ભગવાન હનુમાન સ્વયં રામલલાના દર્શન કરવા પધાર્યા
નવી દિલ્હી: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરમાં વાનર પ્રવેશ્યો હતો અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી કર્યા વિના બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. મંદિરના ટ્રસ્ટે આ સુંદર ઘટના સોશિયલ મીડિયા પર શૅર કરી…
ઉશ્કેરણીજનક મેસેજ-વીડિયો વાયરલ કરનારા સામે કડક પગલાંની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડના નયા નગર પરિસરમાં શોભાયાત્રા પર તોફાની તત્ત્વોએ કરેલા હુમલા પછી સોશિયલ મીડિયા પર અનેક ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા હોવાથી પોલીસે લાલ આંખ કરી છે. ખાતરી કર્યા વિના આડેધડ આવા મેસેજ-વીડિયો ફોરવર્ડ કરનારાઓ…
મની લોન્ડરિંગ કેસ: એનસીપીના રોહિત પવાર ઈડી સમક્ષ હાજર
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બૅન્કના કથિત સ્વરૂપના કૌભાંડના કેસમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ સંદર્ભે શરદ પવારના ભત્રીજા રાજેન્દ્ર પવારનો પુત્ર રોહિત પવાર (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્ય) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા એવી જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.…
હૅલીનો ટ્રમ્પને પડકાર
વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદનાં રિપબ્લિકન પાર્ટીના ભારતીય-અમેરિકન ઉમેદવાર નિક્કી હૅલીએ તેમનાં ભૂતપૂર્વ બૉસ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને મંચ પર ચર્ચાવિચારણા કરવા પડકાર ફેંક્યો હતો અને ન્યુ હૅમ્પશાયર પ્રાઈમરીમાં પક્ષના પરાજય છતાં સ્પર્ધામાં ટકી રહીશ એમ કહ્યું હતું. બાવન વર્ષની…
જોશીમઠમાં ૧૪ હાઈ રિસ્ક ઝોન શોેધી કઢાયા
દેહરાદૂન : સેન્ટ્રલ બિલ્ડિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીબીઆરઆઈ)એ જમીન ધસી પડવાથી ગ્રસ્ત જોશી મઠમાં અતિશય ભયવાળા ૧૪ ઝોન શોધી કાઢ્યા છે. ઈન્સ્ટિટ્યુટે ભલામણ કરી હતી કે વહીવટીતંત્રે આ નગરના જોખમી વિસ્તારના લોકોને કાં તો વળતર લેવાનું અથવા બીજે વસવાટ કરવાનું જણાવવું…
મીરા-ભાયંદરમાં ત્રીજા દિવસે પણ ટેન્શન
પડઘામાં શોભાયાત્રા પર હુમલા પછી પોલીસનો ચાંપતો બંદોબસ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર વિસ્તારમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા પછી ત્રીજા દિવસે પણ મીરા-ભાયંદરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું. મંગળવારની રાતે પથ્થરમારો…
આજે તમામ કૃષિ બજારો બંધ રહેશે
નવી મુંબઈ: સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા આજે મુંબઈમાં રોકાણ કરવાના હોઈ એપીએમસીની પાંચેય બજારમાં દૈનિક વ્યવહારો બંધ રહેશે.સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા આયોજિત મરાઠા આરક્ષણ દિન્ડીના અનુસંધાનમાં, મુંબઈ કૃષિ પેદાશ બજાર સમિતિના બજાર પરિસરમાં…
પ. બંગાળ અને પંજાબમાં ઈન્ડિયા બ્લૉકને ફટકો
લોકસભાની ચૂંટણી રાજ્યમાં અલગથી લડવાની મમતા બેનરજી અને ભગવંત માનની જાહેરાત કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સુપ્રીમો મમતા બેનરજીએ તેમ જ પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી ‘આપ’ના નેતા ભગવંત માને પણ રાજ્યમાં લોકસભાની ચૂંટણી…
બજેટનું આઠ ટકા ભંડોળ આરોગ્ય વિભાગને ફાળવવાની માગણી
મુંબઈ: કોવિડ – ૧૯ની મહામારી પછી આરોગ્ય વિભાગની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે અને આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અંદાજપત્રમાં (બજેટમાં) મોટા પાયે જોગવાઈ કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં રજૂઆત કરી હતી. આ પાર્શ્ર્વભૂમિ પર આરોગ્ય વિભાગ…
‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ…