પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં જડબેસલાક કિલ્લેબંધી
શ્રીનગર: એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પ્રજાસત્તાક દિવસ પહેલા ઘૂસણખોરી વિરોધી ગ્રીડની તૈયારીની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સાથે સરહદના વિસ્તારોની મુલાકાત લીધી હોવાની માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી. સેનાના ૧૫ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ…
‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ…
ભગવાન હનુમાન સ્વયં રામલલાના દર્શન કરવા પધાર્યા
નવી દિલ્હી: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરમાં વાનર પ્રવેશ્યો હતો અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી કર્યા વિના બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. મંદિરના ટ્રસ્ટે આ સુંદર ઘટના સોશિયલ મીડિયા પર શૅર કરી…