જોશીમઠમાં ૧૪ હાઈ રિસ્ક ઝોન શોેધી કઢાયા
દેહરાદૂન : સેન્ટ્રલ બિલ્ડિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીબીઆરઆઈ)એ જમીન ધસી પડવાથી ગ્રસ્ત જોશી મઠમાં અતિશય ભયવાળા ૧૪ ઝોન શોધી કાઢ્યા છે. ઈન્સ્ટિટ્યુટે ભલામણ કરી હતી કે વહીવટીતંત્રે આ નગરના જોખમી વિસ્તારના લોકોને કાં તો વળતર લેવાનું અથવા બીજે વસવાટ કરવાનું જણાવવું…
આજે પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટય દિવસ અંબાજીમાં જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબાનું ધામ એટલે કે અંબાજી શક્તિપીઠ વિશ્ર્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષસુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી…
- નેશનલ

‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’:
ઈન્યિન ઍરફોર્સ (આઈએએફ), ફ્રૅન્ચ ઍર ઍન્ડ સ્પેસ ફૉર્સ (એફએએસએફ) અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)ના હવાઈદળે મંગળવારે ‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’ અંતર્ગત સંયુક્ત કવાયત હાથ ધરી હતી. (એજન્સી)
પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં જડબેસલાક કિલ્લેબંધી
શ્રીનગર: એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પ્રજાસત્તાક દિવસ પહેલા ઘૂસણખોરી વિરોધી ગ્રીડની તૈયારીની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સાથે સરહદના વિસ્તારોની મુલાકાત લીધી હોવાની માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી. સેનાના ૧૫ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ…
પારસી મરણ
વલસાડરોશન કેકી શ્રોફ. તે મરહૂમ કેકી ફિરોજશા શ્રોફના પત્ની. તે મરહૂમ સૂનામાઈ અને મરહૂમ ધનજીશા જસુમણીના પુત્રી. તે મરહૂમ જેરબાનુ અને મરહૂમ ફિરોજશા શ્રોફના વહુ. તે મરહૂમ કલી જસુમણી, મરહૂમ રુસી શ્રોફ અને આલૂ રુસી શ્રોફના સિસ્ટર ઈન લો. તે…
હિન્દુ મરણ
માંડવીવાળા, હાલ મુંબઈ રતિલાલ છગનલાલ પંચાલ (ઉં. વ. ૯૫) ૧૪-૧-૨૪ના અવસાન પામેલ છે. તે ગં. સ્વ. કલાવતીબેનના પતિ. સ્વ. અશ્ર્વિન-હંસા, નલીન-આશા, ભુપેન્દ્ર-કિર્તી, હીના હસમુખલાલના પિતાશ્રી. ધર્મેન્દ્ર-રીના, ખુશ્બુ-ધ્રુતિ, મંદિપ-જીનિશા-હર્ષ, કશ્યપ-બિનાકા, ખ્યાતિ, ધ્રુવ, પૂજા, વિઆન, રેયાન્સ, સવાના દાદા. સદ્ગતનું બેસણું તથા ઉત્તરક્રિયા…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનપાલઘર, હાલ ઘાટકોપર સ્વ. ફતેચંદ છગનલાલ વારૈયાના પુત્ર સ્વ. રવિન્દ્રભાઈના ધર્મપત્ની ડોલરબેન (ઉં. વ. ૭૭) મંગળવાર, ૨૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જસ્મીનબેન યોગેન્દ્રભાઈ શેઠ, સ્વ. કોશાબેન, ડિમ્પલબેન ધર્મેશભાઈ શેઠ, મીતલબેન મિહિરભાઈ શાહના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. ચીમનલાલ ચુનીલાલ…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો જોવા મળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના…
- વેપાર

સોનામાં ₹ ૨૩૬નો અને ચાંદીમાં ₹ ૭૬૧નો ચમકારો
અમેરિકાના પીએમઆઈ ડેટા પર રોકાણકારોની નજર (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ હોવાથી લંડન ખાતે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો…
- વેપાર

ટીનની આગેવાની હેઠળ ધાતુમાં જળવાતી આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીનમાં સતત પાંચમાં સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩નો વધારો આગળ ધપ્યો હતો. આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલમાં રહેલા…



