- ઉત્સવ

અહંકારની પુકાર નાનો માણસ-મોટો ઇગો
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ખુશી અને ખુરશી જીરવવી અઘરી. (છેલવાણી)‘બૈરાગ’ ફિલ્મમાં અંધની ભૂમિકા ભજવ્યા બાદ દિલીપકુમાર ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્લાઇન્ડસ’ નામની અંધજનોની સંસ્થામાં ટ્રસ્ટી હતા. એકવાર એમણે અભિનેતા નસીરૂદ્દીન શાહને ત્યાં ચીફ-ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું, કારણ કે નસીરે ‘સ્પર્શ’…
- ઉત્સવ

ગામનો પોતીકો સૂરજ, એ ય પાછો કૃત્રિમ
વિશેષ -મનીષા પી. શાહ માનવ જીવનના અસ્તિત્વ માટે સૂરજનું મહત્ત્વ સમજી શકાય છે. ચોમાસામાં બે-ચાર દિવસ સૂરજદાદા દર્શન ન દે તો આપણે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. એટલે સૂર્ય તો જોઈએ જ. રવિકિરણ વગર ચાલે કેમ? પણ કુદરતી-ભૌગોલિક કારણોસર સૂરજ ન…
- ઉત્સવ

દેશ માટે ગુમનામીમાં શહીદી વહોરી ને આપણે એમને ભૂલી ગયા!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ નામ એમનું રવિન્દ્ર કૌશિક…નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને? દેશમાં તો આવા હજારો રવિન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં આપણે જે રવિન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે. જો કે આ…
- ઉત્સવ

સાહસ વિના સિદ્ધિ નથી
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ ન્યૂયોર્કની ઈન્ફોસીસ કંપનીએ આજે રેડીસન ગ્રાન્ડ હોટલમાં આઈટી ક્ષેત્રના સંશોધકોનો એર્વાર્ડ સમારંભ યોજયો હતો. તે પ્રસંગે જુદી જુદી કંપનીના આઈ.ટી. સી.ઈ.ઓ, ડિરેકટર્સ અને એમ્પ્યુલોઈઝ આઈટી ક્ષેત્રના નવા સંશોધન તથા નવા સંશોધકો વિષે જાણવા ઉત્સુક હતા.…
- ઉત્સવ

વિશ્ર્વ ગુજરાતી પુરાતત્ત્વશાસ્ત્રી: ડો. હસમુખ સાંકળિયા
*ડો. હસમુખ સાંકળિયાને ગુજરાત પુરાતત્ત્વના આદ્યસ્થાપક કહી શકાય…*ભાગ્યે જ ઈતિહાસ અને પુરાતત્ત્વના અધ્યાપક તેમજ વિદ્યાર્થી હશે, જેણે ડો. હસમુખભાઈ સાંકળિયાને વાંચ્યા ન હોય…*ઈતિહાસ અને પુરાતત્ત્વના વિદ્યાર્થીઓએ ડો. હસમુખ સાંકળિયાનું ઈતિહાસ લેખન અને સંશોધનના યોગદાન પર નૂતન સંશોધનને પ્રકાશમાં લાવવું એ…
- ઉત્સવ

અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…
અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના…
- ઉત્સવ

વિશ્ર્વ વેટલન્ડ ડે -૨ ફેબ્રુઆરી અંતર્ગતગુજરાતની રામસર સાઈટ્સ – પક્ષીઓનાં વિશ્ર્વમાં ડોકિયું
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી પ્રવાસ શબ્દની સાર્થકતા પક્ષીઓ જ કદાચ સૌથી વધુ પુરવાર કરે છે. પક્ષીઓ સિવાય ભાગ્યે જ આ ધરતી પર કોઈ જીવ આમ અવિરતપણે આટલો લાંબા પ્રવાસ ખેડતું હશે. તેમના આ પ્રવાસનો હેતુ આનંદનો તો નથી હોતો પણ…
- ઉત્સવ

કપરા સંજોગોમાં ઉપરવાળાની મદદનું રૂપ પારખતા આવડવું જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ કોરોનાના સમય દરમિયાન મારા એક પરિચિતને ધંધામાં મોટો ફટકો પડ્યો. એમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ દેવું પણ થઈ ગયું. પરિણામે પોતાનો ધંધો સંકેલી લેવાનો કડવો નિર્ણય એમણે લેવો પડ્યો. સંખ્યાબંધ માણસોએ કોરોનાને કારણે સહન કરવું…
- ઉત્સવ

ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…
- ઉત્સવ

વિરોધ વિનાનો વિરોધ પક્ષ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ.…









