છે ત્યારે અયોધ્યાના અન્ય પ્રાચીન ઐતિહાસિક પુરાતન મંદિરોની ઝલક માણવા જેવી છે.તસવીર સૌજન્ય: ચંદ્રા મહેશ (તેમના મહાશોધ નિબંધમાંથી સાભાર)
- તરોતાઝા
સફેદ ચહેરો
કનુ ભગદેવ -પ્રકરણ-7 (ગતાંકથી ચાલુ)લક્ષ્મી-ધન ઇન્સાન માટે સાચે જ શ્રાપરૂપ છે! જેની પાસે ધન છે એને તે સીધા દંડરૂપે છે, અને તેને આડકતરો દંડ છે. જેઓની પાસે છે તેઓ તેને સુખેથી ભોગવી નથી શકતા, અને જેઓની પાસે નથી તેઓ એક…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ધુપેલ તેલ કાઢવા માટે વપરાતી વનસ્પતિની ઓળખાણ પડી? વિશેષ કરીને નદી કિનારે થતી આ વનસ્પતિ અનેક ઔષધીય ઉપયોગ પણ ધરાવે છે. અ) હરીતકી બ) સોમલ ક) આંકડો ડ) નાગરમોથ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકડવું SAVOURYખાં ASTRINGENTમોળું…
- તરોતાઝા
રામમંદિરની તારીખ તો ઊજવાઈ ગઈ પણ તેની પાછળની તવારીખ વાંચવા જેવી છે
સ્વતંત્ર્ય સંગ્રામ કરતાં પણ લાંબી ચાલી રામ મંદિરની ચળવળ તવારીખ – રાજેશ યાજ્ઞિક રામજન્મભુમિનો પ્રાચીન નકશો – દિગ્વિજયનાથ, અવિદ્યનાથ અને આદિત્યનાથ રામમંદિરના વિધ્વંસની કહાણી 1526થી શરૂ થાય છે. આ તે વર્ષ હતું જ્યારે મુઘલ શાસક બાબર ભારત આવ્યો હતો. બાબરના…
- તરોતાઝા
જાણીતા સર્જક રજની આચાર્યે બિસાઉમાં ભજવાતી`મૂક રામલીલા’ને કચકડે કંડારી!
મંચને બદલે મહોલ્લામાં ભજવાતી સંવાદ વિનાની મૂક રામલીલા સાંસ્કૃતિક ધરોહર સમાન છે કવર સ્ટોરી – જવલંત નાયક રામ'. બે અક્ષરનો આ શબ્દ સમગ્ર ભારતીય ઉપખંડ માટે માત્ર શબ્દ નહિ, પણ વિચાર છે, જીવનશૈલી છે. જેમ કરોડરજ્જુ માણસને ટટ્ટાર ઊભો રાખે…
- સ્પોર્ટસ
મૅક્સવેલે બ્રેટ લીના કૉન્સર્ટમાં ખૂબ દારૂ ઢીંચ્યો એટલે બીમાર પડી ગયો
મેલબર્ન: ઑસ્ટે્રલિયન ક્રિકેટરો સિરીઝ પછી દારૂની પાર્ટી કરવા માટે જાણીતા છે. ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પછી તેમણે દારૂનો જલસો માણ્યો હતો. મિચલ માર્શે તો નવેમ્બરમાં અમદાવાદમાં કમાલ જ કરી નાખી હતી. વન-ડે વર્લ્ડ કપમાં ભારત સામેની ફાઇનલ પછી…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર આઇસીસીની ટીમનો કૅપ્ટન: કચ્છી પ્લેયર અલ્પેશ રામજિયાણી પણ ટીમમાં
દુબઈ: સૂર્યકુમાર યાદવ 14 ડિસેમ્બર પછી ટીમ ઇન્ડિયાથી દૂર છે એમ છતાં તેણે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે. જર્મનીમાં તેણે થોડા જ દિવસ પહેલાં સાથળમાં સર્જરી કરાવી એટલે આઠ-નવ અઠવાડિયા તો નહીં જ રમી શકે એટલે તેની કરીઅરનો…
પ્રભુ રામ પધાર્યા મારે દ્વાર
પ્રભુ રામ પધાર્યા મારે દ્વાર હેમંત વાળા પ્રભુ, વર્ષોની તપસ્યાનો આજે અંત આવ્યો. આંખો થાકી ગઈ હતી. ક્યારેક તો વિશ્વાસ પણ ડગી જતો. જગતના ગાઢ અંધકારમાં આશાના કિરણના પ્રવેશની સંભાવના નહિવત જણાતી હતી. શ્રીરામનો કલ્પનામાં ન આવે તે પ્રકારનો વનવાસ…