• સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૮-૧-૨૦૨૪ થી તા. ૩-૨-૨૦૨૪ રવિવાર, પૌષ વદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૨૮મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા બપોરે ક. ૧૫-૫૨ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. લાલા લજપતરાય જયંતી, શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્મગિરિ યાને શ્રી મુંડિયાસ્વામી…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૮-૧-૨૦૨૪ થી તા. ૩-૨-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ મકર રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુમાંથી મકરમાં તા. ૧લીએ પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ધનુ રાશિમાં…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), રવિવાર, તા. ૨૮-૧-૨૦૨૪ ભારતીય દિનાંક ૮, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૬મો…

  • ઉત્સવ

    દેશ માટે ગુમનામીમાં શહીદી વહોરી ને આપણે એમને ભૂલી ગયા!

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ નામ એમનું રવિન્દ્ર કૌશિક…નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને? દેશમાં તો આવા હજારો રવિન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં આપણે જે રવિન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે. જો કે આ…

  • ઉત્સવ

    બોમ્બે જિમખાના ૧૮૭૫માં ખુલ્લું મુકાયું હતું

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (ગતાંકથી ચાલુ)આજે તો મુંબઈને બરફ વિના ચાલે એમ નથી; પણ ઈ.સ. ૧૮૩૪ના સપ્ટેમ્બર મનિમાં શ્રી જહાંગીર નસરવાનજી વાડિયાની પેઢીએ અમેરિકાથી બરફનું પહેલું ‘કનસાઈનમેન્ટ’ માંગ્યું હતું. શ્રી નાનાભાઈ બેરામજી જીજીભાઈએ શ્રી જે. એ. ફાર્બસ નામના અંગ્રેજ…

  • ઉત્સવ

    મુનવ્વર રાણા કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાં આઈ મૈં ઘર મેં સબ સે છોટા થા મિરે હિસ્સે મેં માં આઈ

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી હિદુસ્તાનમાં ગઝલ-શાયરી અને મુશાયરાઓનો સમય સમાપ્ત થઇ રહ્યો છે. મિર્ઝા ગાલિબ અને અમીરખુસરોની ભૂમિ એવા હિન્દુસ્તાનમાં, સૂફી કવિતાઓ,દોહાઓ ગીત-ગઝલના સમૃદ્ધ ખજાનાને જાહેર પઠનમાં જાળવનારા વારસદારો એક પછી એક અલવિદા ફરમાવી રહ્યા છે.૨૦૨૦માં આપણે રાહત ઇન્દોરીને ગુમાવ્યા…

  • ઉત્સવ

    ગામનો પોતીકો સૂરજ, એ ય પાછો કૃત્રિમ

    વિશેષ -મનીષા પી. શાહ માનવ જીવનના અસ્તિત્વ માટે સૂરજનું મહત્ત્વ સમજી શકાય છે. ચોમાસામાં બે-ચાર દિવસ સૂરજદાદા દર્શન ન દે તો આપણે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. એટલે સૂર્ય તો જોઈએ જ. રવિકિરણ વગર ચાલે કેમ? પણ કુદરતી-ભૌગોલિક કારણોસર સૂરજ ન…

  • ઉત્સવ

    કૉંગ્રેસના કારણે I.N.D.I.A.નો સંકેલો ભાજપની જીત હવે સરળ

    ભાજપ સામે લડવા સજ્જ થયેલો વિપક્ષીઓનો મોરચો ‘I.N.D.I.A.’માંથી અન્ય પક્ષ છૂટ્ટા પડી રહ્યા છે એમાં કૉંગ્રેસમાં પેઠી ગયેલો અણસમજ ને અહમ નામનો દૈત્ય જઆજે ‘I.N.D.I.A.’ને તો આવતી કાલે ખુદ કૉંગ્રેસને જ નેસ્તનાબૂદ કરી નાખશે… કવર સ્ટોરી -વિજય વ્યાસ કૉંગ્રેસ સહિતના…

  • ઉત્સવ

    માસ્તરનો જીવ જોખમમાં છે

    મહેશ્ર્વરી ‘લવકુશ’ને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ મળ્યો ઉર્દૂ નાટકની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે છે. બાદશાહ પોતાના દરબારીઓ સાથે નાટકમાં ભાગ લેતા. એમાં રાધાકનૈયા’ના કિસ્સા હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક હરિભાઈ…

  • ઉત્સવ

    અહંકારની પુકાર નાનો માણસ-મોટો ઇગો

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ખુશી અને ખુરશી જીરવવી અઘરી. (છેલવાણી)‘બૈરાગ’ ફિલ્મમાં અંધની ભૂમિકા ભજવ્યા બાદ દિલીપકુમાર ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્લાઇન્ડસ’ નામની અંધજનોની સંસ્થામાં ટ્રસ્ટી હતા. એકવાર એમણે અભિનેતા નસીરૂદ્દીન શાહને ત્યાં ચીફ-ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું, કારણ કે નસીરે ‘સ્પર્શ’…

Back to top button