સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો થશે વિકાસ: મંદિર તરફ આવતા તમામ રસ્તા થશે પહોળા
દાદર સ્ટેશનથી મંદિર માટે દર પાંચ મિનિટે `બેસ્ટ’ની બસ દોડશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાના મંદિરે મુંબઈ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ગણેશભક્તોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મંદિર પરિસરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. મંદિર તરફ આવતા…
વધુ ચાર આરોપી ઝડપાયા, પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન સહિત ચારની ધરપકડ
વડોદરા બોટકાંડ અમદાવાદ: વડોદરા હરણી બોટકાંડમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા હતા. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી હતી. નીલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13…
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાનો જંગ
15 રાજ્યની 56 બેઠક માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી નવી દિલ્હી: આખા દેશ સહિત વિશ્વની નજર સૌથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે તે પહેલા દરેક પક્ષ માટે એક જંગની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યસભાની 56 બેઠકની…
રોડ કોન્ટ્રાક્ટ રદ કરવાના નિર્ણયને બહાલી: 64 કરોડનો દંડ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ
મુંબઈ: મુંબઈ શહેરમાં રસ્તાના કામો અટકાવનાર વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ફરી એકવાર રદ કરવામાં આવ્યો છે. રસ્તાના કામો અટકાવવા બદલ કોન્ટ્રાક્ટરને રૂ. 64 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને કોન્ટ્રાક્ટરને દંડની રકમ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ આપ્યો…
ગોખલે પુલ પર માત્ર હળવા વાહનોને મંજૂરી?
આવતા મહિને ખુલ્લો મુકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારો મહત્ત્વનો પુલ ગણાતા ગોખલે પુલનું પહેલા તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આવતા મહિનાની અંતમાં એક લેન ખુલ્લી મૂકવામાં આવવાની છે ત્યારે પહેલા તબક્કામાં ફકત હળવા વાહનોને…
- તરોતાઝા
સફેદ ચહેરો
કનુ ભગદેવ – ભાગ-12 `ઠીક છે.’ સામે છેડેથી ધીરજનો અવાજ આવ્યો : `પરિસ્થિતિ શું કહે છે ? ખૂનો દિવાકરે જ કર્યાં હોય એવું લાગે છે ખરું ? સુનીલ પારાવાર બેચેની અને ભરપૂર પરેશાની સાથે મુંબઈ પાછો ફર્યો હતો.ડેનીને શોધવાના એના…
મહિલાને ફસાવવા બદલ બે પોલીસ સહિત ચાર વિરુદ્ધ ગુનો
મુંબઈ: અંધેરીમાં એક પરિવારે લિલામીમાં લીધેલો ફ્લેટ પચાવી પાડવા અને પરિવારને લૂંટના કેસમાં ફસાવવાના આરોપસર બે પોલીસ અધિકારી સહિત ચાર જણ સામે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશને પગલે ચારેય જણ સામે ગુનો દાખલ કરાયો હતો.…
સુધરાઈનો અજબ કારભાર કરદાતાઓને હજી સુધારેલા પ્રોપર્ટી ટેક્સના બિલ મળ્યા નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીમાં પ્રોપર્ટી ટેક્સ મહત્ત્વનો ભાગ ભજવે છે, છતાં પાલિકાએ હજી સુધી કરદાતાઓને સુધારેલા પ્રોવિઝનલ પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલ્યા નથી. તેથી નાગરિકો પોતાના બિલ ભરી શક્યા નથી. કોઈ નાના રાજ્યના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી…
ગેરકાયદે હૉર્ડિંગ્સ સામે પાલિકાની લાલ આંખ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાઈ કોર્ટના આદેશ મુજબ મુંબઈ શહેર તેમ જ પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં સાર્વજનિક પરિસરમાં રસ્તાઓ તથા ફૂટપાથ પર ગેરકાયદે રીતે હૉર્ડિંગ્સ, બૅનર તથા પોસ્ટરો લગાવનારા સામે પાલિકાએ ફરી એક વખત આકરાં પગલાં લેવાની ચેતવણી આપી છે. નાગરિકો,…
મુંબઈ રેલવેના મોસ્ટ ડેન્જરસ ડેથ સ્પોટ
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં ટ્રેક ક્રોસ કરતી વખતે ગયા વર્ષે લગભગ ૧૨૦૦ લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી રેલવે પ્રશાસને આપી હતી. રેલવે પ્રશાસન દ્વારા ૨૦૨૨-૨૩માં રેલવે ટ્રેક કોર્સ કરતી વખતે થયેલા મોતના ચોંકાવનારા આંકડા મળ્યા છે. મુંબઈ સબર્બન રેલવેમાં હજુ…