Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વડોદરામાં મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરી માર મરાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે વડોદરામાં ચાર મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવી હતી. ચોરીની આશંકાએ મહિલાઓને માર મારી નિર્વસ્ત્ર કરાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સંસ્કારી નગરી વડોદરામાં જાહેરમાં મહિલાઓ પર ચોરીનો આરોપ…

  • લોસ એન્જલસમાં ગોળીબારમાં ચાર નાં મોત

    લોસ એન્જલસ: લોસ એન્જલસમાં એક ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. શનિવારે પોલીસે આ ઘટનાને હત્યા-આત્મહત્યા તરીકે દર્શાવ્યા બાદ ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. લોસ એન્જલસ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, લેર્ડો…

  • ભગવાન રામનું શાસન બંધારણના ઘડવૈયા માટે પ્રેરણાસ્રોત: વડા પ્રધાન મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સૂત્ર સાથે બાંધી દીધા છે આ દરમિયાન જે શક્તિ જોવા મળી જે વિકસિત ભારતના સંકલ્પો માટે મોટો આધાર છે.…

  • આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે: વડા પ્રધાન મોદી

    રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડા પ્રધાને કહ્યું હતું કે આજે ભારતની પ્રાથમિકતા ન્યાય સુધી પહોંચવાની સરળતા અને તેના પર દરેક…

  • હરિયાણાના સોનીપતમાં માર્ગ અકસ્માતમાં ચાર નેપાળીનાં મોત

    ચંદીગઢ: હરિયાણાના સોનીપતમાં એક કારની ટક્કરથી સાઇકલ અને સ્કૂટર પર સવાર ચાર લોકોનાં મોત થયાં હતાં. આ તમામ નેપાળના હોવાનું પોલીસે જણાવ્યું હતું. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર રવિન્દર કુમારના જણાવ્યા અનુસાર સોનીપતના મામા-ભાંજા ચોક ખાતે મધરાતે અકસ્માત થયો…

  • પંચમહાલમાં એક રાતમાં ત્રણ જગ્યાએ ભીષણ આગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પંચમહાલમાં શનિવારે મોડી રાત્રે ત્રણ જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર સીમલા વિસ્તારમાં અને લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાના બે બનાવો બનતા ગોધરા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી.…

  • વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.…

  • વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં, જોકે રાહતો મળવાની આશા ધૂંધળી

    મુંબઈ: સરકાર વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં કરી રહી છે, જોકે તેમાં મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહતો મળવાની આશા ધૂંધળી હોવાનું સાધનો જણાવે છે. આનું પહેલું કારણ સાધનો અનુસાર અંદાજપત્ર વચગાળાનું હોવાનું છે, બીજું કારણ ચૂંટણીની આચારસંહિતા છે અને ત્રીજું…

  • એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી

    મુંબઇ: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. એલઆઇસી હવે એચડીએફસી બેંકમાં ૯.૯૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ અમલસાડ (હાલ મીરારોડ) નિવાસી શાંતાબેન તથા ડાહ્યાભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉંમર વર્ષ ૬૨) ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે પુનિતાના પતિ. તે ભાવિષા તથા અનિકેતના પિતા. તે મુકેશ તથા અનિલના ભાઈ. તે વિનયના સસરા. તે વેગામ નિવાસી…

Back to top button