Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 58 of 313
  • ધર્મતેજ

    ભ૨મે મત ભૂલો ગેમા૨ા…. (ગોદડદાસની વાણી)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..-ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..૦નિત ઉઠીને વન૨ાઈ કું સતાવે,જીવકો મા૨ી જીવ ઘ૨ લાવે,આંધળી માલણ આંધળા પૂજા૨ી,એ જી પત્થ૨ કો પુષ્પ ચડાવે..-ભ૨મે મત ભૂલો…

  • ધર્મતેજ

    પરબપરંપરાનો મેરુસ્તંભ સંત દેવીદાસ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મહાપંથી સંતપરંપરામાં અન્ય પંથમાંથી ભળેલા પણ ઘણા છે. એમાં દેવીદાસ મને સવિશેષ્ાપણે વિશિષ્ટ જણાયા છે. દેવીદાસ મૂળભૂત રીતે શિષ્ય તો વૈષ્ણવી પરંપરાના લોહલંગરી જીવણદાસના. તેઓએ જયાં આશ્રમ સ્થાપ્યો એ પરબ વાવડી સ્થાનક મૂળ નાથપરંપરાનું. એની…

  • ધર્મતેજ

    દંભ મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે, હું એને વરદાન આપીને શાંત કરી દઇશ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવે માતા પાર્વતીને શ્રીરામનું જીવનવૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે કળિયુગમાં શ્રદ્ધા સાથે કરેલા રામનામના જાપથી જ લોકોને જન્મ-મરણના ફેરાથી મુક્તિ મળશે. સમસ્ત દેવગણ પોતપોતાના લોકમાં તેમના ગણો સાથે વિરાજમાન હોય છે. ઘણો સમય વીતી…

  • ધર્મતેજ

    રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ

    આચમન -અનવર વલિયાણી સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર…

  • સ્તુતિની અદમ્ય ઇચ્છા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ. ભગવાન કહે છે-“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો,…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    સફેદ ચહેરો (ભાગ-૧૧)

    દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)એ…

  • એકનાથ શિંદેએ માર્યા એક કાંકરે છ પક્ષી

    મરાઠા આરક્ષણ: જરાંગેના પારણાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા મરાઠા સમાજના અનામત માટેના આંદોલનનું કોકડું ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શનિવારે સફળતા મળી હતી અને તેમાં એક કાંકરે તેમણે છ પક્ષી મારીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ‘અનાયાસે’ નથી…

  • કમાઠીપુરામાં લાકડાની વખારમાં લાગેલી આગે એકનો ભોગ લીધો

    ૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ચોર બજાર નજીક લાકડાની વખારમાં ગુરુવાર મધરાત બાદ લાગેલી ભીષણ આગમાં ૫૦ વર્ષની વ્યક્તિનું મૃત્યુ થયું છે. લગભગ ૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં ફાયરબ્રિગેડને સફળતા…

  • મધ્ય રેલવેના ત્રણેય માર્ગ પર આજે બ્લોક

    મુંબઈ: મધ્ય રેલવેએ ૨૮ જાન્યુઆરી રવિવારે મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર માર્ગમાં કામકાજ માટે બ્લોક લેવાનો નિર્ણય લીધો છે. જેથી સીએસએમટી જતી અને આવતી અનેક લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં આવતીકાલે પણ અપ-ડાઉન બંને સ્લો લાઇનમાં…

Back to top button