Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી

    બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…

  • ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત

    નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની…

  • ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ

    નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…

  • પદ્મ પુરસ્કાર જાહેર

    નવી દિલ્હી: મુંબઈ સમાચારના માલિક હોરમસજી એન. કામાને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનના આગલા દિવસે પાંચ પદ્મવિભૂષણ, ૧૭ પદ્મભૂષણ અને ૧૧૦ પદ્મશ્રી અવૉર્ડ્સ વિજેતાઓનાં નામો જાહેર કર્યા હતાં. ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિકસાવનાર યઝદી…

  • નેશનલ

    મુંબઈ સમાચારના હોરમસજી કામાને પદ્મભૂષણ

    નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બૉમ્બે સમાચારના માલિક હોરમસજી કામાને પદ્મભૂષણ પુરસ્કારની જાહેરાત પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. હોરમસજી એન. કામા મુંબઈ સમાચારના માલિક છે, તેમજ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પીટીઆઈ), ઑડિટ બ્યૂરો ઑફ સરક્યૂલેશન, ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ)ના ભૂતપૂર્વ…

  • હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં કોટીયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહને પોલીસે હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપી વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે જ તે ઝડપાઇ ગયો હતો. સૂત્રોના જણાવ્યા…

  • લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું: ભાજપમાં જોડાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગુરૂવારે વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું હતું. જે બાદ તેવો ભાજપમાં જોડાઇ જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.…

  • ગુજરાત યુવા કૉંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ કેમ્પેઇનનો પ્રારંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ખાતે ઓલ ઇન્ડિયા યુથ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય ક્રિષ્ના અલવરુના હસ્તે રોજગાર આપો, ન્યાય આપો કેમ્પેઇન શરૂ કરાયુ હતું. રાહુલ ગાંધીની ભારત જોડો, ન્યાય યાત્રામાં યુવાનો બેરોજગારી મુદે…

  • પારસી મરણ

    પેસીબા કાવસજી શેરીયાર તે મરહુમો ધનમાય તથા કાવસજી શેરીયારનાં દીકરા. તે ભીખુ તથા મરહુમો જહાંગીર શાહ, ખુરશેદ સોલી, જાલુ, આલુ, તથા રતીના ભાઇ. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૨, સમર બ્રીજ, ૧૫મો રોડ, બાંદ્રા (વે), મુંબઇ-૪૦૦ ૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૨૬-૧-૨૪…

  • હિન્દુ મરણ

    સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણઘાંઘળી (હાલ સોનગઢ) સ્વ. યશવંતીબેન મનસુખલાલ કાનજી જાનીના પુત્ર પ્રતાપરાય (ઉં.વ. ૭૨) તા. ૨૪-૧-૨૪ને બુધવારના સોનગઢ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે વર્ષાબેનના પતિ. શીતલબેન જોષી, કમલરાજ, હેતલબેન પંડયા, જીગ્નેશભાઈ જાનીના પિતાશ્રી. મૌલિકકુમાર જોષી, હાર્દિકકુમાર પંડયા, પુજાબેન…

Back to top button