સુભાષિતનો રસાસ્વાદ
संतोषामृत तृप्तानां यत्सुखं शांत चेतसाम् ॥कुतश्वेत् धन लुब्धानां इतश्वेतश्व धावताम् ॥ 43 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થભાવાર્થ: સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલાઓને, અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે તે ધનના લોભી અને ગમે ત્યાં ભટકનારાઓને કયાંથી મળે? અસ્તુ-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી…
- ધર્મતેજ
ગાંધીજી શીખવે છે કે આપણી તપશ્ર્ચર્યાઆત્મશુદ્ધિ માટેની હોય
માનસ મંથન -મોરારિબાપુ જે સાચા અર્થમાં મહાત્મા હોય છે તેઓ જાગૃતિપૂર્વક આપણી જેમ જીવતા હોય છે. અને એમાં ગાંધીબાપુ બહુ આગળ નીકળી ગયેલામહાપુરુષ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં તેઓ મહાત્મા છે પરંતુ એમણે પોતે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મહાત્મા…
- ધર્મતેજ
યોગનું બીજું અંગ: નિયમ ત્રીજો નિયમ તપ
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં તમે તપ અંગેની ઘણી કથાવાર્તાઓ વાંચી હશે. રાજાએ તપ કર્યું, રાક્ષસોએ તપ કર્યું, ઋષિમુનિઓએ તપ કર્યું વગેરે વગેરે. તપ શબ્દ તપવા પરથી આવ્યો છે. જેમ સોનું તપીને શુદ્ધ થાય છે એમ માણસ પણ…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ આ ઉપરાંત અનેક દેવદેવીઓનાં દર્શન તેમને વારંવાર થતાં રહેતાં. તેમની ચેતના જગદંબાની ચેતના સાથે સદા જોડાયેલી જ રહેતી. તેઓ કોઈ પણ ક્ષણે એમની સાથે વાત કરતા, તેમનું માર્ગદર્શન મેળવતા અને સતત તેમના માર્ગદર્શન પ્રમાણે જ જીવતા.(શશશ) સાધનાના…
- ધર્મતેજ
ભ૨મે મત ભૂલો ગેમા૨ા…. (ગોદડદાસની વાણી)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..-ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..૦નિત ઉઠીને વન૨ાઈ કું સતાવે,જીવકો મા૨ી જીવ ઘ૨ લાવે,આંધળી માલણ આંધળા પૂજા૨ી,એ જી પત્થ૨ કો પુષ્પ ચડાવે..-ભ૨મે મત ભૂલો…
- ધર્મતેજ
પરબપરંપરાનો મેરુસ્તંભ સંત દેવીદાસ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મહાપંથી સંતપરંપરામાં અન્ય પંથમાંથી ભળેલા પણ ઘણા છે. એમાં દેવીદાસ મને સવિશેષ્ાપણે વિશિષ્ટ જણાયા છે. દેવીદાસ મૂળભૂત રીતે શિષ્ય તો વૈષ્ણવી પરંપરાના લોહલંગરી જીવણદાસના. તેઓએ જયાં આશ્રમ સ્થાપ્યો એ પરબ વાવડી સ્થાનક મૂળ નાથપરંપરાનું. એની…
- ધર્મતેજ
દંભ મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે, હું એને વરદાન આપીને શાંત કરી દઇશ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવે માતા પાર્વતીને શ્રીરામનું જીવનવૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે કળિયુગમાં શ્રદ્ધા સાથે કરેલા રામનામના જાપથી જ લોકોને જન્મ-મરણના ફેરાથી મુક્તિ મળશે. સમસ્ત દેવગણ પોતપોતાના લોકમાં તેમના ગણો સાથે વિરાજમાન હોય છે. ઘણો સમય વીતી…
- ધર્મતેજ
રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ
આચમન -અનવર વલિયાણી સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર…
સ્તુતિની અદમ્ય ઇચ્છા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ. ભગવાન કહે છે-“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો,…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…