દિલ્હી સરકારને ઉથલાવવાનું ભાજપનું કાવતરું: કેજરીવાલ
પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્યને ૨૫-૨૫ કરોડની ઑફર નવી દિલ્હી: દિલ્હી સરકારને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન કેજરીવાલે દાવો કર્યો હતો કે પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્ય (પ્રત્યેક)નેપચીસ કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી છે. જોકે દિલ્હી…
‘એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચ’પર કામ ચાલી રહ્યું છે: મોદી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં વર્ચ્યુઅલ રીતે ૮૪મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ ને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ “એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચના ધ્યેયને સાકાર કરવા માટે કામ કરી રહી…
- નેશનલ
રેલી:
દિલ્હીમાં શનિવારે કેરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી રેલી દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (એજન્સી)
એકનાથ શિંદેએ માર્યા એક કાંકરે છ પક્ષી
મરાઠા આરક્ષણ: જરાંગેના પારણાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા મરાઠા સમાજના અનામત માટેના આંદોલનનું કોકડું ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શનિવારે સફળતા મળી હતી અને તેમાં એક કાંકરે તેમણે છ પક્ષી મારીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ‘અનાયાસે’ નથી…
મધ્ય રેલવેના ત્રણેય માર્ગ પર આજે બ્લોક
મુંબઈ: મધ્ય રેલવેએ ૨૮ જાન્યુઆરી રવિવારે મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર માર્ગમાં કામકાજ માટે બ્લોક લેવાનો નિર્ણય લીધો છે. જેથી સીએસએમટી જતી અને આવતી અનેક લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં આવતીકાલે પણ અપ-ડાઉન બંને સ્લો લાઇનમાં…
શાકભાજીના પુરવઠા પર મરાઠા આરક્ષણ મોરચાની અસર; ખેડૂતો અને વેપારીઓને ફટકો
નવી મુંબઈ: વાશીના એપીએમસી માર્કેટમાં મરાઠા આરક્ષણ મોરચાના રોકાણને એક દિવસ માટે લંબાવવાથી મુંબઈ અને ઉપનગરોમાં શાકભાજીના પુરવઠા પર તેની અસર જોવા મળી હતી. માલની આવકમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ૧૦ ટકા માલને નુકસાન થતા મરાઠા…
યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપસર યુવક વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: ૨૧ વર્ષની યુવતી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ વરલી પોલીસ સ્ટેશનમાં ૨૪ વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની ઓળખ હીતિક શાહ તરીકે થઇ હોઇ તે વાલ્કેશ્ર્વર વિસ્તારમાં રહે છે અને વેપારીનો પુત્ર છે. કોર્ટે તેને ૬…
વિદ્યાવિહાર ફ્લાયઓવરના ગર્ડરના વજનમાં વધારો સલાહકાર કંપનીની ફી પણ બમણી થઇ
મુંબઈ: વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ખાતે મુંબઈ પાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરના દેખરેખનું કામ અને ગર્ડરનું વજન ૬૦૦ મેટ્રિક ટન વધવાને કારણે સલાહકાર કંપનીની ફીમાં પણ વધારો થયો છે. સલાહકાર કંપનીની ફીમાં અંદાજે રૂ. ૩.૫૩ કરોડનો વધારો થયો છે. તેથી…
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: ૧૦ પકડાયા
૩૮ મોબાઈલ, ૬૧ ડેબિટ કાર્ડ, ૨૨ લાખનું સોનું અને ૧૦ લાખની રોકડ જપ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે ૧૦ જણની ધરપકડ કરી…
બિહારમાં રાજકીય કટોકટી: નીતીશકુમાર રાજીનામું આપે એવી શક્યતા
બિહારમાં રાજકીય કટોકટી: નીતીશકુમાર રાજીનામું આપે એવી શક્યતા પટણા: બિહારમાં ત્રણ વર્ષમાં બીજીવાર ઊભી થયેલી રાજકીય મડાગાંઠ વચ્ચે મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુ)ના વડા નીતીશકુમાર રવિવાર સવાર સુધીમાં રાજીનામું આપે એવી શક્યતા હોવાનું તેમની નિકટના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.…