શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જોઇએ: રાજ્યપાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્વશાંતિને હણનારા કંઈ કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે. એટલે જ શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે એવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.સુરતમાં વીર નર્મદ…
- સ્પોર્ટસ
યુવાઓ સાથે ફક્ત વાત કરતા રહેવાથી કાંઇ નહીં થાય, તેમને સારો માહોલ આપવો જરૂરી: રોહિત શર્મા
રાંચી: યુવા બ્રિગેડના શાનદાર પ્રદર્શનની મદદથી ઈંગ્લેન્ડને પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ટીમમાં યુવાનોને સતત સલાહની જરૂર નથી પરંતુ સારા પ્રદર્શન માટે સારો માહોલ આપવાની જરૂર છે.પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા વિકેટકીપર…
- સ્પોર્ટસ
ઇગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતથી ખુશ વિરાટ કોહલી, કહ્યું- આપણી યુવા ટીમની શાનદાર જીત
નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની જીતને શાનદાર ગણાવી અને `યુવાન’ ટીમની ધીરજ, નિશ્ચયની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે ભારતે રાંચીમાં ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ રને હરાવ્યું હતું અને સિરીઝમાં 3-1ની અજેય લીડ…
- સ્પોર્ટસ
હનુમા વિહારીનો મોટો ખુલાસો- એક રાજકારણીના દીકરાને ઠપકો આપવા પર છીનવાઇ મારી કેપ્ટનશિપ
બેંગલુરુ: વરિષ્ઠ બેટ્સમેન હનુમા વિહારીએ સોમવારે આંધ્ર ક્રિકેટ એસોસિએશન પર તેની સાથે ખરાબ વર્તન કરવા બદલ પ્રહાર કરતા કહ્યું કે તે ક્યારેય આંધ્ર પ્રદેશ તરફથી રમશે નહીં. ક્વાર્ટર ફાઇનલમાં મધ્ય પ્રદેશ સામે ચાર રને હાર્યા બાદ આંધ્ર પ્રદેશની ટીમની રણજી…
- સ્પોર્ટસ
ભારતની ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં લાંબી છલાંગ, ઇગ્લેન્ડને હરાવી બીજા ક્રમે પહોંચી ટીમ ઇન્ડિયા
રાંચી: ભારતે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ 2024-25માં મોટી છલાંગ લગાવી છે. ટીમ ઇન્ડિયા રાંચી ટેસ્ટમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઇ છે. 2023-25 ટેસ્ટ…
- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીના સાત વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી
રાંચી: ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. જો કે યશસ્વી જયસ્વાલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં…
મરાઠા આંદોલન મનોજ જરાંગે સામે ગુનો દાખલ
મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે ઉપરાંત તેમના અન્ય સાથીદારોએ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બે ઠેકાણે રસ્તા અવરોધીને આંદોલન કરવામાં આવ્યું હતું અને તે પણ પરવાનગી વગર. જેને પગલે જરાંગે અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આંદોલન…
દાદરના હોકર્સ પ્લાઝાનો રસ્તો બંધ
…તો અમે ફરી પાછા રસ્તા પર જ ધંધો શરૂ કરીશું વેપારીઓએ ઉપવાસ પર ઊતરવાની ચીમકી આપી મુંબઈ: દાદના હોકર્સ પ્લાઝામાં આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા બાદ હોકર્સ પ્લાઝાના વેપારીઓમાં પાલિકા પ્રશાસન વિરુદ્ધ ઉપવાસની ચેતાવણી આપવામાં આવી છે. દાદર સેનાપતિ…
રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય
3-1ની અજેય સરસાઇ મેળવી રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે…
મરાઠા અનામત આંદોલન હિંસક બનતાં અંબાડમાં કરફયૂ
ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છત્રપતિ સંભાજીનગર: એક્ટિવિસ્ટ મનોજ જરાંગે દ્વારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલનને કારણે નિર્માણ પામેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબાડા તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રના જાલના, છત્રપતિ સંભાજીનગર અને બીડ…