Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 61 of 316
  • એકનાથ શિંદેએ માર્યા એક કાંકરે છ પક્ષી

    મરાઠા આરક્ષણ: જરાંગેના પારણાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા મરાઠા સમાજના અનામત માટેના આંદોલનનું કોકડું ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શનિવારે સફળતા મળી હતી અને તેમાં એક કાંકરે તેમણે છ પક્ષી મારીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ‘અનાયાસે’ નથી…

  • ‘એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચ’પર કામ ચાલી રહ્યું છે: મોદી

    મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં વર્ચ્યુઅલ રીતે ૮૪મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ ને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ “એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચના ધ્યેયને સાકાર કરવા માટે કામ કરી રહી…

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: ૧૦ પકડાયા

    ૩૮ મોબાઈલ, ૬૧ ડેબિટ કાર્ડ, ૨૨ લાખનું સોનું અને ૧૦ લાખની રોકડ જપ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે ૧૦ જણની ધરપકડ કરી…

  • પારસી મરણ

    મીનુ ધનજીશાહ દુબાશ તે નરગીસ મીનુ દુબાશનાં ખાવીંદ. તે મરહુમો ધનજીશાહ તથા કુમી દુબાશનાં દીકરા. તે ફરઝાદ તથા ઝુબીનનાં બાવાજી. તે શોભા ફરઝાદ દુબાશ તથા જેરનાઝ ઝુબીન દુબાશનાં સસરાજી. તે જીમી, દોલી તથા મરહુમો પરસીસ તથા ફ્રેનીના ભાઇ. (ઉં. વ.…

  • હિન્દુ મરણ

    સ્વ. મંગળદાસ કુંવરજી કમાણીના ધર્મપત્ની હેમલતા (ઉ. વ. ૭૩) ગામ ગુઇર, હાલ મુલુંડ. તે ઝવેરબેન જાધવજી ભમરિયાના સુપુત્રી. તથા સ્વ. નારાયણજી, સ્વ. પુરુષોતમ, સ્વ. વાગજી, સ્વ. લવજી, સ્વ. વિઠ્ઠલદાસ, ચાપસી, સ્વ. ભાનુમતીના ભાભી. તે સ્વ. હરીશ, સ્વ. સુભાષ, દમયંતી નવીન…

  • ગુજરાતમાં બે દિવસ ફિલ્મફેર અવોર્ડ્સનું આયોજન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બે દિવસ માટે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલી વખત છે જ્યારે રાજ્યમાં ફિલ્મફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શનિવારે ટેક્નિકલ એવોર્ડ્સ અને ફેશન શો તથા મ્યુઝિક કોન્સર્ટનું આયોજન…

  • નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ૭૫મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ પરેડમાં ગુજરાતના ધોરડો – ‘ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્ર્વિક ઓળખ’ વિષય આધારિત ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ટેબ્લોમાં ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ કચ્છના ધોરડો સહિત સ્થાનિક સંસ્કૃતિ અને…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસાવરકુંડલા નિવાસી સ્વ. શાંતાબેન વેલજીભાઈ શેઠના સુપુત્ર જયંતભાઈ (ઉં.વ. ૮૬) તા. ૨૬-૧-૨૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. વિલાસબેનના પતિ. નીતા-નીતિન, જીજ્ઞા-હેમેન, મોના-કેતનના પિતાશ્રી. ગુલાબરાય, હર્ષદભાઈ, રસિકભાઈ, લાભુબેન, વિજયાબેન, નિરંજનાબેનના ભાઈ. નરભેરામ કામાણીનાં જમાઈ. ધર્મીશ-દીપા, રૂચી-શાલિન, દિશા-મનીલ, તનીષ હિંમાશના…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાનીમાં ધાતુઓમાં સુધારો

    મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૦ સુધીની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં…

  • લોકસભા ચૂંટણી પ્રભારીઓમાં રૂપાણી સહિત ગુજરાતના ત્રણ નેતાઓને મળી જવાબદારી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ૨૩ જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરીહતી. ગુજરાતના પણ ત્રણ દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને…

Back to top button