• જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનપાલઘર, હાલ ઘાટકોપર સ્વ. ફતેચંદ છગનલાલ વારૈયાના પુત્ર સ્વ. રવિન્દ્રભાઈના ધર્મપત્ની ડોલરબેન (ઉં. વ. ૭૭) મંગળવાર, ૨૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જસ્મીનબેન યોગેન્દ્રભાઈ શેઠ, સ્વ. કોશાબેન, ડિમ્પલબેન ધર્મેશભાઈ શેઠ, મીતલબેન મિહિરભાઈ શાહના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. ચીમનલાલ ચુનીલાલ…

  • હિન્દુ મરણ

    માંડવીવાળા, હાલ મુંબઈ રતિલાલ છગનલાલ પંચાલ (ઉં. વ. ૯૫) ૧૪-૧-૨૪ના અવસાન પામેલ છે. તે ગં. સ્વ. કલાવતીબેનના પતિ. સ્વ. અશ્ર્વિન-હંસા, નલીન-આશા, ભુપેન્દ્ર-કિર્તી, હીના હસમુખલાલના પિતાશ્રી. ધર્મેન્દ્ર-રીના, ખુશ્બુ-ધ્રુતિ, મંદિપ-જીનિશા-હર્ષ, કશ્યપ-બિનાકા, ખ્યાતિ, ધ્રુવ, પૂજા, વિઆન, રેયાન્સ, સવાના દાદા. સદ્ગતનું બેસણું તથા ઉત્તરક્રિયા…

  • પારસી મરણ

    વલસાડરોશન કેકી શ્રોફ. તે મરહૂમ કેકી ફિરોજશા શ્રોફના પત્ની. તે મરહૂમ સૂનામાઈ અને મરહૂમ ધનજીશા જસુમણીના પુત્રી. તે મરહૂમ જેરબાનુ અને મરહૂમ ફિરોજશા શ્રોફના વહુ. તે મરહૂમ કલી જસુમણી, મરહૂમ રુસી શ્રોફ અને આલૂ રુસી શ્રોફના સિસ્ટર ઈન લો. તે…

  • મ્યુનિ. વિક્રમ સર્જવા ભણી: ૧૦ હજાર કરોડનું બજેટ તા. ૩૧મીએ રજૂ થવાની શક્યતા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકા નવા નાણાકીય વર્ષના બજેટકદમાં વિક્રમ સર્જવા જઇ રહી હોવાની માહિતી આપતાં સૂત્રોએ કહ્યું કે, મ્યુનિ.કમિશનરે સને ૨૦૨૪-૨૫ના વર્ષ માટે ૧૦ હજાર કરોડ જેટલું કદ ધરાવતું ડ્રાફ્ટ બજેટ તા.૩૧મીએ રજૂ કરે તેવી તૈયારીઓ…

  • સ્પોર્ટસ

    સાનિયા સહિતના ભારતીય ખેલાડીઓ બોપન્ના પર આફરીન

    હૈદરાબાદ: સાનિયા મિર્ઝા થોડા દિવસથી પાકિસ્તાની પતિ શોએબ મલિક સાથેના ડિવૉર્સને કારણે ન્યૂઝમાં છે. જોકે બુધવારે સાનિયા ભારતના ટોચના ડબલ્સ ટેનિસ-ખેલાડી રોહન બોપન્નાની નંબર-વનની સિદ્ધિ બદલ બેહદ ખુશ હતી. સાનિયાએ સોશિયલ મીડિયામાં લખ્યું, ‘સો પ્રાઉડ રો (રોહન)….આ સર્વોચ્ચ રૅન્ક બદલ…

  • એકસ્ટ્રા અફેર

    બાબરી મસ્જિદનાં મરશિયાં ક્યાં લગી ગવાશે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાના કારણે આખો દેશ રામમય છે ને ઉત્સવ માનવી રહ્યો છે. હિંદુઓ માટે આ મોટો પ્રસંગ છે તેથી તેની ઉજવણી સ્વાભાવિક છે પણ પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે જ દેશની બે ટોચની…

  • રબનો રાજીપો: જમણા હાથે કરેલું દાન ડાબા હાથ સુધ્ધાંને ખબર ન પડે

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)નાં આચરણો, સુકૃત્યોને હદીસે નબવી કહેવામાં આવે છે. એક રિવાયતમાં આપે ફરમાવ્યું, ‘જે માણસ દુનિયામાં એટલા માટે હલાલ માર્ગે દૌલત મેળવવા ચાહે છે, કે બીજાઓ સમક્ષ તેને માગવા માટે હાથ લંબાવવો ન પડે,…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪,વ્રતની પૂનમ, પૌષી પૂનમ, શાકંભરી પૂર્ણિમાભારતીય દિનાંક ૫, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર,…

  • પુરુષ

    દસ -અગિયાર મહિનાનું બાળક જો માનું ધાવણ છોડી શકે તો….

    મેલ મેટર્સ-અંકિત દેસાઈ વર્ષના આ પહેલાં મહિને તમાકુ સેવન વિશે થોડું મનન- ચિંતન આપણે ત્યાં કોઈ દિવસ ‘વિશેષ’ને ધ્યાનમાં રાખીને અનેક વાતો થતી હોય છે. આપણે પણ આવા કેલેન્ડર્સ ‘ઈવેન્ટ’ના ઉલ્લેખ સાથે આ કોલમમાં એવું અનેકવાર કરી ગયા છીએ, પરંતુ…

  • લાડકી

    કાર્યકારણનો સિદ્ધાંત

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી કોરોનાકાળ પછી નારીશક્તિ અને બુદ્ધિમાં અનેક ઘણો વધારો થયો છે. આખો દિવસ રસોડામાં અને શોપિંગમાં દિવસ પસાર કરનારી સ્ત્રીઓ હવે તર્કબાજી કરવા લાગી છે.ફોન ઉપર નારીઓની તર્કબાજી વિશે વધારે બોલે તે પહેલાં રમાબહેન ગુસ્સામાં બોલ્યાં, મારું…

Back to top button