આજે તમામ કૃષિ બજારો બંધ રહેશે
નવી મુંબઈ: સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા આજે મુંબઈમાં રોકાણ કરવાના હોઈ એપીએમસીની પાંચેય બજારમાં દૈનિક વ્યવહારો બંધ રહેશે.સકલ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા આયોજિત મરાઠા આરક્ષણ દિન્ડીના અનુસંધાનમાં, મુંબઈ કૃષિ પેદાશ બજાર સમિતિના બજાર પરિસરમાં…
પાયધુનીમાં મિલકત વિવાદને લઇ ૮૦ વર્ષના વૃદ્ધે તેના નાના ભાઇ પર કર્યો છરીથી હુમલો
મુંબઈ: દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં મિલકત વિવાદને લઇ પોતાના નાના ભાઇ પર છરીથી હુમલો કરવા બદલ ૮૦ વર્ષના વૃદ્ધની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરેલા વૃદ્ધની ઓળખ જમનાદાસ મગનલાલ મહેતા તરીકે થઇ હોઇ તે નાના ભાઇ અરવિંદ…
ઉશ્કેરણીજનક મેસેજ-વીડિયો વાયરલ કરનારા સામે કડક પગલાંની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડના નયા નગર પરિસરમાં શોભાયાત્રા પર તોફાની તત્ત્વોએ કરેલા હુમલા પછી સોશિયલ મીડિયા પર અનેક ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા હોવાથી પોલીસે લાલ આંખ કરી છે. ખાતરી કર્યા વિના આડેધડ આવા મેસેજ-વીડિયો ફોરવર્ડ કરનારાઓ…
ભગવાન હનુમાન સ્વયં રામલલાના દર્શન કરવા પધાર્યા
નવી દિલ્હી: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરમાં વાનર પ્રવેશ્યો હતો અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી કર્યા વિના બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. મંદિરના ટ્રસ્ટે આ સુંદર ઘટના સોશિયલ મીડિયા પર શૅર કરી…
હૅલીનો ટ્રમ્પને પડકાર
વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદનાં રિપબ્લિકન પાર્ટીના ભારતીય-અમેરિકન ઉમેદવાર નિક્કી હૅલીએ તેમનાં ભૂતપૂર્વ બૉસ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને મંચ પર ચર્ચાવિચારણા કરવા પડકાર ફેંક્યો હતો અને ન્યુ હૅમ્પશાયર પ્રાઈમરીમાં પક્ષના પરાજય છતાં સ્પર્ધામાં ટકી રહીશ એમ કહ્યું હતું. બાવન વર્ષની…
‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ…
જોશીમઠમાં ૧૪ હાઈ રિસ્ક ઝોન શોેધી કઢાયા
દેહરાદૂન : સેન્ટ્રલ બિલ્ડિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીબીઆરઆઈ)એ જમીન ધસી પડવાથી ગ્રસ્ત જોશી મઠમાં અતિશય ભયવાળા ૧૪ ઝોન શોધી કાઢ્યા છે. ઈન્સ્ટિટ્યુટે ભલામણ કરી હતી કે વહીવટીતંત્રે આ નગરના જોખમી વિસ્તારના લોકોને કાં તો વળતર લેવાનું અથવા બીજે વસવાટ કરવાનું જણાવવું…
આજે પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટય દિવસ અંબાજીમાં જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબાનું ધામ એટલે કે અંબાજી શક્તિપીઠ વિશ્ર્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષસુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી…
- નેશનલ

‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’:
ઈન્યિન ઍરફોર્સ (આઈએએફ), ફ્રૅન્ચ ઍર ઍન્ડ સ્પેસ ફૉર્સ (એફએએસએફ) અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)ના હવાઈદળે મંગળવારે ‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’ અંતર્ગત સંયુક્ત કવાયત હાથ ધરી હતી. (એજન્સી)

