- ઉત્સવ
૨૨ જાન્યુઆરી ૨૦૨૪થી જય શ્રીરામ
આજે આટલું જ -શોભિત દેસાઈ ઈશ્ર્વર ઉપર કે અન્ય ઈશ્ર્વરીય માનવો પર જ્યારે સામાન્યજનને અપાર વહાલ ઊભરાય ત્યારે તુકારાનો ઉપયોગ થતો હોય છે. મારા કૃષ્ણ, મારા મહાવીર, મારા બુદ્ધને બદલે મારો કૃષ્ણ મારો મહાવીર મારો બુધ્ધ ઉપયોગમાં લેવાય છે. એમ……
- ઉત્સવ
અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…
અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના…
- ઉત્સવ
જોગીજે ધિલમેં રમે વિઠો કો? – રામ
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી વિશ્ર્વની લગભગ ભાષાઓમાં ઉખાણાં સાહિત્ય પ્રકાર જોવા મળે છે. આ સર્વવ્યાપક સાહિત્ય પ્રકાર ઉત્કંઠાને પોષનારું છે. સામન્ય જને તેને બાળકોને સમર્પિત સમજ્યો છે, પણ કચ્છી ભાષાની પિરુલિયું એટલે કે ઉખાણાં એ વિદ્વાનોની કસોટી કરનારા સાબિત…
- ઉત્સવ
મુનવ્વર રાણા કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાં આઈ મૈં ઘર મેં સબ સે છોટા થા મિરે હિસ્સે મેં માં આઈ
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી હિદુસ્તાનમાં ગઝલ-શાયરી અને મુશાયરાઓનો સમય સમાપ્ત થઇ રહ્યો છે. મિર્ઝા ગાલિબ અને અમીરખુસરોની ભૂમિ એવા હિન્દુસ્તાનમાં, સૂફી કવિતાઓ,દોહાઓ ગીત-ગઝલના સમૃદ્ધ ખજાનાને જાહેર પઠનમાં જાળવનારા વારસદારો એક પછી એક અલવિદા ફરમાવી રહ્યા છે.૨૦૨૦માં આપણે રાહત ઇન્દોરીને ગુમાવ્યા…
- ઉત્સવ
વિરોધ વિનાનો વિરોધ પક્ષ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ.…
- ઉત્સવ
ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…
- ઉત્સવ
ગામનો પોતીકો સૂરજ, એ ય પાછો કૃત્રિમ
વિશેષ -મનીષા પી. શાહ માનવ જીવનના અસ્તિત્વ માટે સૂરજનું મહત્ત્વ સમજી શકાય છે. ચોમાસામાં બે-ચાર દિવસ સૂરજદાદા દર્શન ન દે તો આપણે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. એટલે સૂર્ય તો જોઈએ જ. રવિકિરણ વગર ચાલે કેમ? પણ કુદરતી-ભૌગોલિક કારણોસર સૂરજ ન…
- ઉત્સવ
માસ્તરનો જીવ જોખમમાં છે
મહેશ્ર્વરી ‘લવકુશ’ને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ મળ્યો ઉર્દૂ નાટકની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે છે. બાદશાહ પોતાના દરબારીઓ સાથે નાટકમાં ભાગ લેતા. એમાં રાધાકનૈયા’ના કિસ્સા હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક હરિભાઈ…
- ઉત્સવ
અહંકારની પુકાર નાનો માણસ-મોટો ઇગો
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ખુશી અને ખુરશી જીરવવી અઘરી. (છેલવાણી)‘બૈરાગ’ ફિલ્મમાં અંધની ભૂમિકા ભજવ્યા બાદ દિલીપકુમાર ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્લાઇન્ડસ’ નામની અંધજનોની સંસ્થામાં ટ્રસ્ટી હતા. એકવાર એમણે અભિનેતા નસીરૂદ્દીન શાહને ત્યાં ચીફ-ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું, કારણ કે નસીરે ‘સ્પર્શ’…
- ઉત્સવ
શાહજાદાએ ક્રૂર બાપ કરતાં દાના દુશ્મનો પર કર્યો વિશ્ર્વાસ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૯)શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબર પર હવે ઔરંગઝેબે પૂરેપૂરું ફોક્સ કરવું પડ્યું. કોઈ સંજોગોમાં શાહજાદો રાજસ્થાનની બહાર નીકળી ન શકે અને એની ઘરેથી જ ધરપકડ થઈ જાય એ માટે અબ્બાજાનને મરણિયા થવું પડ્યું.એક ભાઈને પકડવા માટે બીજાને…