• વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ અરુણભાઇ વલ્લભદાસ મહેતા તથા ઇલાબેનના સુપુત્ર નીરજ (ઉં. વ. ૪૬) તે પૂજાના પતિ. જીયાન, રેવાના પિતાશ્રી. તે માધુરીબેન તથા શૈલેષભાઇ રાજાના જમાઇ. તે સરોજબેન, શર્મિષ્ઠાબેન, દિલિપ, ભરત અને જતીનના ભત્રીજા. તે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),સોમવાર, તા. ૨૯-૧-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી) ભારતીય દિનાંક ૯, માહે માઘ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૪) પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ અને નીતીશ બંને સ્વમાનહીન સાબિત થયાં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નીતીશકુમારે ફરી એક વાર પલટી મારી દીધી અને પાછા ભાજપના ખોળામાં જઈને બેસી ગયા. બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે નીતીશકુમારે રવિવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું અને તરત જ રાજ્યપાલ સમક્ષ ભાજપના ટેકાથી…

  • સુભાષિતનો રસાસ્વાદ

    संतोषामृत तृप्तानां यत्सुखं शांत चेतसाम् ॥कुतश्वेत् धन लुब्धानां इतश्वेतश्व धावताम् ॥ 43 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થભાવાર્થ: સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલાઓને, અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે તે ધનના લોભી અને ગમે ત્યાં ભટકનારાઓને કયાંથી મળે? અસ્તુ-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી…

  • ધર્મતેજ

    પરબપરંપરાનો મેરુસ્તંભ સંત દેવીદાસ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મહાપંથી સંતપરંપરામાં અન્ય પંથમાંથી ભળેલા પણ ઘણા છે. એમાં દેવીદાસ મને સવિશેષ્ાપણે વિશિષ્ટ જણાયા છે. દેવીદાસ મૂળભૂત રીતે શિષ્ય તો વૈષ્ણવી પરંપરાના લોહલંગરી જીવણદાસના. તેઓએ જયાં આશ્રમ સ્થાપ્યો એ પરબ વાવડી સ્થાનક મૂળ નાથપરંપરાનું. એની…

  • ધર્મતેજ

    દંભ મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે, હું એને વરદાન આપીને શાંત કરી દઇશ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવે માતા પાર્વતીને શ્રીરામનું જીવનવૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે કળિયુગમાં શ્રદ્ધા સાથે કરેલા રામનામના જાપથી જ લોકોને જન્મ-મરણના ફેરાથી મુક્તિ મળશે. સમસ્ત દેવગણ પોતપોતાના લોકમાં તેમના ગણો સાથે વિરાજમાન હોય છે. ઘણો સમય વીતી…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    સફેદ ચહેરો (ભાગ-૧૧)

    દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)એ…

  • સ્તુતિની અદમ્ય ઇચ્છા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ. ભગવાન કહે છે-“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો,…

Back to top button