• મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ભિવંડીમાં મેન્ટેનન્સ ડેપો નિર્માણ કરાશે

    મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે હવે રોલિંગ સ્ટોક ડેપો બનાવવા માટે થાણેના ભિવંડીમાં અંજુર-ભરોડી ગામમાં કામકાજ આગામી મહિનાથી શરૂ કરવામાં આવવાનું છે. આ બાબતે…

  • ડ્રગ તસ્કર અલી અસગર શિરાજી કેસ ઇડીના દેશભરમાં ૧૩ જગ્યાએ દરોડા

    મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર કરનાર કૈલાસ રાજપૂતના સહયોગી અલી અસગર શિરાજીના કેસમાં મુંબઈ, લખનઊ, દિલ્હી અને અમદાવાદ સહિત દેશભરમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા છે. ઇડી એ ૫ જાન્યુઆરીએ શિરાજીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે…

  • પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમવાર આર્મી દંપતી કર્તવ્ય પથ કૂચ કરશે

    નવી દિલ્હી: મેજર જેરી બ્લેઝ અને કેપ્ટન સુપ્રીથા સીટી ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં બે અલગ-અલગ ટુકડીઓના સભ્યો તરીકે કર્તવ્ય પથ પર કૂચ કરનાર પ્રથમ યુગલ બનશે. મેજર બ્લેઈઝે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે.…

  • ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ

    નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…

  • પ્રજાસત્તાક દિને ૩૧ સીબીઆઇ અધિકારીઓને મળશે મૅડલ

    નવી દિલ્હી: ભારત ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ તેનો પોતાનો ૭૫મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ તરફથી મળનારા વિવિધ એવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. સીબીઆઈના ૩૧ પૂર્વ અને વર્તમાન અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ પોલીસ મૅડલથી સન્માનિત કરવામાં આવશે. આ અધિકારીઓમાં…

  • ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત

    નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની…

  • ઉજજૈનમાં સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ, બે જૂથો વચ્ચે પથ્થરમારો

    ઉજજૈન: મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં આજે ગુરુવારે સવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના…

  • આમચી મુંબઈ

    કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ફેબ્રુઆરીમાં મુહૂર્ત

    પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સુધીની એક લેન ખુલ્લી મુકાશે ક સવારના આઠથી રાતના આઠ સુધી ખુલ્લો રહેશે (જયપ્રકાશ કેળકર)(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાંકાક્ષી પ્રોેજેક્ટ ગણાતા કોસ્ટલ રોડમાં વરલીથી પ્રિન્સેસ સ્ટ્રીટ સુધીની એક લેન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ખુલ્લી મૂકવા માટે દિવસ-રાત…

  • અફવા ફેલાવનારા વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી: ત્રણ પકડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર પરિસરમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા વીડિયો-મેસેજ પોસ્ટ કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રોમ્બે અને સાંતાક્રુઝથી ત્રણ જણને…

  • સાંતાક્રુઝમાં બેઝમેન્ટના પાર્કિંગમાં લાગેલી આગમાં મહિલાનું મૃત્યુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝ (પશ્ર્ચિમ)માં મિલન સબવે પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ છ માળની ઈમારતના બેઝમેન્ટ એરિયામાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે મહિલાઓ ફસાઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડને ૪૭ વર્ષની મહિલાનો મૃતદેહ હાથ લાગ્યો હતો.…

Back to top button