ઉજજૈનમાં સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ, બે જૂથો વચ્ચે પથ્થરમારો
ઉજજૈન: મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં આજે ગુરુવારે સવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના…
મમતા-ભગવંત માન બાદ નીતીશકુમાર પણ નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં
પટણા: સામાન્ય ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈં.ગ.ઉ.ઈં.અ બ્લોકમાં તિરાડ પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ખુલ્લેઆમ ‘એકલા ચલો’ની જાહેરાત કરી છે, ત્યારે બિહારમાં ઉંઉઞના વડા નીતીશ કુમારના નિવેદનોને કારણે ગઠબંધનની રાજનીતિ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.…
વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી
બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…
ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની…
ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…
પદ્મ પુરસ્કાર જાહેર
નવી દિલ્હી: મુંબઈ સમાચારના માલિક હોરમસજી એન. કામાને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનના આગલા દિવસે પાંચ પદ્મવિભૂષણ, ૧૭ પદ્મભૂષણ અને ૧૧૦ પદ્મશ્રી અવૉર્ડ્સ વિજેતાઓનાં નામો જાહેર કર્યા હતાં. ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિકસાવનાર યઝદી…
- નેશનલ

મુંબઈ સમાચારના હોરમસજી કામાને પદ્મભૂષણ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બૉમ્બે સમાચારના માલિક હોરમસજી કામાને પદ્મભૂષણ પુરસ્કારની જાહેરાત પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. હોરમસજી એન. કામા મુંબઈ સમાચારના માલિક છે, તેમજ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પીટીઆઈ), ઑડિટ બ્યૂરો ઑફ સરક્યૂલેશન, ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ)ના ભૂતપૂર્વ…
જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ લાકડીયાના સ્વ. મણીબેન છેડા (ઉં.વ. ૬૭) મંગળવાર, તા. ૨૩-૧-૨૪ના મુંબઈ મધ્યે સંથારો સીજી ગયેલ છે. સ્વ. કામલબેન/સ્વ. લાખઈબેન હેમરાજ ડોસા છેડા (ભિમાણી)ના પુત્રવધૂ ચુનીલાલના ધર્મપત્ની. નીતિનના માતુશ્રી. સ્વ. કાનજી, સ્વ. મણીલાલ, સ્વ. દિવાળી, નાનુના ભાભી. ગં.સ્વ. કુંવરબેન,…
- શેર બજાર

વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ અને આઈટી શૅરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૩૫૯ પૉઈન્ટ તૂટ્યો
ડિસેમ્બર અંતના પરિણામો પશ્ર્ચાત્ ટેક મહિન્દ્રાનો શૅર છ ટકા ગબડ્યો નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં ટૅક મહિન્દ્રનો ચોખ્ખો નફો ૬૦ ટકા ઘટીને ૫૧૦.૪ કરોડની સપાટીએ રહેતાં આજે સત્ર દરમિયાન શૅરના ભાવમાં છ ટકાનો…
- વેપાર

સોનામાં ઉછાળો ઊભરા જેવો નિવડ્યો,₹ ૨૭૯નો ઘટાડો, ચાંદી ₹ ૨૨૭ ઝળકી
મુંબઈ: યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠક અને અમેરિકાના જીડીપીનાં ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ…


