• દિલ્હી સરકારને ઉથલાવવાનું ભાજપનું કાવતરું: કેજરીવાલ

    પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્યને ૨૫-૨૫ કરોડની ઑફર નવી દિલ્હી: દિલ્હી સરકારને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન કેજરીવાલે દાવો કર્યો હતો કે પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્ય (પ્રત્યેક)નેપચીસ કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી છે. જોકે દિલ્હી…

  • મરાઠા આરક્ષણ આંદોલનમાં કાર્યકરોના દાગીના, મોબાઇલ ચોરાયા

    નવી મુંબઈ: ‘એક મરાઠા લાખ મરાઠા’ના જયઘોષ સાથે જાલનાથી મુંબઈ આવવા નીકળેલા મનોજ જરાંગે પાટીલ અને હજારો મરાઠા કાર્યકરોનો મોરચો નવી મુંબઈના વાશીમાં આવ્યો હતો. મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન ભીડનો ફાયદો ઉઠાવી ચોરોએ નવ લોકો પાસેથી લગભગ ૧૮ તોલાના સોનાના…

  • હૂતી બળવાખોરોનો અમેરિકન યુદ્ધજહાજ પર મિસાઈલ હુમલો

    જેરુસલેમ : યમનના હૂતી બળવાખોરોએ શુક્રવારે એડન અખાતમાં રક્ષણ કરતા અમેરિકન યુદ્ધજહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો અને અમેરિકાએે આ મિસાઈલ તોડી પાડી હતી. તદુપરાંત હૂતીના બળવાખોરોએ દરિયાઈ પરિવહન પરના તેના હુમલા ચાલુ રાખીને બ્રિટનના જહાજ પર સફળ મિસાઈલ હુમલો…

  • બિહારમાં રાજકીય કટોકટી: નીતીશકુમાર રાજીનામું આપે એવી શક્યતા

    બિહારમાં રાજકીય કટોકટી: નીતીશકુમાર રાજીનામું આપે એવી શક્યતા પટણા: બિહારમાં ત્રણ વર્ષમાં બીજીવાર ઊભી થયેલી રાજકીય મડાગાંઠ વચ્ચે મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુ)ના વડા નીતીશકુમાર રવિવાર સવાર સુધીમાં રાજીનામું આપે એવી શક્યતા હોવાનું તેમની નિકટના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.…

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: ૧૦ પકડાયા

    ૩૮ મોબાઈલ, ૬૧ ડેબિટ કાર્ડ, ૨૨ લાખનું સોનું અને ૧૦ લાખની રોકડ જપ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે ૧૦ જણની ધરપકડ કરી…

  • વિદ્યાવિહાર ફ્લાયઓવરના ગર્ડરના વજનમાં વધારો સલાહકાર કંપનીની ફી પણ બમણી થઇ

    મુંબઈ: વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ખાતે મુંબઈ પાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરના દેખરેખનું કામ અને ગર્ડરનું વજન ૬૦૦ મેટ્રિક ટન વધવાને કારણે સલાહકાર કંપનીની ફીમાં પણ વધારો થયો છે. સલાહકાર કંપનીની ફીમાં અંદાજે રૂ. ૩.૫૩ કરોડનો વધારો થયો છે. તેથી…

  • નેશનલ

    રેલી:

    દિલ્હીમાં શનિવારે કેરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી રેલી દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (એજન્સી)

  • નેશનલ

    કેરળના રાજ્યપાલ રસ્તા પર ધરણાં કરવા બેઠા

    વિરોધ પ્રદર્શન અને ધરણાં: કોલામ જિલ્લામાં શનિવારે સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (એસએફઆઈ) દ્વારા યોજવામાં આવેલા કાળા વાવટા વિરોધ પ્રદર્શનને રોકવામાં પોલીસને મળેલી કથિત નિષ્ફળતાના વિરોધમાં કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને નિલામલ ખાતે ચાની દુકાન પર ધરણાં કર્યા હતા. એસઆઈએફના કાળા…

  • શાકભાજીના પુરવઠા પર મરાઠા આરક્ષણ મોરચાની અસર; ખેડૂતો અને વેપારીઓને ફટકો

    નવી મુંબઈ: વાશીના એપીએમસી માર્કેટમાં મરાઠા આરક્ષણ મોરચાના રોકાણને એક દિવસ માટે લંબાવવાથી મુંબઈ અને ઉપનગરોમાં શાકભાજીના પુરવઠા પર તેની અસર જોવા મળી હતી. માલની આવકમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ૧૦ ટકા માલને નુકસાન થતા મરાઠા…

  • મધ્ય રેલવેના ત્રણેય માર્ગ પર આજે બ્લોક

    મુંબઈ: મધ્ય રેલવેએ ૨૮ જાન્યુઆરી રવિવારે મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર માર્ગમાં કામકાજ માટે બ્લોક લેવાનો નિર્ણય લીધો છે. જેથી સીએસએમટી જતી અને આવતી અનેક લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં આવતીકાલે પણ અપ-ડાઉન બંને સ્લો લાઇનમાં…

Back to top button