- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીના સાત વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી
રાંચી: ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. જો કે યશસ્વી જયસ્વાલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં…
દાદરના હોકર્સ પ્લાઝાનો રસ્તો બંધ
…તો અમે ફરી પાછા રસ્તા પર જ ધંધો શરૂ કરીશું વેપારીઓએ ઉપવાસ પર ઊતરવાની ચીમકી આપી મુંબઈ: દાદના હોકર્સ પ્લાઝામાં આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા બાદ હોકર્સ પ્લાઝાના વેપારીઓમાં પાલિકા પ્રશાસન વિરુદ્ધ ઉપવાસની ચેતાવણી આપવામાં આવી છે. દાદર સેનાપતિ…
મરાઠા આંદોલન મનોજ જરાંગે સામે ગુનો દાખલ
મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે ઉપરાંત તેમના અન્ય સાથીદારોએ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બે ઠેકાણે રસ્તા અવરોધીને આંદોલન કરવામાં આવ્યું હતું અને તે પણ પરવાનગી વગર. જેને પગલે જરાંગે અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આંદોલન…
દાદરના હોકર્સ પ્લાઝાનો રસ્તો બંધ
…તો અમે ફરી પાછા રસ્તા પર જ ધંધો શરૂ કરીશું વેપારીઓએ ઉપવાસ પર ઊતરવાની ચીમકી આપી મુંબઈ: દાદના હોકર્સ પ્લાઝામાં આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા બાદ હોકર્સ પ્લાઝાના વેપારીઓમાં પાલિકા પ્રશાસન વિરુદ્ધ ઉપવાસની ચેતાવણી આપવામાં આવી છે. દાદર સેનાપતિ…
મરાઠા આંદોલન મનોજ જરાંગે સામે ગુનો દાખલ
મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે ઉપરાંત તેમના અન્ય સાથીદારોએ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બે ઠેકાણે રસ્તા અવરોધીને આંદોલન કરવામાં આવ્યું હતું અને તે પણ પરવાનગી વગર. જેને પગલે જરાંગે અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આંદોલન…
મધ્ય રેલવેએ બચાવ્યું હજારો લિટર ડીઝલ
હવે ડીઝલ ડેપોનાં ચક્કર નથી લગાવવાં પડતાં મુંબઈ: મધ્ય રેલવે દ્વારા છેલ્લા અનેક સમયથી સતત પ્રયોગ કરીને જૂની સિસ્ટમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનું એક ઉદાહરણ દીવા સ્ટેશન છે, જ્યાં 17મી ઓગસ્ટ, 2023થી કોઇ અકસ્માત નથી થયો.…
જ્ઞાનવાપી કેસમાં હિંદુઓનો મોટો વિજય
વારાણસીની મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રાખવા હાઇ કોર્ટની બહાલી પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): અલાહાબાદ વડી અદાલતે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંના દક્ષિણના ભોંયરામાં પૂજા ચાલુ રાખવાની સોમવારે પરવાનગી આપતા આ કેસમાં હિંદુ પક્ષકારોનો મોટો વિજય થયો છે.જિલ્લા અદાલતે અગાઉ આ સંબંધમાં આપેલા આદેશને…
રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય
3-1ની અજેય સરસાઇ મેળવી રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે…
મરાઠા અનામત આંદોલન હિંસક બનતાં અંબાડમાં કરફયૂ
ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છત્રપતિ સંભાજીનગર: એક્ટિવિસ્ટ મનોજ જરાંગે દ્વારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલનને કારણે નિર્માણ પામેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબાડા તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રના જાલના, છત્રપતિ સંભાજીનગર અને બીડ…
ગુજરાતની બે વિદ્યાર્થિની સીએસની પરીક્ષામાં દેશના ટોપ-10 રેન્કમાં ઝળકી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા (આઈસીએસઆઈ) દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતની બે વિદ્યાર્થિની દેશના ટોપ-10માં ઝળકી છે. એક્ઝિક્યુટીવમાં વિરતી શાહ નામની વિદ્યાર્થિનીએ દેશમાં ત્રીજો…