Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    મુનવ્વર રાણા કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાં આઈ મૈં ઘર મેં સબ સે છોટા થા મિરે હિસ્સે મેં માં આઈ

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી હિદુસ્તાનમાં ગઝલ-શાયરી અને મુશાયરાઓનો સમય સમાપ્ત થઇ રહ્યો છે. મિર્ઝા ગાલિબ અને અમીરખુસરોની ભૂમિ એવા હિન્દુસ્તાનમાં, સૂફી કવિતાઓ,દોહાઓ ગીત-ગઝલના સમૃદ્ધ ખજાનાને જાહેર પઠનમાં જાળવનારા વારસદારો એક પછી એક અલવિદા ફરમાવી રહ્યા છે.૨૦૨૦માં આપણે રાહત ઇન્દોરીને ગુમાવ્યા…

  • ઉત્સવ

    બોમ્બે જિમખાના ૧૮૭૫માં ખુલ્લું મુકાયું હતું

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (ગતાંકથી ચાલુ)આજે તો મુંબઈને બરફ વિના ચાલે એમ નથી; પણ ઈ.સ. ૧૮૩૪ના સપ્ટેમ્બર મનિમાં શ્રી જહાંગીર નસરવાનજી વાડિયાની પેઢીએ અમેરિકાથી બરફનું પહેલું ‘કનસાઈનમેન્ટ’ માંગ્યું હતું. શ્રી નાનાભાઈ બેરામજી જીજીભાઈએ શ્રી જે. એ. ફાર્બસ નામના અંગ્રેજ…

  • ઉત્સવ

    ખાખી મની-૧૩

    નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના વાક્યમાં બે શબ્દો મહત્વના હતા. એક, ‘સ્વાગત’ અને બીજો ‘બંદોબસ્ત’ અનિલ રાવલ બીજે જ દિવસે અમન રસ્તોગીએ મુંબઇનાં અખબારોમાં એક્સક્લુસિવ ન્યૂઝ છાપ્યા: ‘અનવર અહમદ હુસેન બે નંબરનાં નાણાંની હેરાફેરીનું કામ કરતો હતો. કારમાં પૈસા હોવાની…

  • ઉત્સવ

    ડૉ. વસંત ગોવારીકર એક અનોખા સ્પેસ સાયન્ટીસ્ટ

    બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ગમે તે કહો પણ દક્ષિણ ભારતની ભૂમિ રોકેટશાસ્ત્રની ભૂમિ છે જ્યાં હનુમાનજી, વાલી, સુગ્રીવ, લંકાપતિ રાવણ અને ટીપૂ સુલતાન જેવા મહારથીઓ-રાજાઓ થયાં. કહે છે કે કૃષ્ણના પુત્રો પ્રદ્યુમ્ન વગેરેએ પ્રથમ રોકેટો બનાવ્યાં હતાં. તે…

  • ઉત્સવ

    અહંકારની પુકાર નાનો માણસ-મોટો ઇગો

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ખુશી અને ખુરશી જીરવવી અઘરી. (છેલવાણી)‘બૈરાગ’ ફિલ્મમાં અંધની ભૂમિકા ભજવ્યા બાદ દિલીપકુમાર ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્લાઇન્ડસ’ નામની અંધજનોની સંસ્થામાં ટ્રસ્ટી હતા. એકવાર એમણે અભિનેતા નસીરૂદ્દીન શાહને ત્યાં ચીફ-ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું, કારણ કે નસીરે ‘સ્પર્શ’…

  • ઉત્સવ

    અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…

    અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના…

  • ઉત્સવ

    વિશ્ર્વ વેટલન્ડ ડે -૨ ફેબ્રુઆરી અંતર્ગતગુજરાતની રામસર સાઈટ્સ – પક્ષીઓનાં વિશ્ર્વમાં ડોકિયું

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી પ્રવાસ શબ્દની સાર્થકતા પક્ષીઓ જ કદાચ સૌથી વધુ પુરવાર કરે છે. પક્ષીઓ સિવાય ભાગ્યે જ આ ધરતી પર કોઈ જીવ આમ અવિરતપણે આટલો લાંબા પ્રવાસ ખેડતું હશે. તેમના આ પ્રવાસનો હેતુ આનંદનો તો નથી હોતો પણ…

  • ઉત્સવ

    કપરા સંજોગોમાં ઉપરવાળાની મદદનું રૂપ પારખતા આવડવું જોઈએ

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ કોરોનાના સમય દરમિયાન મારા એક પરિચિતને ધંધામાં મોટો ફટકો પડ્યો. એમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ દેવું પણ થઈ ગયું. પરિણામે પોતાનો ધંધો સંકેલી લેવાનો કડવો નિર્ણય એમણે લેવો પડ્યો. સંખ્યાબંધ માણસોએ કોરોનાને કારણે સહન કરવું…

  • ઉત્સવ

    ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…

  • ઉત્સવ

    વિરોધ વિનાનો વિરોધ પક્ષ

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ.…

Back to top button