• આજે પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટય દિવસ અંબાજીમાં જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબાનું ધામ એટલે કે અંબાજી શક્તિપીઠ વિશ્ર્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષસુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી…

  • પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં જડબેસલાક કિલ્લેબંધી

    શ્રીનગર: એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પ્રજાસત્તાક દિવસ પહેલા ઘૂસણખોરી વિરોધી ગ્રીડની તૈયારીની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સાથે સરહદના વિસ્તારોની મુલાકાત લીધી હોવાની માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી. સેનાના ૧૫ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ…

  • મની લોન્ડરિંગ કેસ: એનસીપીના રોહિત પવાર ઈડી સમક્ષ હાજર

    મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બૅન્કના કથિત સ્વરૂપના કૌભાંડના કેસમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ સંદર્ભે શરદ પવારના ભત્રીજા રાજેન્દ્ર પવારનો પુત્ર રોહિત પવાર (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્ય) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા એવી જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.…

  • મીરા-ભાયંદરમાં ત્રીજા દિવસે પણ ટેન્શન

    પડઘામાં શોભાયાત્રા પર હુમલા પછી પોલીસનો ચાંપતો બંદોબસ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર વિસ્તારમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા પછી ત્રીજા દિવસે પણ મીરા-ભાયંદરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું. મંગળવારની રાતે પથ્થરમારો…

  • આજે તમામ કૃષિ બજારો બંધ રહેશે

    નવી મુંબઈ: સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા આજે મુંબઈમાં રોકાણ કરવાના હોઈ એપીએમસીની પાંચેય બજારમાં દૈનિક વ્યવહારો બંધ રહેશે.સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા આયોજિત મરાઠા આરક્ષણ દિન્ડીના અનુસંધાનમાં, મુંબઈ કૃષિ પેદાશ બજાર સમિતિના બજાર પરિસરમાં…

  • ડોંબિવલીમાં જૈન મંદિરોમાં ચોરી કરનારો દક્ષિણ મુંબઈથી ઝડપાયો

    ડોંબિવલી: ડોંબિવલી વિસ્તારમાં જૈન મંદિરોમાં દર્શનને બહાને પ્રવેશ્યા બાદ ચાંદીની વસ્તુઓ ચોરવા બદલ રામનગર પોલીસે દક્ષિણ મુંબઈના ગિરગામ ખાતેથી ૪૭ વર્ષના શખસની મંગળવારે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નરેશ અગરચંદ જૈન તરીકે થઇ હોઇ મુંબઈના નવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ…

  • પાયધુનીમાં મિલકત વિવાદને લઇ ૮૦ વર્ષના વૃદ્ધે તેના નાના ભાઇ પર કર્યો છરીથી હુમલો

    મુંબઈ: દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં મિલકત વિવાદને લઇ પોતાના નાના ભાઇ પર છરીથી હુમલો કરવા બદલ ૮૦ વર્ષના વૃદ્ધની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરેલા વૃદ્ધની ઓળખ જમનાદાસ મગનલાલ મહેતા તરીકે થઇ હોઇ તે નાના ભાઇ અરવિંદ…

  • બજેટનું આઠ ટકા ભંડોળ આરોગ્ય વિભાગને ફાળવવાની માગણી

    મુંબઈ: કોવિડ – ૧૯ની મહામારી પછી આરોગ્ય વિભાગની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે અને આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અંદાજપત્રમાં (બજેટમાં) મોટા પાયે જોગવાઈ કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં રજૂઆત કરી હતી. આ પાર્શ્ર્વભૂમિ પર આરોગ્ય વિભાગ…

  • ‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ

    નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ…

  • પ. બંગાળ અને પંજાબમાં ઈન્ડિયા બ્લૉકને ફટકો

    લોકસભાની ચૂંટણી રાજ્યમાં અલગથી લડવાની મમતા બેનરજી અને ભગવંત માનની જાહેરાત કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સુપ્રીમો મમતા બેનરજીએ તેમ જ પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી ‘આપ’ના નેતા ભગવંત માને પણ રાજ્યમાં લોકસભાની ચૂંટણી…

Back to top button