• ઈન્ટરવલ

    સામેવાળાની સરકાર નામ બદલવાના રવાડે!

    ‘કામ ન કરતી સરકાર’ના બહાના હેઠળ એને યુદ્ધના ધોરણે ઘર ભેગી ન કરી શકાય ? વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, આ લોકો એમના મગજમાં શું સમજે છે?’ હિલિયમ ભરેલો ફુગ્ગો ધડાકા સાથે ફાટે તેમ રાજુ રદી નામના ફુગ્ગામાંથી સવાલ બ્લાસ્ટ થયો.…

  • ઈન્ટરવલ

    સફરજન ખાવ કે અમેરિકા જાવ… ગાંધી સાથે જ છે!

    ગઈ કાલે ૩૦ જાન્યુઆરી – મહાત્મા ગાંધીની પૂણ્યતિથિ હતી. એ ‘શહીદ દિન’ પર આ યુગ પુરુષને આપણે પણ યાદ કરી લઈએ. ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી એક ફિલ્મ આવી હતી: ‘બ્લફમાસ્ટર’. ફિલ્મમાં અભિષેક બચ્ચન પાસે સિત્તેર પંચોતેર દિવસની જિંદગી…

  • ઈન્ટરવલ

    સફેદ ચહેરો (પ્રકરણ-૧૩)

    ‘હું!’ સુનીલ બોલ્યો, ‘પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો છું.’ ‘ઓહ…! ડિટેકિટવ…! મારા પ્રિય મહેમાન મને અફસોસ છે કે તમારો વિભાગ હવે પછી તમારી સેવાઓનો લાભનહિ મેળવી શકે!’ કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)દિવાકર જોશી હજુ પણ બેહોશ જ હતો.હોસ્પિટલના ડોક્ટરોને અચરજ, માત્ર અચરજ…

  • શિયાળામાં પેટનો દુખાવો વારંવાર થાય છે, તો જાણો આ રામબાણ ઉપાય

    શિયાળાની ઋતુમાં તમારે માત્ર ઉધરસ, શરદી કે સિઝનલ ફ્લૂ જેવી સમસ્યાઓનો જ સામનો કરવો પડતો નથી, પરંતુ શરદીમાં તમને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. આ સિવાય છાતીમાં ભારેપણું અને ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે…

  • પ્રકૃતિ સાથે સમય વિતાવવો તણાવ ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે, જાણો તેના અન્ય ફાયદા

    પ્રકૃતિ સાથે સમય વિતાવવો તણાવ ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે, જાણો તેના અન્ય ફાયદા આપણી જીવનશૈલી આપણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આખો દિવસ ઘર કે ઓફિસની અંદર બેસી રહેવાથી આપણને માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ બીમાર…

  • તરોતાઝા

    આરોગ્યવર્ધક ટામેટાં

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પૃથ્વી પર એટલું બધું સૌંદર્ય છે કે તેને વર્ણવવું ખૂબ જ મુશ્કેલ છે. ભૌગોલિક વિતરણ અને પર્યાવરણીય પરિબળોને અનુલક્ષીને વનસ્પતિઓ સ્વરૂપીય ભિન્નતા ધરાવે છે. ભારત વિષુવવૃતની ઉત્તરે આવેલો હોવા છતાં ઋતુ પ્રભાવી દેશ…

  • તરોતાઝા

    શું પગમાં ઝણઝણાટી અનુભવો છો?

    સ્વાસ્થ્ય – મનીષા ભટ્ટ કેટલીકવાર કેટલાક લોકો તેમના પગમાં વિચિત્ર સંવેદનાઓ અનુભવે છે, જેમ કે ખંજવાળ, ઝણઝણાટ અથવા તેમના પગની અંદર કંઈક ક્રોલ થવાની લાગણી. ઘણી વખત કેટલાક લોકોને સતત પગને હલાવવાની ઇચ્છા થાય છે. આ કોઈ સામાન્ય સમસ્યા નથી,…

  • તરોતાઝા

    ઘૂંટણના દર્દથી પરેશાન છો તો કરો ત્રિકોણાસન

    આરોગ્ય એક્સપ્રેસ – દિવ્યજ્યોતિ `નંદન’ એક ઉંમર પછી મોટાભાગના લોકો ઘૂંટણમાં દર્દથી પરેશાન રહેતા હોય છે. પરંતુ શિયાળામાં તો આ દર્દ ઉંમર ન હોવાના કારણે રહેતું હોય છે. શિયાળામાં લોકોને ઘૂંટણનો દુખાવો પરેશાન કરે છે. એવામાં જો દરરોજ ફક્ત 15થી…

  • મસ્ત મસ્ત રીતે લાંબું જીવવું છે..?

    આ રહ્યા 7 સોનેરી સરળ ઉપાય ..! આરોગ્ય + પ્લસ – નિધી શુકલાઆજના જમાનામાં આપણામાંથી કોઈ ભાગ્યે જ આ કોંક્રિ્ટના જંગલમાંથી નીકળીને ઘનઘોર જંગલમાં જઈને અઘોર તપ કરીને શિવ-વિષ્ણુ જેવા ભગવંતને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવે : તથાસ્તુશતાયુ ભવ:!' આવા આશીર્વાદ…

  • તરોતાઝા

    દાને સે બનતી હૈ દુનિયા

    તંદુરસ્તી-મનદુરસ્તી – મયુર જોશી ઘણી વાર કદમાં નાના હોય તેની ઉપેક્ષા થતી હોય છે. આ નાની નાની ચીજવસ્તુઓ મોટાંમોટા કામ કરતી હોય છે તે ધ્યાન બહાર રહી જાય છે. તમે રોજ આહારમાં આરોગો છો તેમાં કેટલા નાના નાના દાણા કે…

Back to top button