એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી
મુંબઇ: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. એલઆઇસી હવે એચડીએફસી બેંકમાં ૯.૯૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ અમલસાડ (હાલ મીરારોડ) નિવાસી શાંતાબેન તથા ડાહ્યાભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉંમર વર્ષ ૬૨) ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે પુનિતાના પતિ. તે ભાવિષા તથા અનિકેતના પિતા. તે મુકેશ તથા અનિલના ભાઈ. તે વિનયના સસરા. તે વેગામ નિવાસી…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ અરુણભાઇ વલ્લભદાસ મહેતા તથા ઇલાબેનના સુપુત્ર નીરજ (ઉં. વ. ૪૬) તે પૂજાના પતિ. જીયાન, રેવાના પિતાશ્રી. તે માધુરીબેન તથા શૈલેષભાઇ રાજાના જમાઇ. તે સરોજબેન, શર્મિષ્ઠાબેન, દિલિપ, ભરત અને જતીનના ભત્રીજા. તે…
- એકસ્ટ્રા અફેર

ભાજપ અને નીતીશ બંને સ્વમાનહીન સાબિત થયાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નીતીશકુમારે ફરી એક વાર પલટી મારી દીધી અને પાછા ભાજપના ખોળામાં જઈને બેસી ગયા. બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે નીતીશકુમારે રવિવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું અને તરત જ રાજ્યપાલ સમક્ષ ભાજપના ટેકાથી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),સોમવાર, તા. ૨૯-૧-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી) ભારતીય દિનાંક ૯, માહે માઘ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૪) પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…
- ધર્મતેજ

યોગનું બીજું અંગ: નિયમ ત્રીજો નિયમ તપ
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં તમે તપ અંગેની ઘણી કથાવાર્તાઓ વાંચી હશે. રાજાએ તપ કર્યું, રાક્ષસોએ તપ કર્યું, ઋષિમુનિઓએ તપ કર્યું વગેરે વગેરે. તપ શબ્દ તપવા પરથી આવ્યો છે. જેમ સોનું તપીને શુદ્ધ થાય છે એમ માણસ પણ…
- ધર્મતેજ

શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ આ ઉપરાંત અનેક દેવદેવીઓનાં દર્શન તેમને વારંવાર થતાં રહેતાં. તેમની ચેતના જગદંબાની ચેતના સાથે સદા જોડાયેલી જ રહેતી. તેઓ કોઈ પણ ક્ષણે એમની સાથે વાત કરતા, તેમનું માર્ગદર્શન મેળવતા અને સતત તેમના માર્ગદર્શન પ્રમાણે જ જીવતા.(શશશ) સાધનાના…
- ધર્મતેજ

રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ
આચમન -અનવર વલિયાણી સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર…
- ધર્મતેજ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…




