Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 57 of 313
  • એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી

    મુંબઇ: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. એલઆઇસી હવે એચડીએફસી બેંકમાં ૯.૯૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ અમલસાડ (હાલ મીરારોડ) નિવાસી શાંતાબેન તથા ડાહ્યાભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉંમર વર્ષ ૬૨) ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે પુનિતાના પતિ. તે ભાવિષા તથા અનિકેતના પિતા. તે મુકેશ તથા અનિલના ભાઈ. તે વિનયના સસરા. તે વેગામ નિવાસી…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ અરુણભાઇ વલ્લભદાસ મહેતા તથા ઇલાબેનના સુપુત્ર નીરજ (ઉં. વ. ૪૬) તે પૂજાના પતિ. જીયાન, રેવાના પિતાશ્રી. તે માધુરીબેન તથા શૈલેષભાઇ રાજાના જમાઇ. તે સરોજબેન, શર્મિષ્ઠાબેન, દિલિપ, ભરત અને જતીનના ભત્રીજા. તે…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ અને નીતીશ બંને સ્વમાનહીન સાબિત થયાં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નીતીશકુમારે ફરી એક વાર પલટી મારી દીધી અને પાછા ભાજપના ખોળામાં જઈને બેસી ગયા. બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે નીતીશકુમારે રવિવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું અને તરત જ રાજ્યપાલ સમક્ષ ભાજપના ટેકાથી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),સોમવાર, તા. ૨૯-૧-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી) ભારતીય દિનાંક ૯, માહે માઘ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૪) પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…

  • ધર્મતેજ

    શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા

    જીવનનું અમૃત -ભાણદેવ આ ઉપરાંત અનેક દેવદેવીઓનાં દર્શન તેમને વારંવાર થતાં રહેતાં. તેમની ચેતના જગદંબાની ચેતના સાથે સદા જોડાયેલી જ રહેતી. તેઓ કોઈ પણ ક્ષણે એમની સાથે વાત કરતા, તેમનું માર્ગદર્શન મેળવતા અને સતત તેમના માર્ગદર્શન પ્રમાણે જ જીવતા.(શશશ) સાધનાના…

  • ધર્મતેજ

    ભ૨મે મત ભૂલો ગેમા૨ા…. (ગોદડદાસની વાણી)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..-ભ૨મે મત ભૂલો ગેમા૨ા ૨ે,તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યા૨ા..૦નિત ઉઠીને વન૨ાઈ કું સતાવે,જીવકો મા૨ી જીવ ઘ૨ લાવે,આંધળી માલણ આંધળા પૂજા૨ી,એ જી પત્થ૨ કો પુષ્પ ચડાવે..-ભ૨મે મત ભૂલો…

  • ધર્મતેજ

    દંભ મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે, હું એને વરદાન આપીને શાંત કરી દઇશ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવે માતા પાર્વતીને શ્રીરામનું જીવનવૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે કળિયુગમાં શ્રદ્ધા સાથે કરેલા રામનામના જાપથી જ લોકોને જન્મ-મરણના ફેરાથી મુક્તિ મળશે. સમસ્ત દેવગણ પોતપોતાના લોકમાં તેમના ગણો સાથે વિરાજમાન હોય છે. ઘણો સમય વીતી…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

Back to top button