સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો થશે વિકાસ: મંદિર તરફ આવતા તમામ રસ્તા થશે પહોળા
દાદર સ્ટેશનથી મંદિર માટે દર પાંચ મિનિટે `બેસ્ટ’ની બસ દોડશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાના મંદિરે મુંબઈ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ગણેશભક્તોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મંદિર પરિસરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. મંદિર તરફ આવતા…
વધુ ચાર આરોપી ઝડપાયા, પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન સહિત ચારની ધરપકડ
વડોદરા બોટકાંડ અમદાવાદ: વડોદરા હરણી બોટકાંડમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા હતા. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી હતી. નીલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13…
- તરોતાઝા
હાલ મકરસંક્રાંતિની અવધિ ચાલે છે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહસૂર્ય મકર રાશિમાંમંગળ ધન રાશિબુધ ધન રાશિગુ મેષ રાશિશુક્ર ધન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.હાલ મકરસંક્રાંતિની અવધિ ચાલતી હોવાથી જરૂરિયાતમંદને યથાશક્તિ મદદ કરવાથી છુપા…
અંડર-23 ક્રિકેટરો પાસે દારૂની બોટલ મળવા મામલે તપાસ કરશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન
નવી દિલ્હી: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (એસસીએ) સોમવારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે તેના અંડર-23 ક્રિકેટરો પાસેથી દારૂની બોટલો મળી આવ્યા બાદ શિસ્તભંગની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. એસસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 જાન્યુઆરીએ સીકે નાયડુ ટ્રોફીમાં યજમાન ચંડીગઢ સામે…
હિન્દુ મરણ
વીજયવર્ગી (બનીયા) મારવાડીહાલ નાલાસોપારા જ્યોતિ રાજેન્દ્ર અને રાજેન્દ્ર રામેશ્વરલાલ વીજયવર્ગીના પુત્ર કુણાલ (ઉં. વ. 25) ગુરુવાર, 25-1-24ના વૈંકુઠધામ થયેલ છે. તે રામેશ્વરલાલ કેશવલાલ વીજયવર્ગીના પૌત્ર. નીલેશભાઈ તથા શેલૈષભાઈના ભાણેજ. લૌકિક પ્રથા બંધરાખેલ છે.દશા પોરવાડ – વૈષ્ણવ વણિકસોજીત્રાવાળા હાલ કાંદિવલી સ્વ.…
મુંબઈમાં છ સ્થળેથી 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુંબઈમાં છ સ્થળે કાર્યવાહી કરીને રૂ. 2.22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં મુંબઈના મોટા ડ્રગ સપ્લાયરનો પણ સમાવેશ છે.એએનસીના બાંદ્રા યુનિટના સ્ટાફે વિશેષ…
પાકિસ્તાનમાં આગામી ચૂંટણીને પગલે કરાંચીમાં મતદાન હિંસામાં વધારો
કરાંચી: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાંચીમાં આઠ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીઓને પગલે તણાવ વધી રહ્યો છે. રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો માટે લડતા પક્ષો વચ્ચે પહેલેથી જ ઘણો સંઘર્ષ ચાલી રહ્યો છે.નાઝીમનાદમાં સોમવારે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. જેના…
સુધરાઈનો અજબ કારભાર કરદાતાઓને હજી સુધારેલા પ્રોપર્ટી ટેક્સના બિલ મળ્યા નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીમાં પ્રોપર્ટી ટેક્સ મહત્ત્વનો ભાગ ભજવે છે, છતાં પાલિકાએ હજી સુધી કરદાતાઓને સુધારેલા પ્રોવિઝનલ પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલ્યા નથી. તેથી નાગરિકો પોતાના બિલ ભરી શક્યા નથી. કોઈ નાના રાજ્યના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી…
ગેરકાયદે હૉર્ડિંગ્સ સામે પાલિકાની લાલ આંખ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાઈ કોર્ટના આદેશ મુજબ મુંબઈ શહેર તેમ જ પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં સાર્વજનિક પરિસરમાં રસ્તાઓ તથા ફૂટપાથ પર ગેરકાયદે રીતે હૉર્ડિંગ્સ, બૅનર તથા પોસ્ટરો લગાવનારા સામે પાલિકાએ ફરી એક વખત આકરાં પગલાં લેવાની ચેતવણી આપી છે. નાગરિકો,…
મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી: ફેંસલો આવતા અઠવાડિયે
મુંબઈ: રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષોના જોડાણમાં તો મમતા બેનર્જીએ અને નીતીશકુમારે છેડો ફાડતા ભંગાણ પડી જ ગયું છે, ત્યારે વિરોધ પક્ષોની યુતિ ‘મહાવિકાસ આઘાડી’નો રથ ક્યાં સુધી ચાલે છે તેના પર બધાની નજર છે. જોકે, લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીના…