આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે: વડા પ્રધાન મોદી
રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડા પ્રધાને કહ્યું હતું કે આજે ભારતની પ્રાથમિકતા ન્યાય સુધી પહોંચવાની સરળતા અને તેના પર દરેક…
હરિયાણાના સોનીપતમાં માર્ગ અકસ્માતમાં ચાર નેપાળીનાં મોત
ચંદીગઢ: હરિયાણાના સોનીપતમાં એક કારની ટક્કરથી સાઇકલ અને સ્કૂટર પર સવાર ચાર લોકોનાં મોત થયાં હતાં. આ તમામ નેપાળના હોવાનું પોલીસે જણાવ્યું હતું. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર રવિન્દર કુમારના જણાવ્યા અનુસાર સોનીપતના મામા-ભાંજા ચોક ખાતે મધરાતે અકસ્માત થયો…
નવસારીનાં શિક્ષિકા ગીત ગાતાં ગાતાં ગણિત અને વિજ્ઞાનના પાઠ ભણાવે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવસારીના ચીખલી તાલુકાની મજીગામની શાળાના ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકાએ પણ પોતાના વિષય વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકે તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ શિક્ષિકાએ ગણિત-વિજ્ઞાન શીખવવા માટે સંગીતને માધ્યમ બનાવ્યું છે. શિક્ષિકાનાં આ નવતર પ્રયાસથી શાળાના વિદ્યાર્થીઓના ફેવરિટ…
પાટનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે
અમદાવાદ: પાટનગર ગાંધીનગરમાં જુદાજુદા દસ સ્થળોએ કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન માટે સર્વે ચાલુ કરાયો છે. વર્ષ ૨૦૧૪ના સર્વે મુજબ પાટનગરમાં અઢી હજાર ઉપરાંત ઝૂંપડાઓ હોવાનું બહાર આવ્યુ હતું. બીજા દસ વર્ષમાં પ૦૦ ઉપરાંત ઝૂંપડા વધ્યા હોવાનો અંદાજ છે. સાચો આંકડો…
પંચમહાલમાં એક રાતમાં ત્રણ જગ્યાએ ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પંચમહાલમાં શનિવારે મોડી રાત્રે ત્રણ જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર સીમલા વિસ્તારમાં અને લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાના બે બનાવો બનતા ગોધરા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી.…
વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.…
વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં, જોકે રાહતો મળવાની આશા ધૂંધળી
મુંબઈ: સરકાર વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં કરી રહી છે, જોકે તેમાં મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહતો મળવાની આશા ધૂંધળી હોવાનું સાધનો જણાવે છે. આનું પહેલું કારણ સાધનો અનુસાર અંદાજપત્ર વચગાળાનું હોવાનું છે, બીજું કારણ ચૂંટણીની આચારસંહિતા છે અને ત્રીજું…
એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી
મુંબઇ: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. એલઆઇસી હવે એચડીએફસી બેંકમાં ૯.૯૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ અમલસાડ (હાલ મીરારોડ) નિવાસી શાંતાબેન તથા ડાહ્યાભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉંમર વર્ષ ૬૨) ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે પુનિતાના પતિ. તે ભાવિષા તથા અનિકેતના પિતા. તે મુકેશ તથા અનિલના ભાઈ. તે વિનયના સસરા. તે વેગામ નિવાસી…