- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ આ ઉપરાંત અનેક દેવદેવીઓનાં દર્શન તેમને વારંવાર થતાં રહેતાં. તેમની ચેતના જગદંબાની ચેતના સાથે સદા જોડાયેલી જ રહેતી. તેઓ કોઈ પણ ક્ષણે એમની સાથે વાત કરતા, તેમનું માર્ગદર્શન મેળવતા અને સતત તેમના માર્ગદર્શન પ્રમાણે જ જીવતા.(શશશ) સાધનાના…
સ્તુતિની અદમ્ય ઇચ્છા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ. ભગવાન કહે છે-“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો,…
- ધર્મતેજ
રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ
આચમન -અનવર વલિયાણી સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર…
- ધર્મતેજ
ભ૨મે મત ભૂલો ગેમા૨ા…. (ગોદડદાસની વાણી)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..-ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..૦નિત ઉઠીને વન૨ાઈ કું સતાવે,જીવકો મા૨ી જીવ ઘ૨ લાવે,આંધળી માલણ આંધળા પૂજા૨ી,એ જી પત્થ૨ કો પુષ્પ ચડાવે..-ભ૨મે મત ભૂલો…
- ધર્મતેજ
યોગનું બીજું અંગ: નિયમ ત્રીજો નિયમ તપ
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં તમે તપ અંગેની ઘણી કથાવાર્તાઓ વાંચી હશે. રાજાએ તપ કર્યું, રાક્ષસોએ તપ કર્યું, ઋષિમુનિઓએ તપ કર્યું વગેરે વગેરે. તપ શબ્દ તપવા પરથી આવ્યો છે. જેમ સોનું તપીને શુદ્ધ થાય છે એમ માણસ પણ…
એનસીપી વિધાનસભ્યોની અપાત્રતાનો કેસ
સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને 15મી ફેબ્રુઆરી સુધી મુદત લંબાવી આપી મુંબઇ: એનસીપી વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાના મામલે સુપ્રીમ કોર્ટે 31 જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ બાબત વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસે અનિર્ણિત છે. હવે સુપ્રીમ કોર્ટે વિધાનસભા…
‘એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચ’પર કામ ચાલી રહ્યું છે: મોદી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં વર્ચ્યુઅલ રીતે ૮૪મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ ને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ “એક રાષ્ટ્ર, એક કાયદાકીય મંચના ધ્યેયને સાકાર કરવા માટે કામ કરી રહી…
યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપસર યુવક વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: ૨૧ વર્ષની યુવતી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ વરલી પોલીસ સ્ટેશનમાં ૨૪ વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની ઓળખ હીતિક શાહ તરીકે થઇ હોઇ તે વાલ્કેશ્ર્વર વિસ્તારમાં રહે છે અને વેપારીનો પુત્ર છે. કોર્ટે તેને ૬…
શાકભાજીના પુરવઠા પર મરાઠા આરક્ષણ મોરચાની અસર; ખેડૂતો અને વેપારીઓને ફટકો
નવી મુંબઈ: વાશીના એપીએમસી માર્કેટમાં મરાઠા આરક્ષણ મોરચાના રોકાણને એક દિવસ માટે લંબાવવાથી મુંબઈ અને ઉપનગરોમાં શાકભાજીના પુરવઠા પર તેની અસર જોવા મળી હતી. માલની આવકમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ૧૦ ટકા માલને નુકસાન થતા મરાઠા…
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: ૧૦ પકડાયા
૩૮ મોબાઈલ, ૬૧ ડેબિટ કાર્ડ, ૨૨ લાખનું સોનું અને ૧૦ લાખની રોકડ જપ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે ૧૦ જણની ધરપકડ કરી…