પાટનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે
અમદાવાદ: પાટનગર ગાંધીનગરમાં જુદાજુદા દસ સ્થળોએ કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન માટે સર્વે ચાલુ કરાયો છે. વર્ષ ૨૦૧૪ના સર્વે મુજબ પાટનગરમાં અઢી હજાર ઉપરાંત ઝૂંપડાઓ હોવાનું બહાર આવ્યુ હતું. બીજા દસ વર્ષમાં પ૦૦ ઉપરાંત ઝૂંપડા વધ્યા હોવાનો અંદાજ છે. સાચો આંકડો…
પંચમહાલમાં એક રાતમાં ત્રણ જગ્યાએ ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પંચમહાલમાં શનિવારે મોડી રાત્રે ત્રણ જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર સીમલા વિસ્તારમાં અને લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાના બે બનાવો બનતા ગોધરા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી.…
વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.…
વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં, જોકે રાહતો મળવાની આશા ધૂંધળી
મુંબઈ: સરકાર વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં કરી રહી છે, જોકે તેમાં મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહતો મળવાની આશા ધૂંધળી હોવાનું સાધનો જણાવે છે. આનું પહેલું કારણ સાધનો અનુસાર અંદાજપત્ર વચગાળાનું હોવાનું છે, બીજું કારણ ચૂંટણીની આચારસંહિતા છે અને ત્રીજું…
એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી
મુંબઇ: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. એલઆઇસી હવે એચડીએફસી બેંકમાં ૯.૯૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ અમલસાડ (હાલ મીરારોડ) નિવાસી શાંતાબેન તથા ડાહ્યાભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉંમર વર્ષ ૬૨) ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે પુનિતાના પતિ. તે ભાવિષા તથા અનિકેતના પિતા. તે મુકેશ તથા અનિલના ભાઈ. તે વિનયના સસરા. તે વેગામ નિવાસી…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ અરુણભાઇ વલ્લભદાસ મહેતા તથા ઇલાબેનના સુપુત્ર નીરજ (ઉં. વ. ૪૬) તે પૂજાના પતિ. જીયાન, રેવાના પિતાશ્રી. તે માધુરીબેન તથા શૈલેષભાઇ રાજાના જમાઇ. તે સરોજબેન, શર્મિષ્ઠાબેન, દિલિપ, ભરત અને જતીનના ભત્રીજા. તે…
- એકસ્ટ્રા અફેર
ભાજપ અને નીતીશ બંને સ્વમાનહીન સાબિત થયાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નીતીશકુમારે ફરી એક વાર પલટી મારી દીધી અને પાછા ભાજપના ખોળામાં જઈને બેસી ગયા. બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે નીતીશકુમારે રવિવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું અને તરત જ રાજ્યપાલ સમક્ષ ભાજપના ટેકાથી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),સોમવાર, તા. ૨૯-૧-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી) ભારતીય દિનાંક ૯, માહે માઘ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૪) પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…