જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનહણોલ-ભાવનગર નિવાસી હાલ મહાલક્ષ્મી સ્વ. કમળાબેન વાડીલાલ જગજીવનદાસ પારેખના પુત્રવધૂ. તે અશોક વાડીલાલ પારેખના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૭૫) તા. ૨૮-૧-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલા છે. તે હેમલ-હીના, ભૈરવી અનીષ શાહ તથા નેહલ હેમલ શાહના માતુશ્રી. તથા સ્વ.…
- શેર બજાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બેન્ચમાર્કને ૭૧,૧૫૦ની નીચે ધકેલ્યો, બજારમાં સાવચેતીનું માનસ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં વચગાળાના અંદાજપત્રની રજૂઆત અને અમેરિકાની ફેડરલ રિઝર્વની જાહેરાત અગાુ સાવચેતીનું માનસ જામ્યુ છે. મંગળવારવા સત્રમાં ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને બજાજ ફાઇનાન્સ જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ વધતા બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. નોંધવું…
- વેપાર

સોનામાં ₹ ૯૫નો અને ચાંદીમાં ₹ ૩૭૧નો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈનું…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ધીમો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈનું વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવા છતાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૧૧ના મથાળે બંધ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૩૧-૧-૨૦૨૪ભારતીય દિનાંક ૧૧, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી…
- એકસ્ટ્રા અફેર

સીએએના અમલથી દેશમાં સંઘર્ષ થશે જ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી આવી એ સાથે જ સિટિઝનશીન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો મુદ્દો પાછો ગાજ્યો છે અને સીએએ મુદ્દે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. ૨૦૧૯માં દેશની સંસદે પસાર કરેલા સીએએ હેઠળ પાકિસ્તાન, બંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં એ ત્રણ…
પ્રજામત
હિટ એન્ડ રનહિટ એન્ડ રન અંગેનો નવો કાયદો ત્યારે લાગુ પડવો જ જોઇએ. સરકારે ટ્રક ડ્રાઇવરોની દાદાગીરી સામે ઝૂકવું ન જોઇએ. ટ્રક ડ્રાઇવરો બેફામ ટ્રકો ચલાવે છે. જેના પરિણામે દર વર્ષે લાખો નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જૈન સાધુ-સાધ્વીઓ…
- ઈન્ટરવલ

પહેરવેશ એ આપણી સંસ્કૃતિ છે આપણી ઓળખ છે
આપણે ત્યાં સંસ્કૃતિથી લઈને ભાષા-રીતરિવાજો તહેવારો, ઈત્યાદિમાં જે અનેકવિધતા જોવાં મળે છે એમાં ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં!’ની ઉક્તિ અલગ તરી આવે છે. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જો તમે ગુજરાતની પોશાક સભ્યતા વિશે જાણતા નથી તો તમે ગુજરાતી નથી……
- ઈન્ટરવલ

સામેવાળાની સરકાર નામ બદલવાના રવાડે!
‘કામ ન કરતી સરકાર’ના બહાના હેઠળ એને યુદ્ધના ધોરણે ઘર ભેગી ન કરી શકાય ? વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, આ લોકો એમના મગજમાં શું સમજે છે?’ હિલિયમ ભરેલો ફુગ્ગો ધડાકા સાથે ફાટે તેમ રાજુ રદી નામના ફુગ્ગામાંથી સવાલ બ્લાસ્ટ થયો.…
- ઈન્ટરવલ

ગોહિલવાડનું ભાવનગર: એક ઐતિહાસિક શહેર
તસવીરની આરપાર -ભાટી એન. સૌરાષ્ટ્રમાં વિવિધ ઉપમાથી વિસ્તારને ઓળખાય છે. ઝાલાવાડ, હાલાર, ઘેડ, સોરઠ, ગીર, બરડો જેવાં નામોમાં ગોહિલવાડ એટલે ભાવનગર. ત્યાંના રાજવીઓ ગોહિલ ક્ષત્રિયો હતા અને આજે પણ ગોહિલવાડના રાજવીને માનપાન આપે છે. અત્યારના યુવાન કસરતબાજ જયવિરરાજસિંહ ગોહિલ મર્દ…






