- તરોતાઝા

શું પગમાં ઝણઝણાટી અનુભવો છો?
સ્વાસ્થ્ય – મનીષા ભટ્ટ કેટલીકવાર કેટલાક લોકો તેમના પગમાં વિચિત્ર સંવેદનાઓ અનુભવે છે, જેમ કે ખંજવાળ, ઝણઝણાટ અથવા તેમના પગની અંદર કંઈક ક્રોલ થવાની લાગણી. ઘણી વખત કેટલાક લોકોને સતત પગને હલાવવાની ઇચ્છા થાય છે. આ કોઈ સામાન્ય સમસ્યા નથી,…
- તરોતાઝા

ઘૂંટણના દર્દથી પરેશાન છો તો કરો ત્રિકોણાસન
આરોગ્ય એક્સપ્રેસ – દિવ્યજ્યોતિ `નંદન’ એક ઉંમર પછી મોટાભાગના લોકો ઘૂંટણમાં દર્દથી પરેશાન રહેતા હોય છે. પરંતુ શિયાળામાં તો આ દર્દ ઉંમર ન હોવાના કારણે રહેતું હોય છે. શિયાળામાં લોકોને ઘૂંટણનો દુખાવો પરેશાન કરે છે. એવામાં જો દરરોજ ફક્ત 15થી…
મસ્ત મસ્ત રીતે લાંબું જીવવું છે..?
આ રહ્યા 7 સોનેરી સરળ ઉપાય ..! આરોગ્ય + પ્લસ – નિધી શુકલાઆજના જમાનામાં આપણામાંથી કોઈ ભાગ્યે જ આ કોંક્રિ્ટના જંગલમાંથી નીકળીને ઘનઘોર જંગલમાં જઈને અઘોર તપ કરીને શિવ-વિષ્ણુ જેવા ભગવંતને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવે : તથાસ્તુશતાયુ ભવ:!' આવા આશીર્વાદ…
- તરોતાઝા

દાને સે બનતી હૈ દુનિયા
તંદુરસ્તી-મનદુરસ્તી – મયુર જોશી ઘણી વાર કદમાં નાના હોય તેની ઉપેક્ષા થતી હોય છે. આ નાની નાની ચીજવસ્તુઓ મોટાંમોટા કામ કરતી હોય છે તે ધ્યાન બહાર રહી જાય છે. તમે રોજ આહારમાં આરોગો છો તેમાં કેટલા નાના નાના દાણા કે…
- તરોતાઝા

ઘોડેસ્વારી કરો તનમનથી સ્વસ્થ રહો
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા 26 જાન્યુઆરીના દિવસે એક નાની પણ મહત્ત્વની ઘટના બની. ભારતના રાષ્ટ્રપતિ મુર્મૂ અને ફ્રાન્સના વડા પ્રધાન મેક્રોએ રાષ્ટ્રપતિ ભવનથી કર્તવ્ય પથ (જૂનું નામ રાજ પથ) સુધી ઘોડાની બગીમાં પ્રવાસ કર્યો. લગભગ ચાલીસ વર્ષ બાદ આ…
વધુ ચાર આરોપી ઝડપાયા, પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન સહિત ચારની ધરપકડ
વડોદરા બોટકાંડ અમદાવાદ: વડોદરા હરણી બોટકાંડમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા હતા. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી હતી. નીલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13…
- સ્પોર્ટસ

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જાડેજા અને કે.એલ. રાહુલ બહાર, સરફરાઝ, વોશિંગ્ટન સુંદર અને સૌરભને કરાયા સામેલ
નવી દિલ્હી : ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કે.એલ. રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી હતી. નોંધનીય…
- સ્પોર્ટસ

અંડર-19 વર્લ્ડ કપમાં સુપર-છનો કાર્યક્રમ જાહેર, ન્યૂઝીલેન્ડ-નેપાળ સામે ટકરાશે ભારત
દુબઇ: આઇસીસી મેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ 30 જાન્યુઆરીથી તેના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. 12 ટીમો ટૂર્નામેન્ટના સુપર-છ રાઉન્ડમાં પહોંચી છે. હવે સુપર-છ તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ભારતે તેની…
- સ્પોર્ટસ

ભારતીય એથ્લેટ્સ સાબલે અને પારૂલ અમેરિકામાં મેળવશે ટ્રેનિંગ, સરકાર ઉઠાવશે તમામ ખર્ચ
નવી દિલ્હી: રમત મંત્રાલયે સોમવારે એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા દોડવીરો અવિનાશ સાબલે અને પારૂલ ચૌધરીની અમેરિકાના કોલોરાડોમાં ટે્રનિંગ મેળવવાની વિનંતીને મંજૂરી આપી હતી. સરકારે કુસ્તીબાજો અંશુ મલિક અને સરિતા મોરને અનુક્રમે જાપાન અને અમેરિકામાં તાલીમ માટે મંજૂરી આપી છે.નેશનલ રેકોર્ડ…
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાનો જંગ
15 રાજ્યની 56 બેઠક માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી નવી દિલ્હી: આખા દેશ સહિત વિશ્વની નજર સૌથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે તે પહેલા દરેક પક્ષ માટે એક જંગની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યસભાની 56 બેઠકની…






