વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.…
એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી
મુંબઇ: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. એલઆઇસી હવે એચડીએફસી બેંકમાં ૯.૯૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા…
વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં, જોકે રાહતો મળવાની આશા ધૂંધળી
મુંબઈ: સરકાર વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં કરી રહી છે, જોકે તેમાં મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહતો મળવાની આશા ધૂંધળી હોવાનું સાધનો જણાવે છે. આનું પહેલું કારણ સાધનો અનુસાર અંદાજપત્ર વચગાળાનું હોવાનું છે, બીજું કારણ ચૂંટણીની આચારસંહિતા છે અને ત્રીજું…
- એકસ્ટ્રા અફેર
ભાજપ અને નીતીશ બંને સ્વમાનહીન સાબિત થયાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નીતીશકુમારે ફરી એક વાર પલટી મારી દીધી અને પાછા ભાજપના ખોળામાં જઈને બેસી ગયા. બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે નીતીશકુમારે રવિવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું અને તરત જ રાજ્યપાલ સમક્ષ ભાજપના ટેકાથી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),સોમવાર, તા. ૨૯-૧-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી) ભારતીય દિનાંક ૯, માહે માઘ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૪) પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…
- ધર્મતેજ
સફેદ ચહેરો (ભાગ-૧૧)
દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)એ…
સ્તુતિની અદમ્ય ઇચ્છા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ. ભગવાન કહે છે-“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો,…
- ધર્મતેજ
દંભ મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે, હું એને વરદાન આપીને શાંત કરી દઇશ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવે માતા પાર્વતીને શ્રીરામનું જીવનવૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે કળિયુગમાં શ્રદ્ધા સાથે કરેલા રામનામના જાપથી જ લોકોને જન્મ-મરણના ફેરાથી મુક્તિ મળશે. સમસ્ત દેવગણ પોતપોતાના લોકમાં તેમના ગણો સાથે વિરાજમાન હોય છે. ઘણો સમય વીતી…
- ધર્મતેજ
પરબપરંપરાનો મેરુસ્તંભ સંત દેવીદાસ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મહાપંથી સંતપરંપરામાં અન્ય પંથમાંથી ભળેલા પણ ઘણા છે. એમાં દેવીદાસ મને સવિશેષ્ાપણે વિશિષ્ટ જણાયા છે. દેવીદાસ મૂળભૂત રીતે શિષ્ય તો વૈષ્ણવી પરંપરાના લોહલંગરી જીવણદાસના. તેઓએ જયાં આશ્રમ સ્થાપ્યો એ પરબ વાવડી સ્થાનક મૂળ નાથપરંપરાનું. એની…
- ધર્મતેજ
રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ
આચમન -અનવર વલિયાણી સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર…