મુંબઈમાં છ સ્થળેથી 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુંબઈમાં છ સ્થળે કાર્યવાહી કરીને રૂ. 2.22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં મુંબઈના મોટા ડ્રગ સપ્લાયરનો પણ સમાવેશ છે.એએનસીના બાંદ્રા યુનિટના સ્ટાફે વિશેષ…
આજે કલ્યાણ -ડોમ્બિવલીનો પાણી પુરવઠો બંધ
કલ્યાણ : કલ્યાણ-ડોંબિવલીને પાણી પૂરું પાડતા મોહિલી, બારાવે, નેતીવલી, ટિટવાલા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇલેક્ટ્રિકલ, યાંત્રિક જાળવણી અને સમારકામ માટે કલ્યાણ, ડોમ્બિવલી, ગ્રામીણ વિસ્તારોનો પાણી મંગળવારે આજે સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી બંધ રહેશે.કલ્યાણ પૂર્વ, પશ્ચિમ, ડોમ્બિવલી પૂર્વ, પશ્ચિમ,…
- તરોતાઝા
સફેદ ચહેરો
કનુ ભગદેવ – ભાગ-12 `ઠીક છે.’ સામે છેડેથી ધીરજનો અવાજ આવ્યો : `પરિસ્થિતિ શું કહે છે ? ખૂનો દિવાકરે જ કર્યાં હોય એવું લાગે છે ખરું ? સુનીલ પારાવાર બેચેની અને ભરપૂર પરેશાની સાથે મુંબઈ પાછો ફર્યો હતો.ડેનીને શોધવાના એના…
- તરોતાઝા
શું તમને તો નિયંત્રિત નથી કરતું ને ડિજિટલ રિમોટ
લાઈફ સ્ટાઈલ – મધુ સિંહ જો તમે દિવસમાં ઓછામાં ઓછું એક વાર વિચાર કરો અને પ્રતિજ્ઞા લો કે આવતી કાલથી હું સોશિયલ મીડિયા પર અડધા કલાકથી વધુ સમય વિતાવીશ નહીં અને બીજા દિવસે ઓછામાં ઓછા ત્રણ કલાક સોશિયલ મીડિયા પર…
લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમોમાં ગીતો વગાડવાનું ભારે પડશે
હવે ગીતો વગાડતા પૂર્વે માલિકી હક્ક ધરાવતી કંપનીની પરવાનગી જરૂરીમુંબઈ: લગ્ન પ્રસંગોમાં, સોસાયટીના કાર્યક્રમોમાં કે પછી ડી.જે પાર્ટીમાં આપણને મનગમતા ગીતો વગાડવાની ફરમાઇશ આપણે `ડી.જે વાલે બાબુ’ પાસે કરતા જ હોઇએ છીએ. જોકે હવે કોઇપણ પ્રસંગમાં જે તે ગીત વગાડનારાઓ…
સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો થશે વિકાસ: મંદિર તરફ આવતા તમામ રસ્તા થશે પહોળા
દાદર સ્ટેશનથી મંદિર માટે દર પાંચ મિનિટે `બેસ્ટ’ની બસ દોડશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાના મંદિરે મુંબઈ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ગણેશભક્તોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મંદિર પરિસરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. મંદિર તરફ આવતા…
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકની 27મી ફેબ્રુ.એ ચૂંટણી થશે: તમામ પર ભાજપની જીત નક્કી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી. રાજ્યસભાની ચાર બેઠક માટે તા.27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. તા.8મી ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, જે માટે તા.15મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે. તા.27મી ફેબ્રુઆરીએ ચાર બેઠક…
- સ્પોર્ટસ
અંડર-19 વર્લ્ડ કપમાં સુપર-છનો કાર્યક્રમ જાહેર, ન્યૂઝીલેન્ડ-નેપાળ સામે ટકરાશે ભારત
દુબઇ: આઇસીસી મેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ 30 જાન્યુઆરીથી તેના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. 12 ટીમો ટૂર્નામેન્ટના સુપર-છ રાઉન્ડમાં પહોંચી છે. હવે સુપર-છ તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ભારતે તેની…
ગોખલે પુલ પર માત્ર હળવા વાહનોને મંજૂરી?
આવતા મહિને ખુલ્લો મુકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારો મહત્ત્વનો પુલ ગણાતા ગોખલે પુલનું પહેલા તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આવતા મહિનાની અંતમાં એક લેન ખુલ્લી મૂકવામાં આવવાની છે ત્યારે પહેલા તબક્કામાં ફકત હળવા વાહનોને…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જાડેજા અને કે.એલ. રાહુલ બહાર, સરફરાઝ, વોશિંગ્ટન સુંદર અને સૌરભને કરાયા સામેલ
નવી દિલ્હી : ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કે.એલ. રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી હતી. નોંધનીય…