Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    બોમ્બે જિમખાના ૧૮૭૫માં ખુલ્લું મુકાયું હતું

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (ગતાંકથી ચાલુ)આજે તો મુંબઈને બરફ વિના ચાલે એમ નથી; પણ ઈ.સ. ૧૮૩૪ના સપ્ટેમ્બર મનિમાં શ્રી જહાંગીર નસરવાનજી વાડિયાની પેઢીએ અમેરિકાથી બરફનું પહેલું ‘કનસાઈનમેન્ટ’ માંગ્યું હતું. શ્રી નાનાભાઈ બેરામજી જીજીભાઈએ શ્રી જે. એ. ફાર્બસ નામના અંગ્રેજ…

  • ઉત્સવ

    ખાખી મની-૧૩

    નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના વાક્યમાં બે શબ્દો મહત્વના હતા. એક, ‘સ્વાગત’ અને બીજો ‘બંદોબસ્ત’ અનિલ રાવલ બીજે જ દિવસે અમન રસ્તોગીએ મુંબઇનાં અખબારોમાં એક્સક્લુસિવ ન્યૂઝ છાપ્યા: ‘અનવર અહમદ હુસેન બે નંબરનાં નાણાંની હેરાફેરીનું કામ કરતો હતો. કારમાં પૈસા હોવાની…

  • ઉત્સવ

    ડૉ. વસંત ગોવારીકર એક અનોખા સ્પેસ સાયન્ટીસ્ટ

    બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ગમે તે કહો પણ દક્ષિણ ભારતની ભૂમિ રોકેટશાસ્ત્રની ભૂમિ છે જ્યાં હનુમાનજી, વાલી, સુગ્રીવ, લંકાપતિ રાવણ અને ટીપૂ સુલતાન જેવા મહારથીઓ-રાજાઓ થયાં. કહે છે કે કૃષ્ણના પુત્રો પ્રદ્યુમ્ન વગેરેએ પ્રથમ રોકેટો બનાવ્યાં હતાં. તે…

  • ઉત્સવ

    દેશ માટે ગુમનામીમાં શહીદી વહોરી ને આપણે એમને ભૂલી ગયા!

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ નામ એમનું રવિન્દ્ર કૌશિક…નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને? દેશમાં તો આવા હજારો રવિન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં આપણે જે રવિન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે. જો કે આ…

  • ઉત્સવ

    સાહસ વિના સિદ્ધિ નથી

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ ન્યૂયોર્કની ઈન્ફોસીસ કંપનીએ આજે રેડીસન ગ્રાન્ડ હોટલમાં આઈટી ક્ષેત્રના સંશોધકોનો એર્વાર્ડ સમારંભ યોજયો હતો. તે પ્રસંગે જુદી જુદી કંપનીના આઈ.ટી. સી.ઈ.ઓ, ડિરેકટર્સ અને એમ્પ્યુલોઈઝ આઈટી ક્ષેત્રના નવા સંશોધન તથા નવા સંશોધકો વિષે જાણવા ઉત્સુક હતા.…

  • ઉત્સવ

    વિશ્ર્વ ગુજરાતી પુરાતત્ત્વશાસ્ત્રી: ડો. હસમુખ સાંકળિયા

    *ડો. હસમુખ સાંકળિયાને ગુજરાત પુરાતત્ત્વના આદ્યસ્થાપક કહી શકાય…*ભાગ્યે જ ઈતિહાસ અને પુરાતત્ત્વના અધ્યાપક તેમજ વિદ્યાર્થી હશે, જેણે ડો. હસમુખભાઈ સાંકળિયાને વાંચ્યા ન હોય…*ઈતિહાસ અને પુરાતત્ત્વના વિદ્યાર્થીઓએ ડો. હસમુખ સાંકળિયાનું ઈતિહાસ લેખન અને સંશોધનના યોગદાન પર નૂતન સંશોધનને પ્રકાશમાં લાવવું એ…

  • ઉત્સવ

    ૨૨ જાન્યુઆરી ૨૦૨૪થી જય શ્રીરામ

    આજે આટલું જ -શોભિત દેસાઈ ઈશ્ર્વર ઉપર કે અન્ય ઈશ્ર્વરીય માનવો પર જ્યારે સામાન્યજનને અપાર વહાલ ઊભરાય ત્યારે તુકારાનો ઉપયોગ થતો હોય છે. મારા કૃષ્ણ, મારા મહાવીર, મારા બુદ્ધને બદલે મારો કૃષ્ણ મારો મહાવીર મારો બુધ્ધ ઉપયોગમાં લેવાય છે. એમ……

  • ઉત્સવ

    વિશ્ર્વ વેટલન્ડ ડે -૨ ફેબ્રુઆરી અંતર્ગતગુજરાતની રામસર સાઈટ્સ – પક્ષીઓનાં વિશ્ર્વમાં ડોકિયું

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી પ્રવાસ શબ્દની સાર્થકતા પક્ષીઓ જ કદાચ સૌથી વધુ પુરવાર કરે છે. પક્ષીઓ સિવાય ભાગ્યે જ આ ધરતી પર કોઈ જીવ આમ અવિરતપણે આટલો લાંબા પ્રવાસ ખેડતું હશે. તેમના આ પ્રવાસનો હેતુ આનંદનો તો નથી હોતો પણ…

  • ઉત્સવ

    કપરા સંજોગોમાં ઉપરવાળાની મદદનું રૂપ પારખતા આવડવું જોઈએ

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ કોરોનાના સમય દરમિયાન મારા એક પરિચિતને ધંધામાં મોટો ફટકો પડ્યો. એમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ દેવું પણ થઈ ગયું. પરિણામે પોતાનો ધંધો સંકેલી લેવાનો કડવો નિર્ણય એમણે લેવો પડ્યો. સંખ્યાબંધ માણસોએ કોરોનાને કારણે સહન કરવું…

  • ઉત્સવ

    ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…

Back to top button