Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ધર્મતેજ

    રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ

    આચમન -અનવર વલિયાણી સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર…

  • સ્તુતિની અદમ્ય ઇચ્છા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ. ભગવાન કહે છે-“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો,…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    સફેદ ચહેરો (ભાગ-૧૧)

    દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)એ…

  • એકનાથ શિંદેએ માર્યા એક કાંકરે છ પક્ષી

    મરાઠા આરક્ષણ: જરાંગેના પારણાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા મરાઠા સમાજના અનામત માટેના આંદોલનનું કોકડું ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શનિવારે સફળતા મળી હતી અને તેમાં એક કાંકરે તેમણે છ પક્ષી મારીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ‘અનાયાસે’ નથી…

  • કમાઠીપુરામાં લાકડાની વખારમાં લાગેલી આગે એકનો ભોગ લીધો

    ૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ચોર બજાર નજીક લાકડાની વખારમાં ગુરુવાર મધરાત બાદ લાગેલી ભીષણ આગમાં ૫૦ વર્ષની વ્યક્તિનું મૃત્યુ થયું છે. લગભગ ૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં ફાયરબ્રિગેડને સફળતા…

  • મધ્ય રેલવેના ત્રણેય માર્ગ પર આજે બ્લોક

    મુંબઈ: મધ્ય રેલવેએ ૨૮ જાન્યુઆરી રવિવારે મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર માર્ગમાં કામકાજ માટે બ્લોક લેવાનો નિર્ણય લીધો છે. જેથી સીએસએમટી જતી અને આવતી અનેક લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં આવતીકાલે પણ અપ-ડાઉન બંને સ્લો લાઇનમાં…

  • વિદ્યાવિહાર ફ્લાયઓવરના ગર્ડરના વજનમાં વધારો સલાહકાર કંપનીની ફી પણ બમણી થઇ

    મુંબઈ: વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ખાતે મુંબઈ પાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરના દેખરેખનું કામ અને ગર્ડરનું વજન ૬૦૦ મેટ્રિક ટન વધવાને કારણે સલાહકાર કંપનીની ફીમાં પણ વધારો થયો છે. સલાહકાર કંપનીની ફીમાં અંદાજે રૂ. ૩.૫૩ કરોડનો વધારો થયો છે. તેથી…

  • મનોજ જરાંગે સામે ઝૂકી સરકાર: મરાઠા સમાજની ૧૩ માગણીઓનો સ્વીકાર

    મરાઠા કાર્યકર્તાને મુંબઈ આવતા રોકવામાં સફળતા મળી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટેના સૌથી મોટા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલની મક્કમતા સામે આખરે મહારાષ્ટ્ર સરકારને ઝુકવું પડ્યું હતું. મરાઠા સમાજની ૧૩ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ…

  • દિલ્હી સરકારને ઉથલાવવાનું ભાજપનું કાવતરું: કેજરીવાલ

    પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્યને ૨૫-૨૫ કરોડની ઑફર નવી દિલ્હી: દિલ્હી સરકારને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન કેજરીવાલે દાવો કર્યો હતો કે પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્ય (પ્રત્યેક)નેપચીસ કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી છે. જોકે દિલ્હી…

Back to top button