• નેશનલ

    મુંબઈ સમાચારના હોરમસજી કામાને પદ્મભૂષણ

    નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બૉમ્બે સમાચારના માલિક હોરમસજી કામાને પદ્મભૂષણ પુરસ્કારની જાહેરાત પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. હોરમસજી એન. કામા મુંબઈ સમાચારના માલિક છે, તેમજ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પીટીઆઈ), ઑડિટ બ્યૂરો ઑફ સરક્યૂલેશન, ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ)ના ભૂતપૂર્વ…

  • વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી

    બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…

  • ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ

    નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…

  • હિન્દુ મરણ

    સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણઘાંઘળી (હાલ સોનગઢ) સ્વ. યશવંતીબેન મનસુખલાલ કાનજી જાનીના પુત્ર પ્રતાપરાય (ઉં.વ. ૭૨) તા. ૨૪-૧-૨૪ને બુધવારના સોનગઢ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે વર્ષાબેનના પતિ. શીતલબેન જોષી, કમલરાજ, હેતલબેન પંડયા, જીગ્નેશભાઈ જાનીના પિતાશ્રી. મૌલિકકુમાર જોષી, હાર્દિકકુમાર પંડયા, પુજાબેન…

  • ગુજરાત યુવા કૉંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ કેમ્પેઇનનો પ્રારંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ખાતે ઓલ ઇન્ડિયા યુથ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય ક્રિષ્ના અલવરુના હસ્તે રોજગાર આપો, ન્યાય આપો કેમ્પેઇન શરૂ કરાયુ હતું. રાહુલ ગાંધીની ભારત જોડો, ન્યાય યાત્રામાં યુવાનો બેરોજગારી મુદે…

  • શેર બજાર

    વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ અને આઈટી શૅરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૩૫૯ પૉઈન્ટ તૂટ્યો

    ડિસેમ્બર અંતના પરિણામો પશ્ર્ચાત્ ટેક મહિન્દ્રાનો શૅર છ ટકા ગબડ્યો નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં ટૅક મહિન્દ્રનો ચોખ્ખો નફો ૬૦ ટકા ઘટીને ૫૧૦.૪ કરોડની સપાટીએ રહેતાં આજે સત્ર દરમિયાન શૅરના ભાવમાં છ ટકાનો…

  • પારસી મરણ

    પેસીબા કાવસજી શેરીયાર તે મરહુમો ધનમાય તથા કાવસજી શેરીયારનાં દીકરા. તે ભીખુ તથા મરહુમો જહાંગીર શાહ, ખુરશેદ સોલી, જાલુ, આલુ, તથા રતીના ભાઇ. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૨, સમર બ્રીજ, ૧૫મો રોડ, બાંદ્રા (વે), મુંબઇ-૪૦૦ ૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૨૬-૧-૨૪…

  • ગુજરાતના ૧૭ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પ્રજાસત્તાક દિન પહેલા દેશના બાહોશ પોલીસ અધિકારીઓ માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરાઈ હતી જેમાં ગુજરાત પોલીસના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ જાહેર કરાયા છે. વડા પ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સ સામે રૂપિયામાં જોવા મળેલી નરમાઈ સામે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો…

  • વેપાર

    સોનામાં ઉછાળો ઊભરા જેવો નિવડ્યો,₹ ૨૭૯નો ઘટાડો, ચાંદી ₹ ૨૨૭ ઝળકી

    મુંબઈ: યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠક અને અમેરિકાના જીડીપીનાં ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ…

Back to top button