મહિલાને ફસાવવા બદલ બે પોલીસ સહિત ચાર વિરુદ્ધ ગુનો
મુંબઈ: અંધેરીમાં એક પરિવારે લિલામીમાં લીધેલો ફ્લેટ પચાવી પાડવા અને પરિવારને લૂંટના કેસમાં ફસાવવાના આરોપસર બે પોલીસ અધિકારી સહિત ચાર જણ સામે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશને પગલે ચારેય જણ સામે ગુનો દાખલ કરાયો હતો.…
ભાંડુપમાં ૨,૦૦૦ એમએલડી ક્ષમતાનો નવો વોટર ફિલ્ટર પ્લાન્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પાણીપુરવઠાની વધતી માંગણીને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ભાંડુપ ખાતે ૨,૦૦૦ એમએલડીનો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરી રહી છે. ગયા વર્ષે પાલિકાએ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પાડયા હતા. ભાંડુપમાં પહેલાથી ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેમાં આ…
આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે: વડા પ્રધાન મોદી
રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડા પ્રધાને કહ્યું હતું કે આજે ભારતની પ્રાથમિકતા ન્યાય સુધી પહોંચવાની સરળતા અને તેના પર દરેક…
હિન્દુ મરણ
કોળી પટેલગામ અમલસાડ (હાલ મીરારોડ) નિવાસી શાંતાબેન તથા ડાહ્યાભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉંમર વર્ષ ૬૨) ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે પુનિતાના પતિ. તે ભાવિષા તથા અનિકેતના પિતા. તે મુકેશ તથા અનિલના ભાઈ. તે વિનયના સસરા. તે વેગામ નિવાસી…
પંચમહાલમાં એક રાતમાં ત્રણ જગ્યાએ ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પંચમહાલમાં શનિવારે મોડી રાત્રે ત્રણ જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર સીમલા વિસ્તારમાં અને લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાના બે બનાવો બનતા ગોધરા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી.…
વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં, જોકે રાહતો મળવાની આશા ધૂંધળી
મુંબઈ: સરકાર વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં કરી રહી છે, જોકે તેમાં મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહતો મળવાની આશા ધૂંધળી હોવાનું સાધનો જણાવે છે. આનું પહેલું કારણ સાધનો અનુસાર અંદાજપત્ર વચગાળાનું હોવાનું છે, બીજું કારણ ચૂંટણીની આચારસંહિતા છે અને ત્રીજું…
વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ અરુણભાઇ વલ્લભદાસ મહેતા તથા ઇલાબેનના સુપુત્ર નીરજ (ઉં. વ. ૪૬) તે પૂજાના પતિ. જીયાન, રેવાના પિતાશ્રી. તે માધુરીબેન તથા શૈલેષભાઇ રાજાના જમાઇ. તે સરોજબેન, શર્મિષ્ઠાબેન, દિલિપ, ભરત અને જતીનના ભત્રીજા. તે…
નવસારીનાં શિક્ષિકા ગીત ગાતાં ગાતાં ગણિત અને વિજ્ઞાનના પાઠ ભણાવે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવસારીના ચીખલી તાલુકાની મજીગામની શાળાના ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકાએ પણ પોતાના વિષય વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકે તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ શિક્ષિકાએ ગણિત-વિજ્ઞાન શીખવવા માટે સંગીતને માધ્યમ બનાવ્યું છે. શિક્ષિકાનાં આ નવતર પ્રયાસથી શાળાના વિદ્યાર્થીઓના ફેવરિટ…