- નેશનલ
કેરળના રાજ્યપાલ રસ્તા પર ધરણાં કરવા બેઠા
વિરોધ પ્રદર્શન અને ધરણાં: કોલામ જિલ્લામાં શનિવારે સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (એસએફઆઈ) દ્વારા યોજવામાં આવેલા કાળા વાવટા વિરોધ પ્રદર્શનને રોકવામાં પોલીસને મળેલી કથિત નિષ્ફળતાના વિરોધમાં કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને નિલામલ ખાતે ચાની દુકાન પર ધરણાં કર્યા હતા. એસઆઈએફના કાળા…
- નેશનલ
રેલી:
દિલ્હીમાં શનિવારે કેરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી રેલી દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (એજન્સી)
નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ૭૫મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ પરેડમાં ગુજરાતના ધોરડો – ‘ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્ર્વિક ઓળખ’ વિષય આધારિત ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ટેબ્લોમાં ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ કચ્છના ધોરડો સહિત સ્થાનિક સંસ્કૃતિ અને…
ગુજરાતમાં બે દિવસ ફિલ્મફેર અવોર્ડ્સનું આયોજન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બે દિવસ માટે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલી વખત છે જ્યારે રાજ્યમાં ફિલ્મફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શનિવારે ટેક્નિકલ એવોર્ડ્સ અને ફેશન શો તથા મ્યુઝિક કોન્સર્ટનું આયોજન…
લોકસભા ચૂંટણી પ્રભારીઓમાં રૂપાણી સહિત ગુજરાતના ત્રણ નેતાઓને મળી જવાબદારી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ૨૩ જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરીહતી. ગુજરાતના પણ ત્રણ દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને…
ગોધરા રમખાણોનો બદલો લેવા હથિયાર મંગાવનાર મહિલા ૧૮ વર્ષ બાદ ઝડપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી હુલ્લડની એક મહિલા આરોપી ૧૮ વર્ષ બાદ ગુજરાત એટીએસએ ઝડપી લીધી હતી. ૧૮ વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી અંજુમ કુરૈશીને આખરે પકડી લેવામાં ગુજરાત એટીએસને સફળતામળી હતી. એટીએસએ અમદાવાદના વટવા ખાતેથી…
- વેપાર
ટીન અને નિકલની આગેવાનીમાં ધાતુઓમાં સુધારો
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૦ સુધીની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં…
પારસી મરણ
મીનુ ધનજીશાહ દુબાશ તે નરગીસ મીનુ દુબાશનાં ખાવીંદ. તે મરહુમો ધનજીશાહ તથા કુમી દુબાશનાં દીકરા. તે ફરઝાદ તથા ઝુબીનનાં બાવાજી. તે શોભા ફરઝાદ દુબાશ તથા જેરનાઝ ઝુબીન દુબાશનાં સસરાજી. તે જીમી, દોલી તથા મરહુમો પરસીસ તથા ફ્રેનીના ભાઇ. (ઉં. વ.…
હિન્દુ મરણ
સ્વ. મંગળદાસ કુંવરજી કમાણીના ધર્મપત્ની હેમલતા (ઉ. વ. ૭૩) ગામ ગુઇર, હાલ મુલુંડ. તે ઝવેરબેન જાધવજી ભમરિયાના સુપુત્રી. તથા સ્વ. નારાયણજી, સ્વ. પુરુષોતમ, સ્વ. વાગજી, સ્વ. લવજી, સ્વ. વિઠ્ઠલદાસ, ચાપસી, સ્વ. ભાનુમતીના ભાભી. તે સ્વ. હરીશ, સ્વ. સુભાષ, દમયંતી નવીન…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસાવરકુંડલા નિવાસી સ્વ. શાંતાબેન વેલજીભાઈ શેઠના સુપુત્ર જયંતભાઈ (ઉં.વ. ૮૬) તા. ૨૬-૧-૨૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. વિલાસબેનના પતિ. નીતા-નીતિન, જીજ્ઞા-હેમેન, મોના-કેતનના પિતાશ્રી. ગુલાબરાય, હર્ષદભાઈ, રસિકભાઈ, લાભુબેન, વિજયાબેન, નિરંજનાબેનના ભાઈ. નરભેરામ કામાણીનાં જમાઈ. ધર્મીશ-દીપા, રૂચી-શાલિન, દિશા-મનીલ, તનીષ હિંમાશના…