• હોય તેનો સોસ હોય, નહોય તેનો ન હોય!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ કેટલાક લોકોના બોલવાથી જ કામ થતાં હોય છે, જ્યારે મોટાભાગના લોકોએ પરિશ્રમ કરીને કામ કરવાં પડતાં હોય છે. એવું એક ચોવક આ રીતે કહે છે : “કરમીજી જિભ નેં અકારમીજા ટાંટીયા જેનાં કામ માત્ર જબાન ચલાવવાથી…

  • ઈન્ટરવલ

    સેબીનો સપાટો ફોરેનર્સમાં ફફડાટ

    શેરબજારમાં તાજેતરમાં પડેલા ભયાનક કડાકા પાછળ એફઆઇઆઇની વેચવાલી છે કે અન્ય પરિબળો? કવર સ્ટોરી -નિલેશ વાઘેલા કેપિટલ માર્કેટ નિયામક ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ કંપનીઓને લઘુતમ પબ્લિક શેરહોલ્ડિંગ અંગેના નિયમોમાં ગડબડ કરતા અટકાવવા માટે, તેમજ વિદેશી કંપનીઓને…

  • શિયાળામાં પેટનો દુખાવો વારંવાર થાય છે, તો જાણો આ રામબાણ ઉપાય

    શિયાળાની ઋતુમાં તમારે માત્ર ઉધરસ, શરદી કે સિઝનલ ફ્લૂ જેવી સમસ્યાઓનો જ સામનો કરવો પડતો નથી, પરંતુ શરદીમાં તમને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. આ સિવાય છાતીમાં ભારેપણું અને ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે…

  • પ્રકૃતિ સાથે સમય વિતાવવો તણાવ ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે, જાણો તેના અન્ય ફાયદા

    પ્રકૃતિ સાથે સમય વિતાવવો તણાવ ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે, જાણો તેના અન્ય ફાયદા આપણી જીવનશૈલી આપણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આખો દિવસ ઘર કે ઓફિસની અંદર બેસી રહેવાથી આપણને માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ બીમાર…

  • તરોતાઝા

    આરોગ્યવર્ધક ટામેટાં

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પૃથ્વી પર એટલું બધું સૌંદર્ય છે કે તેને વર્ણવવું ખૂબ જ મુશ્કેલ છે. ભૌગોલિક વિતરણ અને પર્યાવરણીય પરિબળોને અનુલક્ષીને વનસ્પતિઓ સ્વરૂપીય ભિન્નતા ધરાવે છે. ભારત વિષુવવૃતની ઉત્તરે આવેલો હોવા છતાં ઋતુ પ્રભાવી દેશ…

  • તરોતાઝા

    શું પગમાં ઝણઝણાટી અનુભવો છો?

    સ્વાસ્થ્ય – મનીષા ભટ્ટ કેટલીકવાર કેટલાક લોકો તેમના પગમાં વિચિત્ર સંવેદનાઓ અનુભવે છે, જેમ કે ખંજવાળ, ઝણઝણાટ અથવા તેમના પગની અંદર કંઈક ક્રોલ થવાની લાગણી. ઘણી વખત કેટલાક લોકોને સતત પગને હલાવવાની ઇચ્છા થાય છે. આ કોઈ સામાન્ય સમસ્યા નથી,…

  • તરોતાઝા

    ઘૂંટણના દર્દથી પરેશાન છો તો કરો ત્રિકોણાસન

    આરોગ્ય એક્સપ્રેસ – દિવ્યજ્યોતિ `નંદન’ એક ઉંમર પછી મોટાભાગના લોકો ઘૂંટણમાં દર્દથી પરેશાન રહેતા હોય છે. પરંતુ શિયાળામાં તો આ દર્દ ઉંમર ન હોવાના કારણે રહેતું હોય છે. શિયાળામાં લોકોને ઘૂંટણનો દુખાવો પરેશાન કરે છે. એવામાં જો દરરોજ ફક્ત 15થી…

  • મસ્ત મસ્ત રીતે લાંબું જીવવું છે..?

    આ રહ્યા 7 સોનેરી સરળ ઉપાય ..! આરોગ્ય + પ્લસ – નિધી શુકલાઆજના જમાનામાં આપણામાંથી કોઈ ભાગ્યે જ આ કોંક્રિ્ટના જંગલમાંથી નીકળીને ઘનઘોર જંગલમાં જઈને અઘોર તપ કરીને શિવ-વિષ્ણુ જેવા ભગવંતને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવે : તથાસ્તુશતાયુ ભવ:!' આવા આશીર્વાદ…

  • તરોતાઝા

    દાને સે બનતી હૈ દુનિયા

    તંદુરસ્તી-મનદુરસ્તી – મયુર જોશી ઘણી વાર કદમાં નાના હોય તેની ઉપેક્ષા થતી હોય છે. આ નાની નાની ચીજવસ્તુઓ મોટાંમોટા કામ કરતી હોય છે તે ધ્યાન બહાર રહી જાય છે. તમે રોજ આહારમાં આરોગો છો તેમાં કેટલા નાના નાના દાણા કે…

  • તરોતાઝા

    ઘોડેસ્વારી કરો તનમનથી સ્વસ્થ રહો

    કવર સ્ટોરી – મુકેશ પંડ્યા 26 જાન્યુઆરીના દિવસે એક નાની પણ મહત્ત્વની ઘટના બની. ભારતના રાષ્ટ્રપતિ મુર્મૂ અને ફ્રાન્સના વડા પ્રધાન મેક્રોએ રાષ્ટ્રપતિ ભવનથી કર્તવ્ય પથ (જૂનું નામ રાજ પથ) સુધી ઘોડાની બગીમાં પ્રવાસ કર્યો. લગભગ ચાલીસ વર્ષ બાદ આ…

Back to top button