Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 57 of 316
  • મહિલાને ફસાવવા બદલ બે પોલીસ સહિત ચાર વિરુદ્ધ ગુનો

    મુંબઈ: અંધેરીમાં એક પરિવારે લિલામીમાં લીધેલો ફ્લેટ પચાવી પાડવા અને પરિવારને લૂંટના કેસમાં ફસાવવાના આરોપસર બે પોલીસ અધિકારી સહિત ચાર જણ સામે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશને પગલે ચારેય જણ સામે ગુનો દાખલ કરાયો હતો.…

  • કાલબાદેવીના વેપારી સાથે ₹ ૭૬.૫૦ લાખની છેતરપિંડી

    મુંબઈ: કાલબાદેવીના વેપારી પાસેથી રૂ. ૭૬.૫૦ લાખની કિંમતની ૧૨૩ કિલો કાચી ચાંદી લઇને તેની લગડીઓ ન બનાવી આપીને છેતરપિંડી આચરવા પ્રકરણે એલ.ટી. માર્ગ પોલીસે મીરા રોડમાં રહેતા અને કાંદિવલી પશ્ર્ચિમમાં દુકાન ધરાવતા વેપારીની ધરપકડ કરી હતી. વેપારીની ઓળખ રમેશ બચુભાઇ…

  • ભગવાન રામનું શાસન બંધારણના ઘડવૈયા માટે પ્રેરણાસ્રોત: વડા પ્રધાન મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સૂત્ર સાથે બાંધી દીધા છે આ દરમિયાન જે શક્તિ જોવા મળી જે વિકસિત ભારતના સંકલ્પો માટે મોટો આધાર છે.…

  • આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે: વડા પ્રધાન મોદી

    રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડા પ્રધાને કહ્યું હતું કે આજે ભારતની પ્રાથમિકતા ન્યાય સુધી પહોંચવાની સરળતા અને તેના પર દરેક…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.…

  • પાટનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે

    અમદાવાદ: પાટનગર ગાંધીનગરમાં જુદાજુદા દસ સ્થળોએ કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન માટે સર્વે ચાલુ કરાયો છે. વર્ષ ૨૦૧૪ના સર્વે મુજબ પાટનગરમાં અઢી હજાર ઉપરાંત ઝૂંપડાઓ હોવાનું બહાર આવ્યુ હતું. બીજા દસ વર્ષમાં પ૦૦ ઉપરાંત ઝૂંપડા વધ્યા હોવાનો અંદાજ છે. સાચો આંકડો…

  • પંચમહાલમાં એક રાતમાં ત્રણ જગ્યાએ ભીષણ આગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પંચમહાલમાં શનિવારે મોડી રાત્રે ત્રણ જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર સીમલા વિસ્તારમાં અને લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાના બે બનાવો બનતા ગોધરા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી.…

  • નવસારીનાં શિક્ષિકા ગીત ગાતાં ગાતાં ગણિત અને વિજ્ઞાનના પાઠ ભણાવે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવસારીના ચીખલી તાલુકાની મજીગામની શાળાના ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકાએ પણ પોતાના વિષય વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકે તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ શિક્ષિકાએ ગણિત-વિજ્ઞાન શીખવવા માટે સંગીતને માધ્યમ બનાવ્યું છે. શિક્ષિકાનાં આ નવતર પ્રયાસથી શાળાના વિદ્યાર્થીઓના ફેવરિટ…

  • વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં, જોકે રાહતો મળવાની આશા ધૂંધળી

    મુંબઈ: સરકાર વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં કરી રહી છે, જોકે તેમાં મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહતો મળવાની આશા ધૂંધળી હોવાનું સાધનો જણાવે છે. આનું પહેલું કારણ સાધનો અનુસાર અંદાજપત્ર વચગાળાનું હોવાનું છે, બીજું કારણ ચૂંટણીની આચારસંહિતા છે અને ત્રીજું…

Back to top button