- નેશનલ
‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’:
ઈન્યિન ઍરફોર્સ (આઈએએફ), ફ્રૅન્ચ ઍર ઍન્ડ સ્પેસ ફૉર્સ (એફએએસએફ) અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)ના હવાઈદળે મંગળવારે ‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’ અંતર્ગત સંયુક્ત કવાયત હાથ ધરી હતી. (એજન્સી)
‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ…
ઉશ્કેરણીજનક મેસેજ-વીડિયો વાયરલ કરનારા સામે કડક પગલાંની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડના નયા નગર પરિસરમાં શોભાયાત્રા પર તોફાની તત્ત્વોએ કરેલા હુમલા પછી સોશિયલ મીડિયા પર અનેક ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા હોવાથી પોલીસે લાલ આંખ કરી છે. ખાતરી કર્યા વિના આડેધડ આવા મેસેજ-વીડિયો ફોરવર્ડ કરનારાઓ…
મની લોન્ડરિંગ કેસ: એનસીપીના રોહિત પવાર ઈડી સમક્ષ હાજર
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બૅન્કના કથિત સ્વરૂપના કૌભાંડના કેસમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ સંદર્ભે શરદ પવારના ભત્રીજા રાજેન્દ્ર પવારનો પુત્ર રોહિત પવાર (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્ય) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા એવી જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.…
જોશીમઠમાં ૧૪ હાઈ રિસ્ક ઝોન શોેધી કઢાયા
દેહરાદૂન : સેન્ટ્રલ બિલ્ડિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીબીઆરઆઈ)એ જમીન ધસી પડવાથી ગ્રસ્ત જોશી મઠમાં અતિશય ભયવાળા ૧૪ ઝોન શોધી કાઢ્યા છે. ઈન્સ્ટિટ્યુટે ભલામણ કરી હતી કે વહીવટીતંત્રે આ નગરના જોખમી વિસ્તારના લોકોને કાં તો વળતર લેવાનું અથવા બીજે વસવાટ કરવાનું જણાવવું…
મીરા-ભાયંદરમાં ત્રીજા દિવસે પણ ટેન્શન
પડઘામાં શોભાયાત્રા પર હુમલા પછી પોલીસનો ચાંપતો બંદોબસ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર વિસ્તારમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા પછી ત્રીજા દિવસે પણ મીરા-ભાયંદરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું. મંગળવારની રાતે પથ્થરમારો…
ડોંબિવલીમાં જૈન મંદિરોમાં ચોરી કરનારો દક્ષિણ મુંબઈથી ઝડપાયો
ડોંબિવલી: ડોંબિવલી વિસ્તારમાં જૈન મંદિરોમાં દર્શનને બહાને પ્રવેશ્યા બાદ ચાંદીની વસ્તુઓ ચોરવા બદલ રામનગર પોલીસે દક્ષિણ મુંબઈના ગિરગામ ખાતેથી ૪૭ વર્ષના શખસની મંગળવારે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નરેશ અગરચંદ જૈન તરીકે થઇ હોઇ મુંબઈના નવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ…
આજે તમામ કૃષિ બજારો બંધ રહેશે
નવી મુંબઈ: સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા આજે મુંબઈમાં રોકાણ કરવાના હોઈ એપીએમસીની પાંચેય બજારમાં દૈનિક વ્યવહારો બંધ રહેશે.સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા આયોજિત મરાઠા આરક્ષણ દિન્ડીના અનુસંધાનમાં, મુંબઈ કૃષિ પેદાશ બજાર સમિતિના બજાર પરિસરમાં…
બજેટનું આઠ ટકા ભંડોળ આરોગ્ય વિભાગને ફાળવવાની માગણી
મુંબઈ: કોવિડ – ૧૯ની મહામારી પછી આરોગ્ય વિભાગની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે અને આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અંદાજપત્રમાં (બજેટમાં) મોટા પાયે જોગવાઈ કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં રજૂઆત કરી હતી. આ પાર્શ્ર્વભૂમિ પર આરોગ્ય વિભાગ…
પ. બંગાળ અને પંજાબમાં ઈન્ડિયા બ્લૉકને ફટકો
લોકસભાની ચૂંટણી રાજ્યમાં અલગથી લડવાની મમતા બેનરજી અને ભગવંત માનની જાહેરાત કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સુપ્રીમો મમતા બેનરજીએ તેમ જ પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી ‘આપ’ના નેતા ભગવંત માને પણ રાજ્યમાં લોકસભાની ચૂંટણી…