- ઉત્સવ
માસ્તરનો જીવ જોખમમાં છે
મહેશ્ર્વરી ‘લવકુશ’ને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ મળ્યો ઉર્દૂ નાટકની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે છે. બાદશાહ પોતાના દરબારીઓ સાથે નાટકમાં ભાગ લેતા. એમાં રાધાકનૈયા’ના કિસ્સા હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક હરિભાઈ…
- ઉત્સવ
સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)શિર્ષકના વિભિન્ન પ્રકારફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું…
- ઉત્સવ
દેશ માટે ગુમનામીમાં શહીદી વહોરી ને આપણે એમને ભૂલી ગયા!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ નામ એમનું રવિન્દ્ર કૌશિક…નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને? દેશમાં તો આવા હજારો રવિન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં આપણે જે રવિન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે. જો કે આ…
- ઉત્સવ
સાહસ વિના સિદ્ધિ નથી
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ ન્યૂયોર્કની ઈન્ફોસીસ કંપનીએ આજે રેડીસન ગ્રાન્ડ હોટલમાં આઈટી ક્ષેત્રના સંશોધકોનો એર્વાર્ડ સમારંભ યોજયો હતો. તે પ્રસંગે જુદી જુદી કંપનીના આઈ.ટી. સી.ઈ.ઓ, ડિરેકટર્સ અને એમ્પ્યુલોઈઝ આઈટી ક્ષેત્રના નવા સંશોધન તથા નવા સંશોધકો વિષે જાણવા ઉત્સુક હતા.…
- ઉત્સવ
વિશ્ર્વ ગુજરાતી પુરાતત્ત્વશાસ્ત્રી: ડો. હસમુખ સાંકળિયા
*ડો. હસમુખ સાંકળિયાને ગુજરાત પુરાતત્ત્વના આદ્યસ્થાપક કહી શકાય…*ભાગ્યે જ ઈતિહાસ અને પુરાતત્ત્વના અધ્યાપક તેમજ વિદ્યાર્થી હશે, જેણે ડો. હસમુખભાઈ સાંકળિયાને વાંચ્યા ન હોય…*ઈતિહાસ અને પુરાતત્ત્વના વિદ્યાર્થીઓએ ડો. હસમુખ સાંકળિયાનું ઈતિહાસ લેખન અને સંશોધનના યોગદાન પર નૂતન સંશોધનને પ્રકાશમાં લાવવું એ…
- ઉત્સવ
૨૨ જાન્યુઆરી ૨૦૨૪થી જય શ્રીરામ
આજે આટલું જ -શોભિત દેસાઈ ઈશ્ર્વર ઉપર કે અન્ય ઈશ્ર્વરીય માનવો પર જ્યારે સામાન્યજનને અપાર વહાલ ઊભરાય ત્યારે તુકારાનો ઉપયોગ થતો હોય છે. મારા કૃષ્ણ, મારા મહાવીર, મારા બુદ્ધને બદલે મારો કૃષ્ણ મારો મહાવીર મારો બુધ્ધ ઉપયોગમાં લેવાય છે. એમ……
- ઉત્સવ
અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…
અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના…
- ઉત્સવ
વિશ્ર્વ વેટલન્ડ ડે -૨ ફેબ્રુઆરી અંતર્ગતગુજરાતની રામસર સાઈટ્સ – પક્ષીઓનાં વિશ્ર્વમાં ડોકિયું
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી પ્રવાસ શબ્દની સાર્થકતા પક્ષીઓ જ કદાચ સૌથી વધુ પુરવાર કરે છે. પક્ષીઓ સિવાય ભાગ્યે જ આ ધરતી પર કોઈ જીવ આમ અવિરતપણે આટલો લાંબા પ્રવાસ ખેડતું હશે. તેમના આ પ્રવાસનો હેતુ આનંદનો તો નથી હોતો પણ…
- ઉત્સવ
કપરા સંજોગોમાં ઉપરવાળાની મદદનું રૂપ પારખતા આવડવું જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ કોરોનાના સમય દરમિયાન મારા એક પરિચિતને ધંધામાં મોટો ફટકો પડ્યો. એમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ દેવું પણ થઈ ગયું. પરિણામે પોતાનો ધંધો સંકેલી લેવાનો કડવો નિર્ણય એમણે લેવો પડ્યો. સંખ્યાબંધ માણસોએ કોરોનાને કારણે સહન કરવું…
- ઉત્સવ
ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…