Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 63 of 316
  • ઉત્સવ

    અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…

    અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના…

  • ઉત્સવ

    શાહજાદાએ ક્રૂર બાપ કરતાં દાના દુશ્મનો પર કર્યો વિશ્ર્વાસ

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૯)શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબર પર હવે ઔરંગઝેબે પૂરેપૂરું ફોક્સ કરવું પડ્યું. કોઈ સંજોગોમાં શાહજાદો રાજસ્થાનની બહાર નીકળી ન શકે અને એની ઘરેથી જ ધરપકડ થઈ જાય એ માટે અબ્બાજાનને મરણિયા થવું પડ્યું.એક ભાઈને પકડવા માટે બીજાને…

  • ઉત્સવ

    ખાખી મની-૧૩

    નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના વાક્યમાં બે શબ્દો મહત્વના હતા. એક, ‘સ્વાગત’ અને બીજો ‘બંદોબસ્ત’ અનિલ રાવલ બીજે જ દિવસે અમન રસ્તોગીએ મુંબઇનાં અખબારોમાં એક્સક્લુસિવ ન્યૂઝ છાપ્યા: ‘અનવર અહમદ હુસેન બે નંબરનાં નાણાંની હેરાફેરીનું કામ કરતો હતો. કારમાં પૈસા હોવાની…

  • ઉત્સવ

    જોગીજે ધિલમેં રમે વિઠો કો? – રામ

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી વિશ્ર્વની લગભગ ભાષાઓમાં ઉખાણાં સાહિત્ય પ્રકાર જોવા મળે છે. આ સર્વવ્યાપક સાહિત્ય પ્રકાર ઉત્કંઠાને પોષનારું છે. સામન્ય જને તેને બાળકોને સમર્પિત સમજ્યો છે, પણ કચ્છી ભાષાની પિરુલિયું એટલે કે ઉખાણાં એ વિદ્વાનોની કસોટી કરનારા સાબિત…

  • ઉત્સવ

    મુનવ્વર રાણા કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાં આઈ મૈં ઘર મેં સબ સે છોટા થા મિરે હિસ્સે મેં માં આઈ

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી હિદુસ્તાનમાં ગઝલ-શાયરી અને મુશાયરાઓનો સમય સમાપ્ત થઇ રહ્યો છે. મિર્ઝા ગાલિબ અને અમીરખુસરોની ભૂમિ એવા હિન્દુસ્તાનમાં, સૂફી કવિતાઓ,દોહાઓ ગીત-ગઝલના સમૃદ્ધ ખજાનાને જાહેર પઠનમાં જાળવનારા વારસદારો એક પછી એક અલવિદા ફરમાવી રહ્યા છે.૨૦૨૦માં આપણે રાહત ઇન્દોરીને ગુમાવ્યા…

  • ઉત્સવ

    વિરોધ વિનાનો વિરોધ પક્ષ

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ.…

  • ઉત્સવ

    ગામનો પોતીકો સૂરજ, એ ય પાછો કૃત્રિમ

    વિશેષ -મનીષા પી. શાહ માનવ જીવનના અસ્તિત્વ માટે સૂરજનું મહત્ત્વ સમજી શકાય છે. ચોમાસામાં બે-ચાર દિવસ સૂરજદાદા દર્શન ન દે તો આપણે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. એટલે સૂર્ય તો જોઈએ જ. રવિકિરણ વગર ચાલે કેમ? પણ કુદરતી-ભૌગોલિક કારણોસર સૂરજ ન…

  • ઉત્સવ

    માસ્તરનો જીવ જોખમમાં છે

    મહેશ્ર્વરી ‘લવકુશ’ને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ મળ્યો ઉર્દૂ નાટકની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે છે. બાદશાહ પોતાના દરબારીઓ સાથે નાટકમાં ભાગ લેતા. એમાં રાધાકનૈયા’ના કિસ્સા હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક હરિભાઈ…

  • ઉત્સવ

    કપરા સંજોગોમાં ઉપરવાળાની મદદનું રૂપ પારખતા આવડવું જોઈએ

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ કોરોનાના સમય દરમિયાન મારા એક પરિચિતને ધંધામાં મોટો ફટકો પડ્યો. એમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ દેવું પણ થઈ ગયું. પરિણામે પોતાનો ધંધો સંકેલી લેવાનો કડવો નિર્ણય એમણે લેવો પડ્યો. સંખ્યાબંધ માણસોએ કોરોનાને કારણે સહન કરવું…

  • ઉત્સવ

    ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…

Back to top button