- ધર્મતેજ
યોગનું બીજું અંગ: નિયમ ત્રીજો નિયમ તપ
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં તમે તપ અંગેની ઘણી કથાવાર્તાઓ વાંચી હશે. રાજાએ તપ કર્યું, રાક્ષસોએ તપ કર્યું, ઋષિમુનિઓએ તપ કર્યું વગેરે વગેરે. તપ શબ્દ તપવા પરથી આવ્યો છે. જેમ સોનું તપીને શુદ્ધ થાય છે એમ માણસ પણ…
સ્તુતિની અદમ્ય ઇચ્છા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ. ભગવાન કહે છે-“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો,…
- ધર્મતેજ
દંભ મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે, હું એને વરદાન આપીને શાંત કરી દઇશ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવે માતા પાર્વતીને શ્રીરામનું જીવનવૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે કળિયુગમાં શ્રદ્ધા સાથે કરેલા રામનામના જાપથી જ લોકોને જન્મ-મરણના ફેરાથી મુક્તિ મળશે. સમસ્ત દેવગણ પોતપોતાના લોકમાં તેમના ગણો સાથે વિરાજમાન હોય છે. ઘણો સમય વીતી…
- ધર્મતેજ
ગાંધીજી શીખવે છે કે આપણી તપશ્ર્ચર્યાઆત્મશુદ્ધિ માટેની હોય
માનસ મંથન -મોરારિબાપુ જે સાચા અર્થમાં મહાત્મા હોય છે તેઓ જાગૃતિપૂર્વક આપણી જેમ જીવતા હોય છે. અને એમાં ગાંધીબાપુ બહુ આગળ નીકળી ગયેલામહાપુરુષ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં તેઓ મહાત્મા છે પરંતુ એમણે પોતે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મહાત્મા…
- ધર્મતેજ
રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ
આચમન -અનવર વલિયાણી સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર…
સુભાષિતનો રસાસ્વાદ
संतोषामृत तृप्तानां यत्सुखं शांत चेतसाम् ॥कुतश्वेत् धन लुब्धानां इतश्वेतश्व धावताम् ॥ 43 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થભાવાર્થ: સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલાઓને, અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે તે ધનના લોભી અને ગમે ત્યાં ભટકનારાઓને કયાંથી મળે? અસ્તુ-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી…
એનસીપી વિધાનસભ્યોની અપાત્રતાનો કેસ
સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને 15મી ફેબ્રુઆરી સુધી મુદત લંબાવી આપી મુંબઇ: એનસીપી વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાના મામલે સુપ્રીમ કોર્ટે 31 જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ બાબત વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસે અનિર્ણિત છે. હવે સુપ્રીમ કોર્ટે વિધાનસભા…
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: ૧૦ પકડાયા
૩૮ મોબાઈલ, ૬૧ ડેબિટ કાર્ડ, ૨૨ લાખનું સોનું અને ૧૦ લાખની રોકડ જપ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે ૧૦ જણની ધરપકડ કરી…
‘એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચ’પર કામ ચાલી રહ્યું છે: મોદી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં વર્ચ્યુઅલ રીતે ૮૪મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ ને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ “એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચના ધ્યેયને સાકાર કરવા માટે કામ કરી રહી…
યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપસર યુવક વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: ૨૧ વર્ષની યુવતી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ વરલી પોલીસ સ્ટેશનમાં ૨૪ વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની ઓળખ હીતિક શાહ તરીકે થઇ હોઇ તે વાલ્કેશ્ર્વર વિસ્તારમાં રહે છે અને વેપારીનો પુત્ર છે. કોર્ટે તેને ૬…