- ઉત્સવ
અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…
અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના…
- ઉત્સવ
વિશ્ર્વ વેટલન્ડ ડે -૨ ફેબ્રુઆરી અંતર્ગતગુજરાતની રામસર સાઈટ્સ – પક્ષીઓનાં વિશ્ર્વમાં ડોકિયું
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી પ્રવાસ શબ્દની સાર્થકતા પક્ષીઓ જ કદાચ સૌથી વધુ પુરવાર કરે છે. પક્ષીઓ સિવાય ભાગ્યે જ આ ધરતી પર કોઈ જીવ આમ અવિરતપણે આટલો લાંબા પ્રવાસ ખેડતું હશે. તેમના આ પ્રવાસનો હેતુ આનંદનો તો નથી હોતો પણ…
- ઉત્સવ
કપરા સંજોગોમાં ઉપરવાળાની મદદનું રૂપ પારખતા આવડવું જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ કોરોનાના સમય દરમિયાન મારા એક પરિચિતને ધંધામાં મોટો ફટકો પડ્યો. એમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ દેવું પણ થઈ ગયું. પરિણામે પોતાનો ધંધો સંકેલી લેવાનો કડવો નિર્ણય એમણે લેવો પડ્યો. સંખ્યાબંધ માણસોએ કોરોનાને કારણે સહન કરવું…
- ઉત્સવ
ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…
- ઉત્સવ
વિરોધ વિનાનો વિરોધ પક્ષ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ.…
- ઉત્સવ
બ્રાન્ડિંગ ને માર્કેટિંગ જોડિયા, પણ એમનાં છે અલગ વ્યક્તિમત્વ
માર્કેટિંગનો ઉપયોગ પ્રોડક્ટને પ્રમોટ કરવા અને બ્રાન્ડિંગનો ઉપયોગ બ્રાન્ડને આકાર આપવા માટે થાય છે. બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી જોડિયા બાળકો મોટાભાગે સમાન લાગતા હોય છે, પણ બંનેનું વ્યક્તિમત્વ અલગ હોય છે. સમાન લાગે પણ નામ અને કામ બંનેના…
અફવા ફેલાવનારા વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી: ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર પરિસરમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા વીડિયો-મેસેજ પોસ્ટ કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રોમ્બે અને સાંતાક્રુઝથી ત્રણ જણને…
સાંતાક્રુઝમાં બેઝમેન્ટના પાર્કિંગમાં લાગેલી આગમાં મહિલાનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝ (પશ્ર્ચિમ)માં મિલન સબવે પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ છ માળની ઈમારતના બેઝમેન્ટ એરિયામાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે મહિલાઓ ફસાઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડને ૪૭ વર્ષની મહિલાનો મૃતદેહ હાથ લાગ્યો હતો.…
મનોજ જરાંગેને મનાવવાના પ્રયાસો નિષ્ફળ
આઝાદ મેદાનમાં આવીને બેસીશું, આરક્ષણ મળ્યા વગર પાછા નહીં ફરીએ: જરાંગે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમે હવે આરક્ષણ લીધા વગર પાછા ફરીશું નહીં. અમે આઝાદ મેદાનમાં જઈને બેસીશું, એવો મક્કમ નિર્ધાર મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે ગુરુવારે લોણાવલામાં…
ઉજજૈનમાં સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ, બે જૂથો વચ્ચે પથ્થરમારો
ઉજજૈન: મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં આજે ગુરુવારે સવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના…